________________
પત્ર ૭.– જëન ટૌડ તરફથી કાવસજીને. ૬૫
આનંદની નીશાની) પહેરે છે; સ્મશાનમાં દૃષ્ટિ આગળ બળતી ચીતાના ભયંકર અને બોધાયક રાતા પીળા રંગ જોતાં જોતાં હસે છે, (આજુબાજુના લોકોમાં મશ્કરી ઠા ચાલે છે અને આ ભાગ્યશાળી ભાઈની ઉછામણી (સંથી વધારે રકમે માગણું કરનારના લાભમાં ) થાય છે. કુદરતી નિયમ એ છે કે દરેક વસ્તુની ખરી કિસ્મત, તેની ખેટ' પડે ત્યારે જ જણાય. તે અગાઉતે વસ્તુ મળી હોય તે નિરસનકામી ભાસે. વાર્થ સાધવામાં હાયભૂત થવાના કે નીચ પશુતિ તુમ કરવાના હેતુથી વિશેષતર પવિત્ર અને ઉચ્ચતર મનની સંકલન, અતકરણને સંગ, અને અદશ્ય એકયતાની કિસ્મત કાંઈ કાચી ઉમરના કે કમઅલના સ્વજનને સમજાવે એવી, માત્ર કાનને ખુશ કરવા તથા પુત્રને પરીક હસાવશ બિજન્મ કાલાકાલા શબને ઉત્તેજન આપનાર હિન્દુમાતા જેવી કુદરત–મા ગાંડી નથી. એમ છે ત્યારે આ હિન્દુ લોકો કે જેઓ • ઉટે કર્યો કે તે માણસે કર્યા કા ' એ કહેવત સારી રીતે. પીછાને છે, તેઓ પવિત્ર અને સ્વર્ગીય એવા વાલાવિક
મને બ, કૃત્રિમ અને સ્વાર્થી હતથી સંતોષ માને છે એમની પ્રીતિ માત્ર શરીર સાથે છે ભિતર સાથે બીલકુલ નથી. અરપરસના ગુણ તથાસ્વભાવ અને વિચારે ( sentiments)ની માતાથી પ્રગટેલી પ્રીતિ ઉપર અદ્ધિની સરા ચાલતી નથી. તેમાં કાંઈ સંસારનો બામ હેતે નથી.
અસલના હિન્દુઓમાં આ પવિત્ર લાગણીની પૂર્ણ બુઝ હતીઃ “મ-શાવ' એ અસલનું ખાસ લક્ષણ(characteristic હતું. અને એ જ કારણથી તેઓમાં સતીને રીવાજ નિક જમે છે. કારણ કે જેને વિથોણ લડીએક સહન ન થાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, kurnatumaragyanbhandar.com