________________
તા. ૨૬-૨-૧૯૮૮ એવો અર્થ થાય છે, તેમ ઉપધાન શબ્દના બીજા અર્થો પણું પણુ ગણ્ય છે. આ રીતે તપની ગણુના નવકારસી આ તપ થાય છે, પણ અત્રે તેના વર્ણનનું પ્રજન નથી.
દ્વારા પણ થાય છે, પણ તે રીતિ હાલ પ્રચલિત નથી. અહીં ઉપધાનથી થતા લાભ
ખાસ કરીને ઉપવાસ ઉપરાંત આયંબિલ, નિવી ને પરિમુડૂઠ ઉપધાન વહન કરવાથી અનેક પ્રકારના લાભ થાય છે.
સંબંધી તપને સંબંધ હોવાથી, તેનું પ્રમાણ ધ્યાનમાં રાખવાનું પ્રથમ શ્રી જિન દેવની આજ્ઞાનું પાલન થાય છે. વળી,
છે અને તે રીતે તપ પૂર્ણ કરવાનો છે. આ સમગ્ર તપ અહે
રાત્રિને પૌષધ કરવા પૂર્વક કરવાનો હોય છે. તપશ્ચર્યા વડે કર્મોનું શોષણ થાય છે. અસારભૂત શરીરમાંથી સાર ગ્રહણ થાય છે. શ્રુત જ્ઞાનની અપૂર્વ ભક્તિ થાય છે. દરરાજને
' એકી સાથે છએ ઉપધાન કરવાં હોય તો કરી શકે છે, પિસહ કરવાનો હોવાથી મુનિપશુની તુલના થાય છે. ચારિત્ર
પણ એમાં ઘણાં દિવસે જાય અને સૌને એટલી અનુ તા ન મોહનીય કર્મના યોપશમના યોગે મુનિપણું પ્રાપ્ત થાય તે
હેય, એ હેતુથી શ્રી ઉપધાન તપ ત્રણ વિભાગમાં કરવામાં તેના પાલનમાં સરળતા થઈ જાય છે. ઇન્દ્રિયનિરાધ થાય છે.
આવે છે. કષાયને સંવર થાય છે. આ દિવસ સંવરની અને નિર્જરાની ક્રિયામાં જ નિર્ગ છે. દેવવંદનાદિ વડે દેવભક્તિ અને ગુરુવંદ- પ્રથમ વિભાગ ૪૭ દિવસને, બીજો વિભાગ ૩૫ વસને નાદિ વડે ગુરુભકિ થાય છે. ઈત્યાદિ અનેક લાભ તેથી પ્રાપ્ત
અને ત્રીજો વિભાગ ૨૮ દિવસ છે, એટલે પ્રથમ વિભાગમાં થાય છે. મનુષ્યજીવનમાં અને શ્રાવકપણુમાં કરી શકાય એવી
પહેલું ઉપધાન ( દિવસ ૧૮ ), બીજું ઉપધાન ( દિવસ ૧૮ ), ધમકરપ્સીમાં આ પણ એક ઉરચ દશાને પમાડનારી કરણી છે..
ચોથું ઉપધાન ( દિવસ ૪) અને છટકુ ઉપધાન (દિવસ) - તેના અધિકારી થવું એ પૂરા ભાગ્યોદયની નિશાની છે.
