Book Title: Jain Panch Mahavrat
Author(s): Jain Shwetambar Terapanthi Sabha
Publisher: Jain Shwetambar Terapanthi Sabha

View full book text
Previous | Next

Page 131
________________ ૧૨ -નવાણું કરડ લાખ નવાણું, વળી નવાણુ હઝારે રે નવસો નવાણ ઉપરે, શ્રાવકા જશે નરક મઝારે રે . . . . એ દા આચારજ સાધુ સાધવી, પદવીધર કહેવાય મોટા રે તે નરકે જશે આ વૈષમાં, તેના લક્ષણ ઘણું છે બેટા ? જે છે એ છા તે ભ્રષ્ટ થયાં આચારથી, વળી શ્રદ્ધામાં મુળ . . . . . મીથ્યાત્વીરે પહેરે વેશ સાધુતો, પણ છે ચણાના છેતરાના , " સાથી રે એ ખાઈ પી દીવસે સુખે સુઈ રહે, વળી શરીરમાં ર બન્યા છે ઝાડા રે ગોચરી વિહાર કરે ત્યારે, જાણે રાજ્યના કુંદતા . ઘડા દેડયા રે એ લા તે તે ફરતા વચન બોલે ઘણા, વળી કુદકપટમાં રાચે રે ચર્ચા કરે તે અવસરે, જાણે નાગાઉઘાડા નાચે રે | | એ. ૧ ન્યાય નિર્ણય કર્યા વિના, કરી રહતા ફેલ દીતુરા રે જે સુત્રની ચર્ચા કરે છે, દગલે દગલે પડ જાય 0 , 1 કુરારે છે એ ૧ કુડકપટ કરે મત રાખવા, તે તે પેટ ભરાઈ કારે આચારમાં ઢલા ઘણા, તે પણ નિલજ મુળન લાજે કરે છે એવા ૧૨

Loading...

Page Navigation
1 ... 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152