________________
' લગાવી ચારિત્ર વિરોધ થઈ હતી. શાખ-સૂત્ર
જ્ઞાતાસુતસ્કંધ ૨. (8). વળી ગર્ગાચાર્યના શિષ્ય બલીહાર ગધા જેમ
અવનીત થયા. શાખ–ઉત્તરાધ્યન, અધ્યન ૨૭ () અરિષ્ટ નેમનાથ ભગવાનના વખતમાં શેલકરાજ
રૂષિ શિથિલાચારી થયા. જ્ઞાતા સૂત્ર અધ્યન પ. (૫) ભગવાન મહાવીર સ્વામીની હયાતીમાં જ માલી * શાળા વગેરેએ શિથિલાચારી બની અનેક શા - વિરૂદ્ધ પ્રરૂપણા કરી હતી. શાખ-સૂત્ર ભગવતી શ. ૧૫ ઈત્યાદિક ચોથા આરાના ઘણુ દાખલા છે.
આ બાબતમાં વિચાર કરવાથી જણાઈ આવે છે કે પાંચમા આરાને દેશ કાંઈ નથી, દેય તે નહિ પાળવા વાળાને છે. જે પાંચમા આરાને જ દેષ હોય તે એવી માન્યતાવાળાના હિસાબે ચેથા આરામાં પેવે કહ્યા તેવા શિથિલાચારી નહિ હેવા જોઈએ. તે વખતે બધા શુદ્ધ સાધુ હેવા જોઈએ અને જે એમજ હત તે કહી શકાત કે અગાઉ જ્યારે શુદ્ધ સાધુપણું પળાતું હતું ત્યારે બધા શુદ્ધ સાધુ હતા પણ આજે અદ્ધ સાધુપણું પળાય નહિ એટલે બધા શિથિલાચારી થયા અને થાય છે, પણ ખરી વાત તે એ છે કે ચેથા આમાં શુદ્ધ ચારિત્ર નહિ જ મળ્યું તેમ હાલના ખંચમા આરામાં પણ કેટલાએક નહિ પાળવાવાળા વથી જ પાળતા અને પાળવાવાળા છે તે તે તે વખ--