________________
* મધુમક્ષિકા. - તેની સદાની સમાધિથી શું તે દેહ ત્યાગ કરવા તત્પર ન થાય ? અનુમાનની વાત કરે મૂકી અનુભવની વાત કરવા દે . જુઓ, અમારે અહીં ઈગ્લાંડમાં અમે જોઇએ છીએ કે અતિ દઢ પ્રેમ વશ થયેલી કુમારિકાઓ પરણ્યા અગાઉ પણ, થવાના પતિના મોતથી બીજા સાથે લગ્ન કરવા ના કહે છે અને ચિંતામાં ને ચિંતામાં ડાક વખતમાં કીડા અને ધુળનો સબત કરવા જાય છે. જ્યારે સર -
બર્ટ મેઈન મરણ પામ્યા અને તેની પાછળ તેની સ્ત્રી શોકમાં ને શાકમાં મસ ગઈ તે વખતે વખતે આ બે લીટીઓ લખી: He first deceased, she. for a little tried To live without him, liked it not and died એવા ખંડિત હદય (prolien heartવા ધણીએક દાખલા જ્યારે નજરે જોઈએ છીએ ત્યારે બરાબર સમજાય છે કે, અમાસ કરતાં વધારે નેતાળ, ગંભીર અને પવિત્ર મનના જુના હિન્દુઓમાં, પતિના મોતથી પત્નિ મરણ પામે અગર થાય એ સંભવિત છે. કદાચ એમ હશે કે દિવસે દિલસે જેમ હિન્દુઓનું મહામ્ય ઘટતું ગયું અને પ્રેમની સમજ કમ થતી ગઈ (તથા બ્રાહ્મણે માત્ર ધર્મ ક્રિયા વધારવામાં અને જીંદગીના દરેક સાદાં કામ સાથે પણ ધર્મને ધેમ અને કિયા મુકતા ગયા) અમે જેમ જેમ લગ્ન માત્ર વિશ્વનુરૂ૫ (formal) થતું ગયું, તેમ તેમ એ સતીને રીવાજ ખરા છમસ્થી નહિ, પણ મારા રૂધને અનુસરીને પળાવા લાગ્યું હશે. અને આ જોતાં પરાણે સતા કરવાને રીવાજ સરકારે દૂર કર્યું એ કહાપણ ભરેલું છે. સતી થનારમાં હેલા અસંત મન-મેળાપની શકયતા હવા જનામાં ખશે નહિ; તે પણ એટલું માની શકાય કે સાધારણ સારા મન-મેળાપને લીધે પતિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Burratumaragyanbhandar.com