________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬ર : અકલંક-નિકલંક સંઘશ્રી : શું નિત્યપણું અને અનિત્યપણું અને ધર્મો એક સાથે
એક જ વસ્તુમાં રહેલા છે? અકલંક : જી હા ! સંઘશ્રી : નહિ નહિ, એ બની શકે નહિ. એક વસ્તુને નિત્ય
કહેવી ને તેને જ વળી અનિત્ય કહેવી એ તો વદતો વ્યાઘાત જેવું છે.
અકલંક : જેઓ એક આંખ બંધ કરીને જુએ છે તેમને જ એ
વદતોવ્યાઘાત જેવું લાગે છે; પરંતુ જેઓ બન્ને આંખો ઊઘાડીને જુએ છે તેમને તો એક જ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com