Book Title: Akho
Author(s): Narmadashankar Devshankar Mehta
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 9
________________ ૧૮. કબીરજીકી રમણી ૧૫. હરિદાસકૃત ભગવદ્દગીતા ૧૬. હરિરસ ૧૧. અધ્યાત્મરામાયણ અખાજી કૃત પરજીઓ દુહા-ગુજરાત વ. સો.ની લેખીપ્રત નં. ૩૮૩ સંજ્ઞા. ૩. ટિપ્પણી:-આ દુહા અને સસ્તા સાહિત્યની બીજી આવૃત્તિમાં છપાયેલા સોરઠા એક જ છે. છપાયેલી પ્રતના સોરઠા ઘણા અશુદ્ધ છે; લેખી પ્રતના દુહા શુદ્ધ છે. પ્રસિદ્ધ પ્રતમાં પેન્સીલથી સુધારણા કરવામાં આવી છે. તે પાઠ ભેદ બતાવે છે. આ ચિહ્નવાળું મા. સંજ્ઞાવાળું લખી સાહિત્ય વ્યાખ્યાન સમયે અવલોકન કરવા સારૂ રજુ રાખવામાં આવ્યું હતું. (૩) નિબંધો અને વિવેચનો :૧. Classical Poets of Gujarat by G. M. Tripathi. Milestones in Gujarati Litearature Vol. I. (Chapter V. Poets of the 17th Century). Krishnalal M. Javeri. અખો અને તેનું કાવ્ય-નર્મદાશંકર દેવશંકર મહેતાનો નિબંધ. ધી સોશીઅલ એન્ડ લિટરરી એસોસિયેશન તરફથી ઉજવાતી જયંતીઓમાં બીજી જયંતી વખતે વંચાયેલો નિબંધ છે. તા. ૫-૪-૧૯૦૩. સતા સાહિત્યની અખાની વાણી-બીજી આવૃત્તિમાં છપાયો છે. ગુર્જર કવિઓ અને તેમના ગ્રંથો-કવિ અખા ભગતનું વાંચવા જોગ વૃત્તાંત માસિક હિંદીગ્રાફિક, પુસ્તક ૧, અંક ૧૦મો, ઈ. સ. ૧૯૮૭. અખા ભગત અને તેમની કવિતા-અંબાલાલ બુલાખીરામ જાનીનો નિબંધ, દ્વિતીય સાહિત્ય પરિષદમાં વંચાયેલો. અખાનો પરિચય-સ્વામી સ્વયંજયોતિનો લેખ સસ્તા સાહિત્યની “અખાની વાણી સાથે છપાયેલો. ઈ. સ. ૧૯૧૮, સંવત ૧૯૭૧. 9. સંતોની વાણી-સંગ્રહકાર અને પ્રકાશક ભગવાનજી મહારાજ, કહાનવા બંદર તાલુકા જંબુસર-ભરૂચ ઈ. સ. ૧૯૨૦, સંવત ૧૯૭૬ . Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82