________________
અખો વર્ણવ્યા છે. મારા પૃથક્કરણ પ્રમાણે કડવાનું વિષયવર્ગીકરણ અને સંગીત નીચે પ્રમાણે જણાય છે :કડવું વિષય
સંગતિ-પૂર્વાપર ઉપક્રમરૂપ કડવાં ૧-૨ ૧. હરિગુરુ સંત સ્તુતિ. મંગલાચરણ
પ્રાચીન કવિઓ સાથે પોતાની હરિગુરુ સંતની કૃપા વડે જ તે નિકૃષ્ટતા પ્રથમખંડ (૩-૧૬) પોતાનો અનુભવ જણાવે છે. એવી
(જગત-જીવ-વિષયક) પૂર્વના કડવા સાથે સંગતિ છે. ૩. આત્મરૂપ હરિની ઓળખ પ્રાચીનોએ હરિને આત્મારૂપે
ઓળખ્યા હતા. અને જુદા દેવરૂપેનહિ. ૪. હરિને અત્મારૂપે ન ઓળખ- હરિ માયા અને જીવની અ
વાથી જીવનો ભ્રમમય સંસાર વિદ્યાવડે જીવત્વ ઊભું થવાથી ઊભો થાય છે.
હરિને આત્મારૂપે ઓળખાતો નથી. માયાનું સ્વરૂપ. - માયાનો ઉદય અને તેનો વિસ્તાર. ૬. માયા-અવિદ્યાનાં કામકર્મ માયા-અવિદ્યાના જીવ ઉપર
અને ભવ એ પરિણામો. થતાં પરિણામો. માયા બાહ્ય જગતનું પણ જીવની સૃષ્ટિ ઉપરાંત ઈશ્વરની કારણ બને છે.
સૃષ્ટિ પણ માયા વડે ઊભી થાય છે. માયાનો અંત થાય તો સૃષ્ટિ જે નિમિત્તથી સૃષ્ટિ, તે
માત્રનો લય થાય. નિમિત્ત અળપાતાં લય. ૯. માયા નિવૃત્તિના ઉપાયો લય કરવાનાં કારણ શોધવાની
વૈરાગ્ય-ભક્તિ-જ્ઞાન. સ્વાભાવિક અગત્ય ઊભી થાય છે. ૧૦. ભક્તિ એક પંખિણી છે. તેની સર્વ સાધનોમાં ભક્તિ એ
પાંખો જ્ઞાનવૈરાગ્ય છે. અંગી છે અને વૈરાગ્ય અને જ્ઞાન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org