________________
भ्वादयः आत्मनेपदिनः ।
સ્માદ્ધિમાં ગુરુ નામિ હોય તેવા શ્રૃજી અને ર સિવાયનાં ધાતુથી પરમાં રહેલા પરાક્ષાનાં સ્થાને આમ થાય છે અને શામ્ અન્તથી પર તરત , कृभू ने अस् धातुनां અને ત્રણ રૂપા જોડાય છે.
અનુ શબ્દ વિપર્યાસ અને વ્યવહિતની નિવૃત્તિ માટે છે..
एध + अ म् + बभूव एधबभूव.
એ રીતે સિદ્ધ કરવા
અનુ મુકચેા એટલે પછી જ મૂ અને ગમ નાં રૂપા कृ જોડાશે પણ તે પહેલાં જોડાઇ શકશે નહી.
॥ ११६ ॥ आमः कृगः ३।३/७५ || आमः परादनुप्रयुक्तात् कृग आम एव प्राग् यो धातुस्त स्मादव कर्तर्यात्मनेपदं स्यात् । स चेदात्मनेपदार्हस्तस्मात् तत्प्रयोज्यमन्यथा परस्मैपदमिति । एधांचक्रे । एधामास ६ । एधिषीष्ट एधिषीयास्ताम् एधिषीरनू । एधिषीष्ठाः एधिषीया - स्थाम् एधिषीध्वम् एधिषीय एधिपीवहि एधिषीमहि ७ । एविता एधितारौ एधितारः । एधितासे एधितासाथे एधिताध्वे । एधिताहे एधितास्वहे एधितास्महे ८ । एधिष्यते एधिष्येते एधिष्यन्ते | एधिष्य से एधिष्येथे एधिष्यध्वे । एधिष्ये