________________
ખેદ તે એ છે કે આવા ચમત્કારી અને આંજી નાખે તેવા જીવનને શ્રીજિનપાલપાધ્યાયે અત્યંત સંક્ષિપ્તમાં સંકલિત કરેલ છે, ને તેથી સૂરિજીના પ્રતાપી જીવનને આપણને જોઈએ તે ને તેટલો ખ્યાલ આવી મુશ્કેલ થઈ પડે છેછતાંય શ્રીજિનપાલપાધ્યાયના આ સતપ્રયત્નને અભિવંદ્યા વિના તે ચાલે તેમજ નથી, કેમકે આજે આપણી સન્મુખ જે કાંઈ સામગ્રી છે, તે એમની જ કૃપાને આભારી છે. ૩.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com