________________
हैमलघुप्रक्रियाव्याकरणे पदम् । तिष्ठते कन्या छात्रेभ्यः । त्वयि तिष्ठते विवादः । प्रतिज्ञायामप्येवम् । नित्यं शब्दमातिष्ठते । (संविप्रावात् ) संतिष्ठते इत्यादि। .
શીલ્લા અને ધ્યેય અર્થમાં રહેલા થા ધાતુથી કર્તામાં આત્મપદી થાય છે. શીણા – આત્મપ્રકાશ.
ર – સભ્ય અર્થમાં છે. કન્યા વિદ્યાથીઓમાંથી ઉભી થાય છે. ક્ષીણા અર્થ છે માટે
ય – તારે વિષે વિવાદ વતે છે. પ્રતિજ્ઞા અર્થમાં પણ થઈ શકે. શબ્દને નિત્ય તરીકે સ્વીકારે છે.
॥१३९॥ उपात्स्थः ३।३।८३॥ कर्मण्यसति तथा। योगे उपतिष्ठते । सकर्मणस्तु नृपमुषतिष्ठति ।
૩૪ ઉપસર્ગથી પરમાં રહેલા સ્થા ધાતુથી કમ ન હેતે છતે કર્તામાં આત્માને પદી થાય છે.
આ સૂત્ર થી ઉભું થાય છે. . "કેમ હોય તે રાજાની પાસે જાય છે પરૌપદી થાય