________________
(उत्सर्गेणापवादतोऽपि सिद्धान्तं सूत्रनिर्दिष्टम् । गीतार्थाचीर्ण वा, धर्मार्थमनर्थसार्थहरम् ॥)
(૩) ઉત્સર્ગ અપવાદથી આગમ ગ્રન્થમાં નિશેલ અને ગીતાર્થોએ આચરેલ એ ધર્મવ્યવહાર અનર્થ માત્રને डर छे.
जेसिं गुरुम्मि भसी-बहुमाणो गउरवं भयं लजा। नेहो वि अस्थि तेसि, गुरुकुलवासो भवे सहलो ॥४॥ (येषां गुरौ भक्ति-बहुमानो गौरवं भयं लज्जा। स्नेहोऽप्यस्ति तेषां, गुरुकुलवालो भवेत्सफलः ॥)
(૪) ગુરુ મહારાજ પ્રતિ જેની ભક્તિ છે, બહુમાન છે, ગૌરવ છે, જે ગુરુ મહારાજને ડર રાખે છે–ખરાબ કૃત્ય કરુ વામાં જેને શરમ લાગે છે, અને ગુરુ મહારાજ પરત્વે જે નિસીમ સ્નેહ ધરાવે છે, એવા સાધુઓને ગુરુકુલવાસ સફળ થાય છે.
अवण्णवाइणो सीसा, माणिणो छिद्द पेंहिणो। सबुद्धिकयमाहप्पा, गुरुणो रिउणोव्व ते नेया ॥५॥ (अवर्णवादिनः शिष्या, मानिनश्छिद्रप्रेक्षिणः । स्वबुद्धिकृतमाहात्म्या, गुरो रिपय इव ते शेयाः ।)
(५) २ सिध्या गुरु महाराजा अqgatी छ, मलि. માની અને છિદ્વાન્વેષી છે, તેમજ પિતાને આધિક બુદ્ધિમાન
સાવાળા છે એવાઓને શિષ્ય નહીં કિન્તુ ગુર મહારાજના શત્રુ માનવા જોઈએ.
नाणसालो , खेतकालाणुसारओं। चारित्ते वहमान, जो सुखसद्धम्मदेसओं ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com