Book Title: Akalanknikalank
Author(s): Harilal Jain
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 32
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ર૬ : અકલંક-નિકલંક નાસ્તિકા (પછી ચમકીને ફરીથી વાંચે છે-) અરે ! આમાં ‘ચાત્' શબ્દ લખેલો છે. નીવ: ચાત્ સરિત, નીવ: स्यात् नास्ति।। (૧) શિષ્ય : ચાત્ એટલે શું ગુરુજી? ગુરુ : નીવ: ચાત્ સ્તિ એટલે કે જીવ કોઈ પ્રકારે અતિરૂપ છે અને નીવ: ચાત્ નાસ્તિ એટલે કે જીવ કોઈ પ્રકારે નાસિરૂપ છે. (૨) શિષ્ય : વાહ, આજ તો ચોખ્ખો અર્થ સમજાઈ ગયો. ગુરુ : સાચી વાત છે; કાલે ચત શબ્દ રહી જતો હતો તેથી અર્થમાં ગડબડ થતી હતી, પરંતુ હવે તો ચાત્ શબ્દ આવી જવાથી અર્થ બરાબર સમજાઈ જાય છે. જૈનો કહે છે કે જીવ સ્યાત્ નિત્ય છે અને સ્યાત્ અનિત્ય છે. આ રીતે એક જ વસ્તુને તેઓ નિત્ય તેમ જ અનિત્ય કહે છે. સમજ્યા ને બધા? શિષ્યો (ડોકું ધુણાવી) : જી હા... જી હા.. (ઘંટ વાગે છે; બધા શિષ્યો જાય છે; ગુરુ મહારાજ એકલા વિચારમગ્ન બેઠા છે.) ગુરુ : અરે! ગજબ થઈ ગયો! આ પુસ્તકમાં ચાત્ શબ્દ આવ્યો ક્યાંથી ? પુસ્તક ઉપર હાથ પછાડીને-જરૂર કોઈ જૈનનું જ આ કામ છે. હું પણ જે શબ્દ ન સમજી શક્યો અને જેનો મેળ મેળવવા Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87