Book Title: Manidhari Jinchandrasuri
Author(s): Agarchand Nahta, Bhanvarlal Nahta
Publisher: Paydhuni Mahavirswami Derasar Trust

View full book text
Previous | Next

Page 67
________________ (૯) સુત્રોમાં દ્વાદશાંગી અને સંઘને “પ્રવચનના નામથી પણ કહેલ છે, તે પ્રવચનનું આવા ઉપરોક્ત યુગપ્રધાન ગુરુએ ડુંમેશાં મહેલને થંભાની માફક સબળ ટેકારૂપ બની, રક્ષણ કરે છે. - તાજી થતો, તો મur ago વિયા વિજ , Tag ur g ૨૦ . ' ( तदाज्ञायां प्रवर्तन , संघो भण्यते सद्गुणः ।। विकल्पेन विना सम्यक् , प्राप्नुयात्परमं पदम् ॥) (૧૦) આવા યુગપ્રધાન ગુરુની આજ્ઞા ધારનાર સંઘ પણ સદ્દગુણ કહેવાય છે, અને કઈ પણ પ્રકારના સંકલ્પ કે વિકલ્પ વિના તે સમ્યફ પરમપદને પામે છે. जिणदत्ताणमासज्ज, जं कीरइ तयं हिय।.. जो तं विलंघइ मोहा, भवारन्ने भमेई सो ॥ ११ ॥ जिनदत्ताज्ञामासाद्य, यक्रियते तकद्धितम् ।।. यस्तं विलंघयति मोहाद् भवारण्ये भ्रमति सः॥) (૧૧) શ્રી જિન ભગવાનની આપેલ આજ્ઞાને અર્થાત ગ્રંથકારના ગુરુદેવ યુગપ્રધાનાચાર્ય શ્રી જિનદત્તસૂરિની આજ્ઞાને પામી જે કિયા અનુષ્ઠાન કરે છે તે હિતકારી જ નીવડે છે, જ્યારે જે કઈ મેહવશ થઈ શ્રી જિનદત્તાજ્ઞાનું ઉલ્લંઘન કરે છે, તે ભવાટવીમાં રઝળે છે. વહvi સર્વ શ્રા, વિનો ગુણ તણા - तवोकम्मविहाणं चं, सीवणं तुन्नणाइ वि ॥१२॥ નોય કાણ, રાસા નિલે. धारणं पोत्थयाईण, आणाए गुरुंणो सया ॥ १३ ॥ जुम्मे ।। Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88