Book Title: Jain Panch Mahavrat
Author(s): Jain Shwetambar Terapanthi Sabha
Publisher: Jain Shwetambar Terapanthi Sabha

View full book text
Previous | Next

Page 137
________________ ૧૩૨ હાલ (૨ જીવ મેહુ અનુકપા ન આણીએ) નવ નવ આંકના કુશુરૂ નવકરા, તે તે જ નરક મારી રે તેના શ્રાવક શ્રાવીકા તણા, સાંભલા વીસ્તારા હૈ એહુવા શ્રાવક જાણા નવકડા પહેલા તે મારગ ભુલ્યા માક્ષના, ગુરૂ માટે હણે છે જીવ રૂ. વળી ધમ જાણે હીંસા કીધા, તેને દીધી નરકની નીવરે ! એ॰ રાષ્ટ પડતા જાણે થાનક અપાશરે ગુરૂ તણે, તેની જઇ કરે સભાલ ૨ લીલાતરી ઉખેડ ઉપર નાંખે માંટીને, કરે અનંત જીવાના ખગાલરે ! એ ગા પીલી પાણી તણા જીવ મારીને, દડે લીપે થાનક અપાશરા જાયરે તે પણ કુશુરૂ માટે નીશકી, એ તે માર રહ્યા જીવ કાયરે ! એ ૫૪ાા કાઈ કરાવે થાનક અપાશરા મુળથી, પાયાથી નવી જગ્યા ચણાયરે વળી જીવ વીણાશે વિધીયે, તે કહ્યા કર્યાં લગ જાયરે !! એ ગાયા. ગામ ગામથી પૃથ્વી મગાવતા, કુવે કુવેથી પાણી મગાયરે

Loading...

Page Navigation
1 ... 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152