Book Title: Akho
Author(s): Narmadashankar Devshankar Mehta
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 52
________________ 43 અખો એ અંગ છે. ૧૧. આ ભક્તિ તે નિરાશી પ્રેમ- લોકપ્રસિદ્ધ ભક્તિ કરતાં આત્મ લક્ષણા અને સર્વાત્મભાવના ભાવની લગનીવાળી ભક્તિ વિરહરૂપ સમજવી. વેદનાવાળી સમજવાની છે. ૧૨. આવી ભક્તિવડે જ્ઞાનનિષ્ઠા સાચી ભક્તિવડે નર નારાયણ અને હૃદયપલટો થાય છે. બની જ્ઞાનનિષ્ઠ થાય છે. અને માયા શમે છે. ૧૩- જ્ઞાનનિષ્ઠ-જીવન્મુક્ત જીવન્મુક્તિરૂપ ફલની સિદ્ધિ ૧૬ મહાપુરુષનાં લક્ષણો અને અર્થે આ હૃદયપલટાની અને મહિમા અજ્ઞાનની નિવૃત્તિની જરૂર છે. બીજો ખંડ (૧૭ થી ૨૩ પરબ્રહ્મવિષયક) ૧૭- બ્રહ્મ વસ્તુ નિરૂપણ નારાયણ અથવા હરિરૂપે પોતાને ઓળખવાનું પ્રતિપાદન પ્રથમ ખંડમાં થયું, તે હરિનું શુદ્ધ રૂપ શું? ૧૯ બ્રહ્મવસ્તુને આત્મરૂપે ઓળખ- નિર્ગુણ નારાયણ સ્વામીના પિંડમાં નાર-ઈશ્વર, માયાજીવના ભેદ સગુણ બને છે. સમજાવી શકે છે. ૨૦ સંસારનું નાટક શી રીતે ઊભું સગુણરૂપે જગતનું નાટક થાય છે અને સૂત્રધાર શી રીતે સંસારરૂપે છે, નિર્ગુણભાવ તે અળગો રહે છે? મૂલપદે રહેવું. અથવા નાટકરસની સમાપ્તિ છે. ૨૧ નાટકરૂપે અધ્યારોપ અને સંસાર કેવળ પ્રતીતિરૂપ છે. અવધિએ અપવાદ અથવા અને વસ્તુ બદલાતી નથી. એ લય. નિર્ગુણપદના જ્ઞાનનું ફલ છે. ૨૨ અધ્યારોપ અને અપવાદનું પ્રતીતિ અને લય શી રીતે ૧૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82