Book Title: Akalanknikalank Author(s): Harilal Jain Publisher: ZZZ Unknown View full book textPage 9
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates મંગલ-પ્રાર્થના | मिोक्षमार्गस्य नेतारं भेत्तर कर्मभूभूनाम् । सातारं विश्वतन्यानां वन्दे लदाणलब्धये અરિહંત મારા દેવ છે, સાચા એ વીતરાગ છે, જગતને એ જાણે છે મુક્તિમાર્ગ પ્રકાશે છે.... અરિહંત. જ્યાં સમ્યક દર્શન-જ્ઞાન છે, ચારિત્ર વીતરાગ છે. એવો મુક્તિ-માર્ગ છે, મારા પ્રભુ દેખાડે છે..... અરિહંત. અરિહંત તો શુદ્ધ આત્મા છે, હું પણ એના જેવો છું, અરિહંત જેવો આત્મા જાણી, મારે અરિહંત થાવું છે..... અરિહંત. Please inform us of any errors on Rajesh@AtmaDharma.comPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87