Book Title: Akalanknikalank
Author(s): Harilal Jain
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 68
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬ર : અકલંક-નિકલંક સંઘશ્રી : શું નિત્યપણું અને અનિત્યપણું અને ધર્મો એક સાથે એક જ વસ્તુમાં રહેલા છે? અકલંક : જી હા ! સંઘશ્રી : નહિ નહિ, એ બની શકે નહિ. એક વસ્તુને નિત્ય કહેવી ને તેને જ વળી અનિત્ય કહેવી એ તો વદતો વ્યાઘાત જેવું છે. અકલંક : જેઓ એક આંખ બંધ કરીને જુએ છે તેમને જ એ વદતોવ્યાઘાત જેવું લાગે છે; પરંતુ જેઓ બન્ને આંખો ઊઘાડીને જુએ છે તેમને તો એક જ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87