________________
૧૩૧:
.
૧ જુના, વીર શાશન તા. ૧લી ડિસેમ્બર ૧૯૯, પાન–૧૪૩ લખનાર શ્રી પહ્મવિજયજી મહારાજ ફરમાવે છે કે
ખાવત પીવત માત્ર જે માને • તે સરદાર સહુ જટમાં અર્થાત ખાવા પીવામાં જે મેક્ષ માને તે મુખઓમાં સરદાર છે. વધુ માટે જુવે જૈન સાધુ ચેપડી.
- નવકડા દુઃખમ આરે પાંચમે, શ્રાવક શ્રાવકા નામ ધરાય ગુણ વગર ખાલી ઠીકરા. પડશે નરકમાં જાય છે? તે પણ અણચારી કુગુરૂ તણી, સેવા કરે દીનરાત તે જુઠા ને સાચા કરવા ભણી, બેટી કરે પક્ષપાત રા તે જન્માંધળાં ને મુલ સુઝે નહી, નગમે ન્યાય
મારગની વાત : પાખંડ મતમાં રામી રહ્યા, ઘટ માંડે ઘેર
| મીથ્યાત ૩ -જેયા ને અણજોયા કહે, ઝુહુ બોલતા ન આણે શંક આળ દેવામાં આળશ નહીં, તેના બેલીમા છે વંક આવા એહવા શ્રાવક જણે નરકમાં, તેના લક્ષણ
ચારિત્ર અનેક છે ? તે છેડા એક પ્રગટ કર, તે સાંભળે રાખી વિવેક