________________
૧૪૪
પત્ર વે કુપાત્ર એક, માત્રને ન કરે તારે ખેત્ર અરૂ ઊખર, સે અંતર બતાતહે તુલશી ભણંત અંત, તંત કે વિચારે એસે સેહી ઈણકાળ પ્રભુ, તેરાપંથ પાનહ૪
શ્લેકનું આશરે બનાવેલું ગુજરાતી લેકને બહેકાવવા માટે, વાત કહે બનાવી એમ તેરાપંથી દાન દયા, મુળથી ઉખાડે એમ ગાયને વાડે જે હોય, તેમાં આગ લગાવે કે તેને જઈ ખેલે કે, તેમાં મનાઈ પિકાર દઈ ભુખ તરસ્યા દુઃખી દીન, તેને દાન આપે જે કઈ તે તેને નહિ આપે કેઈ, એવી અંતરાય નાંખ દીધું તુલશી ભણંત તેરાપંથની, તેને પુરી સમજ નહી જેથી આવે બેટી પેટી, લોકોમાં ગપ માર દીઠ ૧ આવી ખેતી વાતે સુણી, પક્ષપાત મત આણે કઈ કરે છે આવી ખોટી વાતે, જેની બુદ્ધી બગડ ગઈ આવી ખોટી વાત સાંભળી, ડાહ્યા વિચારી જુઓ સાચ જુઠને નણર્ય કરે, બેટી ખેંચા તાણનાં નહિ પડે લેકેમાં કહેવત છે એમ, ગાડર એક બોલે મેં જેમ ભડકી બીજા કરે એમ, સમજુઓ નહી કરે તેમ તુળશી કહે છે એમ, સમજાવે હવે કોને કોને આતે આખા ૯ોમાં, કુવે ભાંગ પડી ગઈ ૨૦ ભીક્ષા લેવા ગૃહસ્થ વરે, જાતે સાધુ જાય છે