Book Title: Jivsamasprakaran
Author(s): Shilchandrasuri
Publisher: Jain Granth Prakashan Samiti

Previous | Next

Page 19
________________ ૧૮૫-૧૮૮. તિચ્છલોકે સ્પર્શનાધારઃ જંબૂદ્વીપ આદિ દ્વીપ-સમુદ્રોનું સ્વરૂપ. ૧૮૯. અધોલોકે સ્પર્શનાદ્વાર. અધોલોકે જીવો વગેરેને સ્પર્શયોગ્ય ક્ષેત્રનું નિરૂપણ. ૧૯૦-૧૯૧. ઊર્ધ્વલોકે સ્પર્શનીય ક્ષેત્ર. ૧૯૨. ૭ સમુદ્ધાતોનું વિસ્તારથી વર્ણન. (ટિપ્પણીમાં કેવલિસમુદ્ધાત વિશે વિશેષ વિચાર.) ૨૭૦ ૧૯૩. સાત સમુદ્ધાતના સ્વામી. ૨૭૭ ૧૯૪. સાત સમુદ્ધાતનું કાળમાન. ૨૭૮ ૧૯૫-૧૯૯. ૧૪ ગુણસ્થાનોનું સ્પર્શનાક્ષેત્ર, ૪ ગતિ આશ્રયી જીવોનું સ્પર્શના ક્ષેત્ર; જેવદ્રવ્યોનો સ્પર્શનાક્ષેત્ર - વિચાર પૂર્ણ. ૨૭૯ ૨૦૦. અજીવદ્રવ્યોનું સ્પર્શનાક્ષેત્ર; સ્પર્શનાદ્વાર સમાપ્ત. ૨૮૯ ૨૦૧. કાલદ્વારઃ તેના મુખ્ય ૩ પ્રકારો, તેની એક-અનેક જીવ આશ્રયી વક્તવ્યતા. ૨૯૦ ૨૦૨-૨૦૩. નરકગતિમાં જઘન્ય-ઉત્કૃષ્ટ ભવાયુષ્યકાળ-વિચાર. ૨૯૧ ૨૦૪-૨૦૬. દેવગતિમાં જઘન્ય-ઉત્કૃષ્ટ ભવાયુષ્યકાળ-વિચાર. ૨૯૪ ૨૦૭. બા. ૫. એકેન્દ્રિયોનો ઉત્કૃષ્ટ ભવાયુષ્યકાળ. ૩૦૧ ૨૦૮. દીન્દ્રિય-ત્રીન્દ્રિય-ચતુરિન્દ્રિય તથા પંચેન્દ્રિય તિર્યંચ - તથા પંચેન્દ્રિય મનુષ્યનો ઉત્કૃષ્ટ ભવાયુષ્યકાળ. ૩૦૧ ૨૦૯-૨૧૦. તિર્યંચ પંચેન્દ્રિયોના ઉત્કૃષ્ટ ભવાષ્પષ્યકાળનો વિશેષ-વિચાર. ૩૦૨ ૨૧૧. એકેન્દ્રિયાદિનું જઘન્ય આયુ, સાધારણ વનસ્પતિકાય, સર્વે સૂક્ષ્મ એકેન્દ્રિયો, સર્વે અપર્યાપ્તાનું જઘન્ય-ઉત્કૃષ્ટ ભવાયુષ્ય. ૩૦૩ ૨૧૨. બહુ જીવ આશ્રયી ભવાયુષ્યકાળ. ઇતિ ભવાયુષ્યકાળ વિચાર. (ટિપ્પણીમાં વિરહકાળ, સતતકાળનો વિચાર). ૩૦૪ ૨૧૩-૨૧૮. કાયસ્થિતિકાળ વિચારઃ ચારે ગતિના જીવોનો વિવિધ રીતે કાયસ્થિતિ કાળ. (ટિપ્પણીમાં કાયસ્થિતિ વિશે લંબાણથી વિશેષ વિચાર) ૩૦૬ ૨૧૯-૨૨૦. ગુણવિભાગકાળઃ અનેક જીવ આશ્ચયી ગુણસ્થાનોનો કાળ વિચાર. (ટિપ્પણીમાં વિશેષ સ્પષ્ટતા). ૩૨૦ ૨૨૧. એક જીવ આશ્રયી ગુણસ્થાનોનો સતતકાળ. ૩૨૩ ૨૨૨. એક જીવ આશ્રયી મિથ્યાત્વ ગુણસ્થાનના ૩ ભાંગા; સાદિ-સાંત ભાંગાનો જઘન્ય-ઉત્કૃષ્ટ કાળ. ૩૨૪ ૨૨૩, ૪-૫-૧૩ ગુણસ્થાનનો ઉત્કૃષ્ટ સતતકાળ. (ટિપ્પણીમાં વિશેષ વિચારો તથા આઠ વર્ષ પહેલાં દીક્ષા વિશે પણ વિશેષ વિચારણા) ૩૨૬ ૨૨૪. પૂર્વોક્ત ૩ ગુણસ્થાનનો જઘન્ય સતતકાળ તથા ક્ષપક, ક્ષીણમોહી, અયોગીનો એક જીવ આશ્રયી જઘન્ય-ઉત્કૃષ્ટ સતત કાળ. ૩૨૮ ૨૨૫. ૬-૭ ગુણસ્થાનનો એક જીવ આશ્રયી, ઉપશામક, ઉપશાન્ત (કુલ ૪ ગુણસ્થાન)નો એક-અનેક જીવ આશ્રયી જઘન્ય-ઉત્કૃષ્ટ સતત કાળ. (ટિપ્પણીમાં ગ્રન્થાન્તર-કથિત મતાન્તર-વિચાર). ૩૩૦ ૨૨૬-૨૨૮, ૪ ગતિ આશ્રયી ગુણસ્થાનોનું કાળમાન. (ટિપ્પણીમાં ઠેર ઠેર વિશેષ વિચારણા) ૩૩૨ Jain Education International For Privat & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 ... 496