Book Title: Jain Panch Mahavrat
Author(s): Jain Shwetambar Terapanthi Sabha
Publisher: Jain Shwetambar Terapanthi Sabha

View full book text
Previous | Next

Page 146
________________ ૧૪૧ જેને કુગુરથી રાગ અતી ઘણે, વળી શુદ્ધ સાધુથી અત્યંત દ્વેષ રે બંને બાજુ દેવાળું તેહને, તે તે ડખ્યા છે વીશેષ રે એ. પપા: કરડે દૂક લાગે કુગુરૂ તણો, તેથી કરે તેની પક્ષ પાત રે તેની લીધી ટેક છોડે નહીં, તેના ઘટમાં મેટે મીથ્યાત રે એ પધા સંવત અઢારને તેત્રીશમાં, અષાઢ વદ નવમી શ્રાવક નરક ગામી છે નવકડા, જેડી રીયા ગામ મઝાર રે એ પછા. કુપાત્ર ત્થા અપાત્રને પરિવાર વર્ષ ૧૧ અંક ૨૨-૨૩ શં. ૧૯૯૬ ફાગણ સુદ. ૧૨ ગુરૂવાર તા. ૨૧=૩-૧૯૪૦ પ્રવચનકાર શ્રીમદ વિજય રામચંદ્રસુરીશ્વરજી મહારાજ. મક્ષ ફલક દાન માટે કુપાત્ર તથા અપાત્રને પરિહાર કરવાને છે.

Loading...

Page Navigation
1 ... 144 145 146 147 148 149 150 151 152