________________
!!
';
કિંચિત્ વક્તવ્ય . (નાહટા બંધુઓનું)
દુ:ખ સાથે કહેવું પડે છે કે આજના લેાકેામાં સાહિત્યિક રૂચિના અભાવ માલમ પડે છે; ખાસ કરીને જૈન સાહિત્યપ્રતિ હિંદી ભાષા-ભાષીઓની બેદરકારી ભારે વિચારણીય છે. વસ્તુતઃ તા એક માત્ર સંસ્કૃત છેડતાં રાજસ્થાની અને જૈન સાહિત્ય અન્ય કેઈપણુ સાહિત્ય સાથે માનભર્યો મુકાબલા કરી શકે તેમ છે, પરંતુ જૈન સમાજનું વર્તન આ ખમતમાં એવુ છે કે એને આ વસ્તુ સાથે કેમ જાણે કશે। સંબંધ જ ન હાય ! જરા સ`કુચિત દૃષ્ટિથી વિચારી જોઇએ તે બરતર ગચ્છમાં દાદાજીના અગણ્ય ભક્તો છે, સાથે સાથ દાદાજીને માનવાવાળા અન્ય ગચ્છામાં ય અનેક છે. આ બધાં ભક્તો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com