Book Title: Karmprakruti Tika Bhashantar
Author(s): Chandulal Nanchand Shah
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 11
________________ નમ: બી . जैनाचार्य श्रीमद्बुद्धिसागरेभ्यो नमः પ્રસ્તાવના આ જગતમાં શ્રી સર્વાએ ધમસ્તિકાય-અધમાકાયઅંકાશસ્તિકા-પુતલ-અને જીવ એ પાંચ મૂળ પદાથે દેખ્યા છે. તેમાં જમક-જાવકને સારાશાએક પિ૩ રૂપે એક પદાર્થ છે, એને પુરક તથા નવ એ બે એકેકપિંડરૂપ અનંતઅસંત પદાર્થ છે, અર્થાત્ પુગલ પદાર્થ અનંત છે, અને જીવ પણ અનંત . છે, ત્યાં પુદગલ પદાર્થો દારિકાદિ અનેક પ્રકારના કાા છે, તેમાં એક “કામણવર્ગણ નામના ભેટવાળા પુદગલપિડ જીવના સંબંધમાં આવી જીવના મૂળ સ્વરૂપમાં ઘણે ફેરફાર કરવાના સ્વભાવવાળા છે, માટે કામ વર્ગણ જાતના જે પુગલપિ ડે આત્મપિંડમાં અનિ લેહવેત મળી જઈ આત્માની મૂળ દિશામાં ફેરફાર કરે તે કામ વગણ જાતના પુદ્ગલને (જીવના સંબંધથી) શ્રી સર્વોએ કર્મ તરીકે ઓળખાવેલ છે. એ કામણવર્ગણ જાતના પુદ્ગલપિ ડે પચાતિ- કાયમય કાકાશમાં સર્વત્ર વ્યાપ્ત છે, માટે ગમે તે સ્થળે રહેલ - આત્મા કામણવર્ગણા ગ્રહણું કરી. તેને કર્મ સ્વરૂપ કરી શકે છે. પુનઃ અનેતન્નાનાદિ ગુણવાળે. આત્મા કયા સાધનથી કર્મ ગ્રહણ કરી શકે? એ પ્રશ્નને ઉત્તર એટલેજ છે કે આત્મા સલેશ્યવીર્થ રૂપગ વડે કર્મ ગ્રહણ કરે છે, વળી જે કામણવર્ગણા જીવ ગ્રહણું કરે છે તે ગ્રહણ સમય પહેલાં અન્ય સ્વરૂપે હોય છે, તે ગ્રહણ સમયે જ તે વર્ગણા કર્મ સ્વરૂપે બની જાય છે, એ પ્રમાણે જીવે • ૧ સિદ્ધાન્તોમાં કાળ એ ઔપચારિક પદાર્થ ગણેલ હોવાથી અત્રે કાળને વાસ્તવિક પદાર્થરૂપે ગ્રહણ કર્યો નથી.

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 667