________________
કહ્યાણ થતાં તને હક, બાપદાદા કે બીજા કેની પાછળ હોઈ શકે નહિ. જેમ કહ્યું
છે કે “કરણ આપે આપની કેણ બેટા કેશુ બાપ” માટે ધર્મોપદેશ લેવા સારૂ શાસ્ત્રોના ફરમાન મુજબ પાળવાવાળા નિગ્રંથ સાધુને ધર્મ ગુરૂ માનવામાં વડીલ અથવા ન્યાત જાત કેઈની અડચણ, કે. અટકાયત આત્મ હિતૈષી પુરૂષને કબૂલ હેય નહિ જ કારણ કે પેલાની અટકાયત કબુલ કરી, શરમ, વા અંતરાય, રાખવામાં આવે, તે પિતાના આત્માનું, ભવનું હિત બગડે.
વિવેક અને વિચારી જો જે. પ્રકા–ઉપરોકત નિગ્રંથ ગુરૂની વ્યાખ્યા લખવાને
અને બહાર પાડવાનું ધ્યેય અથવા હેતુ શું
હશે! ઉત્તર–આ વ્યાખ્યા લખવાને અને બહાર
પાડવાનું ધ્યેય ફકત એ જ છે કે ભવિ પુરૂષ નિગ્રંથ ગુરૂનાં લક્ષણે સારી રીતે સમજી શકે, તે સિવાય કેઈની નિંદા કે કોઈને હલકા પાડવાનું ધ્યેય નથી તે વાંચક પુરૂષને આ આ આ લેખ ધ્યાનપૂર્વક વાંચવાથી આપે આપ જણાઈ આવશે.
અતિ શુભમ. *