Book Title: Jain Panch Mahavrat
Author(s): Jain Shwetambar Terapanthi Sabha
Publisher: Jain Shwetambar Terapanthi Sabha

View full book text
Previous | Next

Page 50
________________ બનાવેલી વસ્તુમાંથી યથાશકિત સંતેષ કરી ધ્યાનપૂર્વક વહેરાવવું અથવા આપવું તેમજ યાચવાવાળા સાધુએ વહેતાં દરેક વખતે પૂછી સારી રીતે કરી લેવું. આનું નામ એષણા સમિતિ છે. પ્રશ્ન –કઈ ગામમાં શ્રાવકના બે ત્રણજ ઘર હોય ત્યાં દસ વીસ સાધુ વિહાર કરતાં કરતા આવ્યા તે અવસરે આધાકર્મી આહાર પાણી વહેરવાં અથવા ભેગવવાં કે નહિ? ઉત્તર–પ્રથમ તે આવવાવાળા સાધુએ પહેલાંથી તપાસ કરી વિચારીને આવવું જોઈએ. ગામમાં કપતી ગોચરીનાં ઘર ડાં હોય તે બબ્બે ત્રણ ત્રણના સાથે કરી જુદા જુદા દિવસે આવવું પણ બધાંએ એકી સાથે આવવું નહિ. ધારે કે કોઈ કારણને લીધે આવવાનું થયું તે તે ગામવાળા ગ્રહસ્થાને પહેલાંથી જણાવી દેવું કે સાધુઓ માટે વધારે કાંઈ પણ બનાવવું નહિ કારણકે અમારે માટે બનાવેલી વસ્તુ વહેરવાના કે ભેગવવાના અને પચ્ચખાણ છે છતાં જે તમે બનાવશે તે તમારા ઘરને માલ ગુમાવીને દુર્ગતિના અધિકારી થશે. આ મુજબના અશુદ્ધ આહાર વિહરાવવાનાં માઠાં ફળ પ્રથમ પ્રરૂપવાં એમ કહેવાથી કેઈ શ્રાવક

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152