Book Title: Manidhari Jinchandrasuri
Author(s): Agarchand Nahta, Bhanvarlal Nahta
Publisher: Paydhuni Mahavirswami Derasar Trust
View full book text
________________
(૩૯) તે સ્વચ્છેદી શ્રાવક શ્રાવિકાઓ એ ગુરુની આજ્ઞામાં શી રીતે વર્તવાના હતા? તેમ સમ્યક્ત્વની તે વાતને એમણે દૂરથી જ સર્વથા તિલાંજલી આપી દીધી ગણાય.
सावया तुच्छवित्ता वि, पोसंति सकुडुंबयं। धणधन्नोवओगेण, जावजीवं पि सायरं ॥४०॥ (श्रावकास्तुच्छवित्ता अपि, पोषयन्ति स्वकुटुम्बकम् । : : : धनधान्योपयोगेन, यावजीवमपि सादरम् ॥
(૪૦) અલ્પ ધનવાળા પણ શ્રાવકે ધન-ધાન્યના ઉપદ વડે પ્રયત્નપૂર્વક પિતાના કુટુંબને જીવનપર્યત પિષે છે. - તાળદારનાદૂ-મHવસ્થાત
, कुणंति समणीणं न, तेसिं सम्मत्तमत्थि किं ? ॥४१॥ (તથાસ્થાનાં સાબૂના-w=aratવચિંતનમાં, ' कुर्वन्ति श्रमणीनां न, तेषां सम्यक्त्वमस्ति किम् ? |)
(૪૧) એમજ, ધાર્મિક કુટુંબસ્થાનીય સાધુ-સાધ્વીએના અન્ન-વસ્ત્રાદિની જે શ્રાવક સારસંભાળ ન રાખે તે એનામાં શું સમ્યક્ત્વ ? અર્થાત્ એનામાં સમ્યક્ત્વ રહી શકતું નથી.
' जओ वुत्तं-सुस्सूस धम्मराओ, गुरुदेवाण समाहिए। વેળાવ નિ, સદિત હિંg iાછરા
(ચત૩-સુશ્રુષા ધર્મો , જુવાન. સમાધી - વૈશાકૃ નિયમઃ દિપનિ ) . (૪૨) એટલા માટે તેને કહ્યું છે કે ગુરુદેવની શુશ્રષા (સારવાર) કરવી, ધમ પર અનુરાગ રાખવે, ગુરુઓની સમાધિ વધારવી, ને વેચાવચ્ચ આદિના નિયમ પાળવા, એ સમ્ય દષ્ટિનાં ચિહને છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88