________________
૧૯
न य किंपि अणुन्नायं, पडिसिद्धं वाचि जिणवरिंदेहि । एसा तेसि आणा, 'कज्जे सच्चेण होयचं' ॥५३॥ ( न च किमप्यनुज्ञातं, प्रतिषिद्धं वापि जिनवरेन्द्रः । एषा तेषामाला, 'कार्ये सत्येन भवितव्यम् '1)
(૫૩) શ્રી તીર્થંકર ભગવાને એકાન્ત રૂપે ન તા કાઈ કાયને અનુમતિ (આજ્ઞા) આપી છે, કે ન તે કાઈ કાર્યમાં નિષેધ પણ કર્યા છે. એમની તે આજ્ઞા છે કે “કાય કરશે ત સત્યભાવ સહિત થવાં જોઇએ.”
मा कुणउ जह तिगिच्छं, अहियासेऊ णु अह तरह सम्मं । अहियासितस्स पुणो, जइ से जोगा न हायति ॥१४॥ (मा कसेतु पतिश्चिकित्सा, अध्यासयितुं नु यदि तरतिशक्नोति - सम्यक् । अध्यासयतः पुनर्यदि तस्य योगा न हीयन्ते 11 )
(૫૪) યદિ બરાબર સહુન કરીને રહી શકે તેમ છે તે ચિકિત્સા ન કરો, જો કર્ણને શાંતિપૂર્વક સહન કરતાં મગ, વચન અને કાયાના ચેગે નષ્ટ ન થતા હૈાય તે.
कंतार- रोह-मद्धाण- ओमगेलनमाइकज्जेसु । सव्वायरेण जयणाप, कुणा जं साहु करणिज्जं ॥१५५॥ (कान्ताररोधमध्वन्यंव मग्लान्यादि कार्येषु । सर्वादरेण यंतनया, कसेति यत्साधु करणीयम् 1)
(૫૫) ગમે તેવી અસર થીને પાર કરશના તથા પરચક્રાદિના રાધ પ્રસ ંગે એવ વિકટ માગ માં કે માલ વા ાનાક્રિની સેવાદિ કાર્યોના પ્રસંગે જે કાર્ય સાધુને કરવા સા हाय तेने सांधु 'यतनां पुरे.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com