________________
પ૬
મધુમક્ષિકા.
એકાંત સુખી કે એકાંત દુઃખી છેજ નહિ, એમ મનન કરવાથી હમેશના શુદ્ધ વિચારોમાં અને મનની શાતિમાં બંગાણ પડતું અટકાવી શકાય છે. પૈસાવાળાને પુત્રનું કે સ્ત્રીનું કે કુટુંબનું કે તન અથવા મનની નબળાઇનું અને કંઈ નહિ તે છેવટે કંઈક બનાવટી દુઃખ પણ હશે. મની શાન્તિ સાચવી રાખવાની ખુબી તે જાતે હયા તો એને મળેલા સુખ કેવાં અદેખાઈ કરવા જેવાં થાય ? માણસ જાતથી તજય, શરીરે સડો અને ખાવા પીવાનાં સાધન વિનાને કંગાલ પણું ઉપર કહેલું શાસ્ત્ર બરાબર. ભણેલો હોય તે મનના સંતોષ અને આનંદને ખોરાક આપવાનાં હજારે સાધન મેળવી શકે છે. એ શાસ્ત્ર શીખનારે એમ વિચાર મનમાં કયી કરવો જોઇએ કે આપણું દુઃખે બીજા કરતાં ઓછાં ભયંકર છેદુઃખ એવું નથી કે જેના વિશે ઉડે વિચાર કરતાં આવડે તે તે અમુક સારા હેતુથી જ અપાયેલું છે એમ માલૂમ ન પડે. પિતાનાં દુઃખ વસાવાને સેથી શ્રેષ્ઠ ઉપાય એ છે કે બીજાનાં દુઃખે સંભારવાં. કેટલાક પ્રકારે કહે છે કે દુ:ખી માણસની દીલગીરી, હાસ્યકારક વાતથી ખસેડી શકાયછે; પણ હું ધારું છું કે પોતાનાથી વિશેષતર દુઃખી માણસનું વૃત્તાંત, પોતાનું દુઃખ વસાવાની સમબાણ દવા છે. • એકવાર મને સ્વમ આવ્યું કે પોતાના દુઃખથી . ટાળી લો કે ઈશ્વર પાસે ફર્યાદ કરવા ગયા. ઇશ્વરે તેમને કામીના કકડામાં સંપત્તિ રાખવાની શીખામણ લખી
કલી. પણ ઘણું લોકે તો પોતાના દુઃખમાં એટલા ગરકાવ થયા હતા કે તેઓ કામળીઆને જોઇ શકયાજ નહિ. કેટલાક તેને જેવા છતાં ચિંતાતુર મનના લેઇ એક યિત તે
વાંચી તેને મર્મ સમજી ચાવા ની કેટલાક પિડાએ એ Shree Sudharmaswami Gyanbhandar-Umara, kurnatumaragyanbhandar.com