________________
ખાણુ કિમચંદ્રનુ સક્ષિપ્ત નૃત્તાન્ત
""
સબંધમાં ફ્રેન્ડ એક્ ઇન્ડિયા'એ જરાએ સકાચ સિવાય લખ્યું કે—“ મારેલ સાહેબના પેાલીસે રક્ષા નિહ કરી; તેથી તેને આત્મરક્ષણ કરવાની કરજ પડી, કેટલાક વખત પછી તેને પણ એ વિચાર ખદલવા પડયા હતા. કાગળપત્રોથી આ વિષયમાં જે કંઇ માલમ પડયું છે તે નીચે લખીએ છીએ.
૨૬ મી નવેમ્બર સન ૧૮૬૧ માં માશુસાથી ભરેલી કેટલીક હાડીઓ ખડખાલી ગામના કિનારાની આસપાસમાં ગાઠવાઇ ગઇ. તે વખતે તદ્દન સવાર પણ નહેાતું થયું. ઝાંખુ (ખુ અંધારૂં હતુ. હાડીના માણસોએ છાનામાના જતે ગામને ઘેરી લીધું. તે માણુસા લગભગ ત્રણુસા હતા. કાઇના હાથમાં લઇ, કોઈના હાચમાં મલમ અને કાના હાથમાં બંદુક હતી. તે બધા મારેલ સાહેબના માસા હતા. ડેલી સાહેબ તેમના નેતા તથા જમીનદારીના સુપરિન્ટેન્ડન્ટ હતી; તેથી જમીનદારીના તિનું રક્ષણ કરવા માટે આ પ્રમાણે લડવાળાઓને લઇને પ્રજાના ખળવે સમાવવા આવ્યા હતા !
ખડખાદીની પ્રજા બહુજ બદમાસ છે ! તે વધારાનું મહેસુલ ભરવા નથી ઇચ્છતી ! ગળીની ખેતી કરવામાં પણ તેને અણુમમા છે, તેથી તેને શિક્ષા કરવાની જરૂર પડી; પણ મારેલ સહેજમાં તેમને દબાવી શકયા નહિ.પ્રજાની સંખ્યા વધારે હતી. તેમનામાં ઐકય પણ ખૂબ હતુ. અંતે સહેબે તે લોકોને સખ્ત શિક્ષા કરવા માટે હેલી સહેબની સરદારી નીચે ૧૨ હાડીએમાં ઉપર જણાવ્યું તેમ ૩૨૦ લધારીઓને મેકિયા હતા.
બંકિમચંદ્ર અને પોલીસે પહેલેથીજ સાંભળ્યું હતું કે ડેલી સાહેબ એક ગા કરવાના પ્રયત્ન કરી રહ્યા છે; પણ દંગા કયાં થશે તે કાઇ જાણતું નહતું. સાહેબેની હીલચાલ જોઇને સ*લીઆ ગામપર હુમલા થશે એમ લાગ્યું, એટલે પાલિસ ત્યાં જઇ પહેાંચી, પણ સાહેબે તે રાત્રે છુપાઇને બડખાલી જતા રહ્યા હતા.
સવારે ખડખાલી ઉપર હુમલા થયા ત્યારે ગામના લાકા ઉઠી ગયા હતા. તેઓ પશુ લડ વગેરે હથિયાર લઇને ‘મારા મારા' કરતા દાઢયા. ગામ બહાર આવ્યા પછી તેમને માલમ પડયું કે આ વખતે સાહેબના માણસે બહુ છે. ગામવાળાઓનુ હૃદય ધડકવા લાગ્યું. તે બહુ ભયભીત થયા પણ તેમનામાંથી કાઈ પણુ પાછે તે ઈંજ નહિ રહીમ ઉલ્લા નામના એ ગામના એક ખળવાન પઠાણુ લાડી લખતે આગળ વધ્યા. તેની લાડીથી કેટલાય હથિયારબંધ સિપાઈ ધરતીપર ઢળી પડયા. છેવટે હેલી સાહેબે તેનાપર બ દુક્રના ખાર કર્યા તે રહીમ દાખલ થઇને નીચે પડયા.
રહીમ એક હિ ંમતવાળા માણુસ હતા. તે ધાયલ થવા છતાં પણ ત્યાંથી ચાલીને તેને ઘેર ગયા. ઘરના આંગણામાં બેસીને તે પેાતાના ધા જોવા લાગ્યા અને તેને પાટા ખાંધવા લાગ્યા. ઘરની ભીંતા નાતી હતી, ચારે બાજુએ ઝાડ હતાં. રહીમ જે વખતે ખેડા એઠા પાટા ખાંધતા હતા તેજ વખતે ખીજી એક ગોળી આવીને તેની છાતીમાં લાગી ! રહીમ તેજ વખતે મરી ગયા. મુકમામાં સાક્ષીઓએ કહ્યું હતું કે તે ગેાળી પણ પહેલી ગાળાની પેડે હૈલી સાહેબેજ મારી હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com