Book Title: Adhyatmamatpariksha Shabdasha Vivechan Part 03
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

Previous | Next

Page 275
________________ અધ્યાત્મમતપરીક્ષા ૩૬. ગાથા -.૧૬૬ ટીકાર્ય :- દ્િ - પૂર્વપક્ષીની શંકાનો ઉત્તર આપતાં સિદ્ધાંતકાર કહે છે કે, તો પછી ભુજપરિસર્પાદિને પણ દ્વિતીયાદિ નરકપૃથ્વીગમનાભાવ કારણાભાવનું અન્વેષણ કરે છે, એ પ્રમાણે તુલ્ય છે. ભાવાર્થ :- સિદ્ધાંતકારને કહેવાનો આશય એ છે કે, ભુજપરિસર્પાદિમાં અધોગમનની શક્તિ બે નરક સુધી છે, તો તે પ્રમાણે ઊર્ધ્વગમનની શક્તિ પણ અમુક દેવલોક સુધી માનવી જોઇએ; પરંતુ ભુજપરિસર્પમાં ઊર્ધ્વગમનની શક્તિ દિગંબરને પણ આઠમા દેવલોક સુધી માન્ય છે, તેથી અધોગમનની શક્તિથી નિયંત્રિત ઊર્ધ્વગમનની શક્તિનો અભાવ જો દિગંબર સ્વીકારતા હોય, અને કહે કે ભુજરિસર્પાદિનો તેવો સ્વભાવ જ છે કે અધોગમન બે નરક સુધી કરી શકે અને ઊર્ધ્વગમન આઠમા દેવલોક સુધી જઇ શકે, તો સ્ત્રીઓમાં પણ દિગંબરને તેવો સ્વભાવ માનવો જોઇએ, કે અધોગમન છઠ્ઠી નરક સુધી સ્ત્રીઓ કરી શકે છે અને ઊર્ધ્વમાં મોક્ષ સુધી જઇ શકે છે. ast :- तस्मान्न शुभगत्यर्जनसामर्थ्योत्कर्षोऽशुभगत्यर्जनसामर्थ्योत्कर्षं दूषितत्वात् । ટીકાર્ય :- ‘તસ્માત્’ તે કારણથી = ચત્તાવવુń થી તુત્વમ્ સુધી જે કથન કહ્યું તે કારણથી, શુભગતિઅર્જનનું સામર્થ્યઉત્કર્ષ અશુભગતિઅર્જુનના સામર્થ્યઉત્કર્ષને વ્યાપ્ત કરતું નથી. ‘અથ’ - ‘અથ’થી પૂર્વપક્ષી = દિગંબર, કહે કે, ઊર્ધ્વગતિનો પરમઉત્કર્ષ જ અધોગતિના પરમઉત્કર્ષનો વ્યાપ્ય છે. તેથી અંતરાલિક વૈષમ્યદર્શનમાં પણ = વચ્ચે વચ્ચેના ઊર્ધ્વગતિ-અધોગતિ અંગેનું વૈષમ્ય હોવા છતાં પણ, કોઇ ક્ષતિ નથી. તેનો ઉત્તર આપતાં સિદ્ધાંતકાર કહે છે કે એમ ન કહેવું, કેમ કે તે પણ નિયમનું દૂષિતપણું છે. કેમ કે “તીર્થંકરાદિ કેટલાક ચરમશરીરી જીવોને ઊર્ધ્વગતિનો પરમઉત્કર્ષ હોવા છતાં અધોગતિનો ૫૨મઉત્કર્ષ હોતો નથી. એ વ્યભિચાર હોવાથી’’ એમ પૂર્વમાં કહ્યું તેનાથી દૂષિત છે. व्याप्नोति । अथोर्ध्वगतिपरमोत्कर्ष एवाधोगतिपरमोत्कर्षव्याप्यस्तेनान्तरालिकवैषम्यदर्शनेऽपि न क्षतिरिति चेत् ? न, तस्यापि नियमस्य સપ્તમનરપૃથ્વીશમનાપ્ય ટીકા:- તેન- “સ્ત્રીનાં ન જ્ઞાનાવિપરમપ્રવર્ષ:, પરમવર્ષાત્, परमप्रकर्षवत्" इत्यपि निरस्तं, स्त्रियो ज्ञानादिपरमप्रकर्षाभाववत्यः परमप्रकर्षत्वादित्यर्थे हि किं केन મતમ્ ?" ज्ञानादिपरमप्रकर्षो न स्त्रीवृत्तिः, परमप्रकर्षत्वात्" इत्यर्थे तु षष्ठ्याः सप्तम्यर्थे लक्षणाऽऽपत्तिः, साम्प्रदायिकसप्तम्यनुपादानस्याऽन्याय्यत्वं मोहनीयस्थितिपरमप्रकर्षे स्त्रीवेदपरमप्रकर्षे व्यभिचारश्च । सप्तमनरकपृथ्वीगमनाऽपुण्यजातीयपरमप्रकर्षत्वस्य हेत्वर्थत्वे पक्षावृत्तित्वं ज्ञानादेरपुण्यजातीयत्वाभावात्, आत्मपरिणामत्वजात्या तज्जातीयत्वस्य स्त्रीवेदपरिणामादिसाधारणत्वेनानैकान्तिकत्वात् । 'स्त्रीणां न ज्ञानादिपरमप्रकर्षः, गुणप्रकर्षत्वात्' इत्यत्र व्याप्तिग्राहकप्रमाणाभाव:, 'ज्ञानादिप्रकर्षः स्त्रीवृत्तिः, नपुंसकाऽवृत्तिगुणप्रकर्षत्वात्, सम्यग्दर्शनप्रकर्षवत्' इत्येतेन बाधश्च । किं च छाद्मस्थ्यकालावच्छेदेन ज्ञानादिप्रकर्षस्य स्त्रीवृत्तित्वाभावे साध्ये श्रुतज्ञानप्रकर्षमादाय पक्षैकदेशे सिद्धसाधनं,

Loading...

Page Navigation
1 ... 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400