Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
पच्चत्थिमेण बाहिरियाए परिसाए बारसह देवसाहस्सीण बारस पउम साहस्सीओ पण्णत्ताओ' દક્ષિણ પશ્ચિમ દિગ્બાગમાં નૈૠત્ય કેણુમાં ખાદ્ય પરિષદાના ૧૨ હજાર દેવાના ૧૨ હજાર પદ્મો છે ‘પશ્ચિમેળ’ સત્તાઁ' અળીયાદ્દિવફળ સત્ત વસમા વળત્તા' પશ્ચિમ દિશામાં સાત અનીકાધિપતિઓના સાત પદ્મો છે.
તૃતીય પદ્મ પરિક્ષેપ કથન
'तरसणं' पउमस्स चउद्दिसिं सन्त्रओ समता इत्थण सिराए देवीए सोलसह आय#વસાદથ્વીન' સોહત ૧૩મસાઇલીગો પત્તાઓ' તે મૂળ (મુખ્ય) પદ્મની ચેામેર શ્રીદેવીના સેળ હજાર આત્મરક્ષક દેવાના ૧૬ હજાર પદ્મો છે. એ આત્મરક્ષક દેવા દરેક દિશામાં ૪–૪ હજાર જેટલી સખ્યામાં રહે છે. ‘તે ળ' સીěિ મણેિયેત્તિ સવ્વો સમંતા
સિંિલતે' એ મૂળ પદ્મ એ કથિત પદ્મ પરિક્ષેપા સિવાય બીજા પણ ત્રણ પદ્મ પરિક્ષેપેથી ચામેર ઘેરાયેલ છે. તં નહા' જે આ પ્રમાણે છે. ‘સ્મિતવેળ, મક્ષિમા' વાદ્દિન'' પ્રથમ આભ્ય’તરિક પદ્મ પરિક્ષેપ ખીજું માધ્યમિક પદ્મ પરિક્ષેપ અને તૃતીય ખાદ્ય પદ્મ પરિક્ષેપ એ સ`માં જે ‘કિંમત વમવુિંવે વત્તીસં ૧૭મસયસાદસીબો વળત્તાબો' આભ્ય’તરિક પદ્મ પરિક્ષેપ છે તેમાં ૩૨ લાખ પશ્નો છે. ‘નક્ષમણ -મહિને ચત્તાહીમ ૧૩મક્ષચ સાદસ્સીબો વળત્તાશો' મધ્યનું જે પદ્મ પરિક્ષેપ છે તેમાં ચાલીસ લાખ પદ્મો છે. દિલ સમિિવેને અડવાહીલ કમ સચત્તાદસ્સીઓ ૫૦' તેમજ જે બાહ્ય પદ્મ પરિક્ષેપ છે. તેમાં ૪૮ લાખ પદ્મો છે. એ પદ્મ પરિક્ષેપ ત્રય આભિચાગિક દેવ સબંધી છે. અહી' જે માને ભિન્ન રૂપમા કહેવામાં આવેલ છે તેનુ કારણ આ પ્રમાણે છે કે તેએ ભિન્ન—ભિન્ન કાય`કારી હાવાથી તેમ કહેલ છે. વામેવ સમુન્નાવરેન તિદિ' સમપરિવેવેર્દિ હા નામ હોકી વીસં ૨ મસયસરસીબો મયંતીતિ ગણાય' એ પ્રમાણે એ પદ્મપરિક્ષેપ ત્રાની સંખ્યાનું પ્રમાણ એક કરોડ ૨૦ લાખ હોય છે. સપરિવાર શ્રીદેવીના નિવાસભૂત પદ્મોની સંખ્યાનું પ્રમાણ આ પ્રમાણે છે. શ્રી દેવીના નિવાસસ્થાન રૂપ પદ્મ એક છે. તેમજ શ્રી દેવીના નિવાસભૂત પદ્મની ચેામેર ચારે દિશાઓમાં જે પદ્મો છે તે ૧૦૮ છે. ચાર સહસ્ર સામાનિક ધ્રુવેના નિવાસસ્થન રૂપ પદ્મો ચાર સહસ્ર છે. ચાર મહત્તરિકાઓના નિવાસ ભૂત પદ્મો ૪ છે. આભ્યંતર પરિષદાવતી ૮ હજાર દેવાના નિવાસ ભૂત પદ્મો ૮ સહસ્ર છે. મધ્ય પરિષદાવર્તી ૧૦ સહસ્ર દેવેના નિવાસભૂત પદ્મો ૧૦ સહસ્ર છે. મધ્યમપરિષદાવતી ૧૨ સહસ્ર દેવાના નિવાસસ્થાન રૂપ પદ્મો ૧૨ હજાર છે. સાત અનીકાધિપતિઓના નિવાસ સ્થાન ભૂત પદ્મો ૭ છે, ૧૬ હજાર આત્મરક્ષક દેવેના નિવાસ ભૂત પદ્મો ૧૬ હજાર છે. આ પ્રમાણે સપરિવાર શ્રી દેવીના નિવાસભૂત સ` પદ્મોની સ ંખ્યાના સરવાળા ૫૦૧૨૦ થાય છે. આભ્યંતર મધ્યમ તેમજ બાહ્યપદ્મ પરિક્ષેષ પદ્મ સંખ્યા એક કરોડ ૨૦ લાખમાં એ સખ્યાને જોડીએ. તે એક કરાડ વીસ લાખ ૫૦ હજાર એકસાવીસ
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૯