Book Title: Manidhari Jinchandrasuri
Author(s): Agarchand Nahta, Bhanvarlal Nahta
Publisher: Paydhuni Mahavirswami Derasar Trust

View full book text
Previous | Next

Page 71
________________ (૨૨) પૂર્વોક્ત આચાર્યદેવના વચનેમાં આસક્ત એવા સાધુઓ વિહારાદિ પ્રવૃત્તિઓમાં વર્તે છે ને ગુરુની આજ્ઞા વિના ન તે કાંઈ લે છે, કે ન તે કાંઈ છેડે છે. ठाविओ गुरुणा जत्थ, जो अजाईण पालगो। तेण ताओवि अजाओ, पालणिज्जा गुरुत्तओ ॥२३॥ (स्थापितो गुरुणा यत्र, य आर्यादीनां पालकः । તેન તા થાર્થા, ઘાનીયા કુહત્વ(પ્રયત્ન)તઃ ) (૨૩) જ્યાં જ્યાં ગુરુ મહારાજે જેમને જેમને આર્યા આદિના પાલક તરીકે નિયુક્ત કીધા હોય, તેમની ફરજ છે કે તેઓ ગુરુ મહારાજની માફક જ એ આર્યા (સાદવજી)ઓની ખૂબ કાળજીથી રક્ષા કરે. गुरुआणाए वटुंतो, सो अजाहिं पि सायरं। गुरु व्व मन्नणिज्जु त्ति, तदुत्तकरणा सया ॥२४॥ (गुर्वाज्ञायां वर्तमानः, स आर्याभिरपि सादरम् । गुरुरिव माननीय इति, तदुक्तकरणात्सदा ॥) . (ર૪) અને આર્યાએ પણ ગુરુ મહારાજની આજ્ઞા મુજબ વતા પિતાના આ રક્ષક–સાધુની આજ્ઞાઓનું ગુરુની માફકજ બરાબર પાલન કરે, અને તેમને સન્માનની દષ્ટિએ જુએ. - કો વિ રે અTU, વર્ડ સો તવંગ घेत्तव्वं तं तदाणाए, ताहिं समणीहिं नऽन्नहा ॥२५॥ (यदि कोऽपि ददात्यार्याभ्यो, वस्त्रादि स्वजनस्ततः । गृहीतव्यं तत्तदाशया. ताभिः श्रमणीभिर्नान्यथा ॥) (૨૫) કદાચ કેઈસબંધીઓ સાદવીઓને વસ્ત્રાદિ અર્પણ કરે, તે પાલકની આજ્ઞા લઈને જ તે સાધ્વીઓએ તેને સ્વીકાર કર–આજ્ઞા ન હોય તે નહીં જ. , Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88