Book Title: Jain Panch Mahavrat
Author(s): Jain Shwetambar Terapanthi Sabha
Publisher: Jain Shwetambar Terapanthi Sabha

View full book text
Previous | Next

Page 135
________________ ૧૩૦ તેમ કુગુરૂ રેણદેવી સરખા, શંકા સાધુની ધોલેરા તે પોતાનાં કૃતવ્ય ઢાંકવા, શુદ્ધ સાધુ પાશે જતાં વારે રે છે એ ૩૪ પણ બુદ્ધિવંતે પુછી નિર્ણય કર્યો, ત્યારે જાણી લીધા તેને મેટા રે જ્ઞાન કીયામાં બેટ ઘણું, જાણે પાણી * તણા પરપોટારે છે એ રૂપા તે રેણદેવી સામે જોઈને, જીનરીખ થયે ખુવારે તેમ કુગુરૂની પ્રતીતથી, દુગતી જશે મનુષ્ય ભવ હારે રે છે એ પાયા રેણાદેવીના કપટથી ઘણે, કુગુરૂને કપટ છે ભારી રે પિતે ડુબે બીજાને ડુબવે, કઈ થઇ જાય અનંત સંસારી છે કે એ ૩ણા વેષ પહેરી સાધુ તણે, ખાધા લોકેના માલે રે જપ તપ કીરીયા વગરના સાધુ, બની રહ્યા - કુદા લાલ રે છે એ ૩૮ એમ સાંભલ નર નારીઓ, છેડી દે કુગુરૂ સતાબોરે. સુધ સાધુની સેવા કરે, જે રાખવા ચાહે ઈજજતને આબેરે છે એ કલા સંવત અઢારસે ને ત્રેત્રીશ, જેઠ સુદ પુનમ - શુકર વારો રે કહી છે કુરાની નવકડી, રીયા ગામ મઝારે રે I

Loading...

Page Navigation
1 ... 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152