એમ ચાર ઉપધાન ભેગા કરવામાં આવે છે. ઉપર્યુક્ત ચાર ઉપ
ધાનમાં ૪૭ દિવસનું પ્રમાણ થાય છે. એ સાથે વહેચવા આવે ઉપધાનના છ વિભાગ :
છે અને તેના અંતે માળા પહેરાવવામાં આવે છે. બીજા વિભાગમાં ઉપધાન, ચૈત્યવંદન- દેવવંદનમાં અથવા પ્રતિક્રમણમાં ૩૫ દિવસનું ત્રીજુ ઉપધાન કરાવાય છે અને ત્રીજા વિભાગમાં આવતાં સૂત્રોનાં વહન કરાય છે. તેના મુખ્ય વિભાગ ૬ છે અને
૨૮ દિવસનું પાંચમું ઉપધાન કરાવાય છે. તે નીચે મુજબના છે -
ખા પ્રમાણે તાપવિધિ સાંપ્રતકાલે તપાગચ્છની પ્રવૃત્તિ પ્રમાણે પહેલું ઉપધાન-પંચ મંગલ મહાશ્રુતસ્કંધ(શ્રી નવકાર મહામંત્ર)નું
લખેલ છે. તે ઉત્સગ માગ સમજો. અસમર્થને માટે તે સહેલા-- બીજુ તિક્રમણ શ્રુતસ્કંધ (ઈરિયાવહી, તસઉત્તરી)નું
ઉપાય વડે પણ તપની પૂર્તિ કરવી કહી છે, કેમ કે ક્રિયાનું બીજું કે “કિસ્તવાધ્યયન (નમુત્થણું).............નું.
વિચિત્રપણું છે. કહ્યું છે કેચેથું , ત્યસ્તવાધ્યયન ( અરિહન્તચેઈયાણું, અન્નત્થ
સસિએણું)નું અહો હવિજયાલ, બુરો વા તરુણિએવિ હું અત્તો છે પાંચમુ , મસ્તવાધ્યયન (લોગસ્સ)..............નું.
તે ઉવહાણ૫માણુ, પુરિજજ નિયત્તિએ ૧ છે છઠઠું , યુ સ્તવ-સિહસ્તવાધ્યયન (પુફખરવરદીવડ અને
અર્થ :- જે ઉપધાન વહન કરનાર બાળક હે, વૃદ્ધ સિદ્ધાણું બુઠ્ઠાણું વેચાવચગરાણું)નું.
હોય અથવા તરુણ હોય છતાં પણ અશકત હોય તે પધાન ઉપર્યુક્ત { } વિભાગે ઉપધાન વહન કરવાના દિવસે તપનું પ્રમાણુ પિતાની શક્તિ અનુસાર પૂર્ણ કરવું પડ્યુલ આ અનુક્રમે ૧૮–૧૮-૩૫-૪-૨૮-૭ એ પ્રમાણે કુલ ૧૧૦ દિવસ વિધિ પ્રચલિત નથી. થાય છે. છએ ઉપ વાનમાં તપ અનુક્રમે ૧૨-૧૨-૧૯તા-રા૧૫ા- ઉપવાસ પ્રમાણું કરવાનું છે. તપનું કુલ પ્રમાણુ ૬૭
વાચનાને ઉપધાનને અનુસાર ક્રમ : ઉપવાસનું થાય છે
છ ઉપધાને પૈ'ની કન્યા ઉપધાનમાં કેટલા તપે ક સૂત્રની તિવિહાર કે ચઉવિહાર ઉપવાસ ગણાય છે. તેમ જ બે | કેટલામી વાચના આપવામાં આવે છે, તે નીચેના કોઠામાં જણાવ્યું આયંબિલે એક ઉપવાસ, ત્રણ નિવીએ એક ઉપવાસ, ચાર છે. આ વાચન માત્ર સૂત્રની નથી અપાતી પણ અર્થ સાથે એકાસણે એક ઉપ પાસ અને આઠ પુરિમુઢે એક ઉપવાસ એમ | અપાય છે.
ઉપધાન એટલે જ્ઞાનની સાધના, ધ્યાનને અભ્યાસ અને તપ–જપની આરાધના. આ સમ્યફ સાપ્ત
અને આરાધનાને અમારી ત્રિવિધે વંદના.
શેઠશ્રી સુમનલાલ મગનલાલ શાહ ૪૦૮, શુભસંદેશ સેસાયટી, ૧૬, હંસરાજલેન, ભાયખલા, મુંબઈ-૨૭