________________
૧૭
ધારી સાધુ મહારાજને ટપાલ વહેવાર કરે
ક૯પે નહિ. પ્રશ્ન-હિરણ્ય અને સુવર્ણ, (પરિગ્રહ)ના ત્યાગ
થયા પછી છાપાં, ચોપડી કે હેન્ડબીલ છપાવવા સારૂ કે પુસ્તક ભંડાર માટે એકઠાં કરવા સારૂ સાધુ ઉપદેશ દ્વારા રૂપિયા પૈસા એકઠા કરી કરાવી શકે
કે નહિ? ઉત્તર–સાધુને કઈ પણ બાબત સારૂ પરિગ્રહ
ભેગે કરાવવાને આદેશ, ઉપદેશ આપવાનું કપે નહિ. પછી છાપાં, ચોપડી કે હેન્ડબીલ ગમે તે બાબત હેય. છપાવવા સારૂ પરિગ્રહ ભેગો કરાવવાની બાબત તે દૂર રહી પણ સુ.સાધુને પોતાના પાંચ મહાવ્રતને હિસાબે તે છપાવવાને આદેશ ઉપદેશ પણ આપ કપે નહિ. એટલું જ નહિ પરંતુ પ્રફ સુધારવા જેવું પણ કામ કપે નહિ. તેમ છતાં જે કઈ સાધુ નામ ધરાવી તે
કરે તે તેનાં લીધેલાં પાંચ મહાવ્રતને ભંગ થાય. ડાહ્યા હોય તે હૃદયથી વિચારી જે.
(૩) ધન ધનપરિગ્રહ એટલે બીજું ધન તે સાયું પાસે શું હેય? વસ્ત્ર, પુસ્તક, પાતરાં વગેરે સાધુ જે મર્યાદા ઉપરાંત રાખે તે ધન પરિગ્રહનું પાપ