________________
૧૦
વગર આજ્ઞાએ મુડી પાડવાથી સચેતની ચેરીટ ગણાય. જો તેના ઘરવાળા આજ્ઞા આપતા હાય તાપણુ દીક્ષા લેવાવાલાને નવતત્વનું જાણપણું, પ્રતિક્રમણ વગેરેનું જ્ઞાન તા એછમાં આ જોઇએ જ. જેથી તે જીવ અજીવને ઓળખી શકે જીવ, અજીવને એળખ્યા વિના સચમની ઓળખ નથી. શાખ, સૂત્ર દશવકાલિક, અધ્યયન ૪ ગાથા ૧૨ નો નીચેવિન યાબર, अ जीवेवि नयाणइ, जीवाजीवो अयाणतो, कहंसो નાહી ય સંગમ, ॥૨૨॥ માટે જીવાદિક નવત-ત્ત્વના જાણપણા વગર દીક્ષા આપે તે ભગવાનની આજ્ઞાની ચારી કહેવાય.
'''
ิ
ખાસ
પેાતાને
વળી દીક્ષા લેવાવાળા વૈરાગ્ય ભાવથી દીક્ષા લે છે. કે કેમ એ બાબતની દીક્ષા આપવાવાળાએ તપાસ કરવી, કારણ કે ભૂખે મરતા અથવા કરજ એટલે દેવુ... પતાવવાને અર્થે લેતે, તે કાંઇ. દીક્ષા પાળી શકે નહિ, તેથી આવા માણસે દીક્ષાને માટે અપેાગ્ય કહેવાય અને અચેાગ્યને દ્વીક્ષા આપવાથી દીક્ષા આપનારને ચામાસી દંડ આવે. શાખ સૂત્ર નિસીત ઉદ્દેશે. ૧૧.
તેથી વૈરાગ્યની પરીક્ષા કર્યાં વગર દીક્ષા આપે તે થાય વળી તે પ્રભુની આજ્ઞાની ચારી કરનાર
M
શાસ્ત્ર અનુસારે દંડને પાત્ર
મા ભગ કરનાર એટલે