Book Title: Akalanknikalank
Author(s): Harilal Jain
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 30
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪ : અકલંક-નિકલંક (૨) વિદ્યાર્થી : પણ ગુરુજી! “જીવ છે” એમ કહે છે અને વળી સાથે જ “જીવ નથી' એમ પણ કહે છે, – આવી સીધેસીધી મોટી ભૂલ જૈનો કેમ કરે ? જૈનો તો બુદ્ધિવાળા ગણાય છે. તો નીવ: મસ્તિ, નીવ: નાસ્તિ, એમ કહેવામાં તેમનું કાંઈ રહસ્ય તો નહિ હોય ને? કે પછી આપણને ભ્રમમાં નાખવા માટે તો એમ નહિ કહ્યું હોય ને? (૩) વિદ્યાર્થી : મહારાજ! “નીવ: સ્તિ, નીવ: નાસ્તિ,” નો અર્થ શું? ગુરુ (ગુસ્સે થઈ ને) : નીવ: સ્તિ એટલે જીવ છે, અને નીવ: નાસ્તિ એટલે જીવ નથી. (૪) વિદ્યાર્થી : જીવ છે અને જીવ નથી એટલે શું? ગુરુ (ખિજાઈ ને) : માથાકૂટ મૂકો! અત્યારે મારું માથું દુઃખે છે. કાલે સમજાવીશ. (ગુરુ લમણે હાથ દઈને વર્ગમાંથી ચાલ્યા જાય છે. વિદ્યાર્થીઓ પણ એક પછી એક જાય છે. છેલ્લે માત્ર અકલંક અને નિકલંક રહે છે, ને ધીમેથી વાત કરે છે) અકલંક : ભાઈ ! ગુરુ શા માટે ભાગી ગયા એની તને ખબર પડી? નિકલંક : હા, તેમનું માથું દુઃખતું હતું. અકલંક : નહિ, નહિ; માથું દુ:ખવાનું તો બહાનું હતું; ખરેખર તો જૈન-સિદ્ધાંતનો અર્થ પોતે Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87