________________
૩૯
જે
નિવાસસ્થાન અને ગૃહ સંખ્યા આ જાતિવાલાનાં નિવાસસ્થાન ક્યા ક્યા પ્રાંતોમાં અને કયા કયા નગરોમાં હતાં એ વિષે સત્તરમી શતાબ્દીમાં લખાએલા અમારા સંગ્રહમાંને એક પત્ર સારે પ્રકાશ પાડે છે. જો કે આ પત્રમાં તે થોડાંજ સ્થાન અને ઘરનાં નામે મળે છે, છતાંય તેની વિશેષ ઉપયોગિતાને કારણે વાંચકોના અભ્યાસને માટે એમને કેટલેક ભાગ અમે અત્રે રજુ કરીએ છીએ –
શ્રીમહત્તીયાણ જાતિના ખરતર શ્રાવકો આટલા સ્થાનમાં વસે છે. ૧. ઘરે ૨૫ બિહાર 1 તત્ર પીપલીયા.
ઘર ૨૦ માણિકપુર. ઘર ૫ પાટણ ઘર ૨ વારિ (બાઢ) ઘર ૩ ભાગલપુર.
ઘર ૧ બાંગરમ. ૭. ઘર ૪ જલાલપુર.
ઘર ર૦ સહારણપુર. ગંગાના પારે પણ કેટલા છેક ૯. ઘર ૨૦ અમદાવાદ.
આ કુલ મળીને સે ઘર. - આથી પહેલાંના શિલાલેખે અને ખરતરગચ્છની બૃહત ગુર્નાવલીમાં દિલ્હી, જૌનપુર, ડાલામઉ, નાગૌર આદિ સ્થાનમાં પણ આ જાતિના પ્રતિષ્ઠિત ધનવાન શ્રાવકેના નિવાસ હેવાને ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. બિહાર તે એમનું મુખ્ય નિવાસ
નું
s
#
#
. .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com