Book Title: Akho
Author(s): Narmadashankar Devshankar Mehta
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 54
________________ પ અખો ચોથો ખંડ (કડવાં ૨૯ થી ૩૧) પરપક્ષમંડન તથા ખંડન ૨૯ છ દર્શનો છે ઉપદર્શનો અનુભવી બ્રહ્મવાદી પરપક્ષના ૩૦ પુરાણ વગેરેના મત મતાંતરો વિચારોનું સમાધાન શી રીતે કરે છે? ૩૧ શું કહે છે અને સત્ય સિદ્ધા ત્તથી કેટલા આઘા છે? પાંચમો ખંડ (કડવાં ૩૨થી ૩૫) (ગુરુભક્તિ) ૩૨- હરિગુરુ-સંતની ભક્તિ કેવલ પંડિતોવડે ધ્યેયય બ્રહ્મની ૩૫ વિના તત્ત્વજ્ઞાનનો ઉદય થતો. પ્રાપ્તિ થતી નથી, પરંતુ અનુભવી નથી. સંતોની ભક્તિ અને તેમની કૃપા વડે દષ્ટિ ઊઘડે છે. છઠ્ઠો ખંડ (૩૬થી ૩૯) અદ્વૈતનિષ્ઠા ૩૬-૩૯ અદ્વૈતપદની નિષ્ઠા શી ગુરુભક્તિનું ફલ છે. રીતે બંધાય છે. ઉપસંહાર (કડવું ૪૦) ફલસ્તુતિ ૪૦ આ પ્રમાણે ઉપક્રમ અને ઉપસંહારની એકવાક્યતા કરી મધ્યના છે ખંડોમાં અખો પોતાના તાત્ત્વિક સિદ્ધાન્તો સ્થાપવા માગતો હોય એમ સમજાય છે. તેના પોતાના શબ્દમાં કહીએ તો તે અખેગીતામાં ચાર સાધનો અને બે સિદ્ધપદનાં લક્ષણો વર્ણવે છે – (સાધનમાળા) એમાં જ્ઞાન, ભક્તિ વૈરાગ્ય છે. (કડવાં ૧૦-૧૧-૧૨) માંહે માયા નિરીક્ષણ દૃષ્ટિ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82