________________
आणावि सेण सा भग्गा, गुरुणो सोखकारिंगी। मिच्छद्दिही तओ सो वि, लर्बु तल्लक्खणावलिं ॥६८॥" (आशाऽपि तेन सा भग्ना, गुरोः सौख्यकारिणी। मिथ्यादृष्टी ततः सोऽपि, लब्ध्वा तल्लक्षणावलीम ॥) ।
, (६८). .भने भिथ्याटपeivi aad-मायणे। प्रात: કરીને તેણે પરમ સુખ આપનારી ગુરુ મહારાજની આજ્ઞાને પણ ખંડિત કરી નાખી છે, એટલે તે પણ મિથ્યાષ્ટિ છે.
जणेइ निव्वुई जं तु, जायं फलमणुत्तरं। गुरुधम्महमाहितो, तेण तं पि हु हारियं ॥६९॥ . . (जनयति निवृति यत्तु, जातं फलमनुत्तरम् । गुरुधर्मद्रुमात्, तेन तदपि खलु हारितम् ॥)
(१) २ निवृत्ति (परम शांति)ने ५- २ छ, ने જે ધર્મરૂપ મહાવૃક્ષથી ભૂતકાળમાં અનેક જીવેને અનુત્તર ફલ (મેલ) પ્રાપ્ત થયેલ છે. તે પણ એણે જાણીબૂઝીને ફેંકી हाधु छे.
चोयणं पि हु सो देइ, जो दाउं जागइ तयं । .. :.. परस्त वयणं सोच्चा, जो रोसेण न जिप्पई ॥७०n (नोदनमपि खलु स ददाति, यो दातुं जानाति तकत् । परदुषचन श्रुत्वा, यो रोषेण न जीयते ॥)
(૭૦) એજ મહાપુરુષ બીજાને ધર્મમાં પ્રેરણા કરી શકે છે કે જે પ્રેરણા કરવાનું જાણે છે અને અન્યના દુર્વ ચને સાંભળી જેને રેષ સ્પર્શતું નથી,
नाहंकारं करेइत्ति, मायामोसविवज्जिओ। सव्वजीवहियं चिशे, जस्सऽथि सुविवेयओ ॥७॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com