Book Title: Adhyatmamatpariksha Shabdasha Vivechan Part 03
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga
View full book text
________________
૯૨૮. . . . . . . . . . . . . . . . . અધ્યાત્મમત પરીક્ષા..
ગાથા -૧૭૮ જગતના તમામ અર્થોનો બોધ થઈ શકે છે એ પ્રકારનો સિદ્ધાંત છે. માટે વ્યાકરણનું અનુશાસન ન હોય તેવા પણ અર્થનો બોધ થઇ શકે છે. માટે અસાધુ શબ્દોમાં અર્થબોધ કરવાની શક્તિ સ્વીકારવામાં કોઇ દોષ નથી.
અહીં વિશેષ એ છે કે, ઘટશબ્દ વ્યાકરણથી કે લોકપ્રસિદ્ધિથી કે શાસ્ત્રથી ઘટપદાર્થનો વાચક બને ત્યારે તે સાધુશબ્દ છે, અને ઘટશબ્દથી પુસ્તકનો સંકેત કર્યો હોય અને તે અર્થનો બોધ કરાવે ત્યાં અસાધુ પ્રયોગ છે.
ટીકા - પર્વ થી મિથ્યાકુતપતાક્ષરથનુસાર તદ્દાનપ્રસૂતા પાર્ટી તથૈવ સ હાવતી, રૂતરસ્ય प्रतिज्ञातभङ्गेनाऽतथाकारात् मिथ्यात्वमेव । अतथाकारो हि मिथ्यात्वलक्षणम्, तदुक्तं - 'जो जहवायं न कुणइ मिच्छद्दिट्ठी तओ हु को अन्नो? वड्डेइ य मिच्छत्तं परस्स संकं जणेमाणो ॥ त्ति । [૩૫. મહ્નિા- ૧૦૪]
___ अत एव च सर्वं सावद्ययोगं प्रत्याख्याय पुनस्तदेव सावद्यमाचरतः सर्वविरतिप्रतिज्ञाभङ्गात् ततो भ्रंशः, देशविरतेस्त्वप्रतिज्ञातत्वादेव तल्लाभहीनता, उभयविरत्यभावेन च मिथ्यादृष्टित्वं स्यादिति । इदं चाभिनिवेशेन भग्नचारित्रस्य द्रष्टव्यम्, अनभिनिविष्टस्य तु सम्यग्दर्शनकार्यभूतपश्चात्तापादिदर्शनान्न तथात्वं, विरतिवैक्लव्यं तूभयोरपि । तदुक्तं - 'सव्वंति भाणिऊणं विरई खलु जस्स सव्विया नत्थि । सो सव्वविरइवाई चुक्कइ देसं च सव्वं च ॥ [૩૫. માતા- ૧૦૩]
ટીકાર્ય -“વંત્ર' અને આ રીતે=પૂર્વમાં મિચ્છા મિ દુક્કડના દરેક શબ્દોનો અર્થ કર્યો, અને એની પૂર્વમાં કહ્યું કે દ્રવ્યમિથ્યાદુષ્કતદાન ફલવાન નથી પરંતુ ભાવમિથ્યાદુષ્કતદાન જ ફલવાન છે, અને મર્યાદામાં નહિ રહેલા પુરુષને ભાવમિથ્યાદુષ્કતદાન થતું નથી એ રીતે, જે વ્યક્તિને મિથ્યાદુકૃતપદના અક્ષરાર્થને અનુસાર તદ્દાનપ્રસૂત= મિથ્યાદુષ્કતદાનપ્રસૂત, ગઈ છે, તે વ્યક્તિને જત=ગ, ફલવાળી છે. ઇતરને=જે વ્યક્તિને મિથ્યાદુકૃતપદના અક્ષરાર્થને અનુસાર તદ્દાનપ્રસૂત ગર્તા નથી તેને, પ્રતિજ્ઞાતનો ભંગ હોવાને કારણે અતથાકાર હોવાથી મિથ્યાત્વ જ છે. જે કારણથી અતથાકાર મિથ્યાત્વનું લક્ષણ છે. ત' -તે કહ્યું છે -‘નો નવાઈ'જે યથાવાદ=જે પ્રમાણે આગમમાં કહેલું છે તે પ્રમાણે, કરતો નથી; તેનાથી અન્ય કોણ મિથ્યાદષ્ટિ છે? અર્થાત્ તે જ મિથ્યાષ્ટિ છે, અને પરને શંકા ઉત્પન્ન કરતો મિથ્યાત્વને વૃદ્ધિ પમાડે છે.
ભાવાર્થ ભાવમિથ્યાદુષ્કતદાન મર્યાદામાં રહેલો જ કરી શકે છે. આનાથી એ પ્રાપ્ત થાય છે, જે જીવ વ્રતની મર્યાદામાં રહેલો છે, તે જીવને મિચ્છા મિ દુક્કડ પદના જે અક્ષરો છે તેને અનુસાર મિચ્છા મિ દુક્કડના દાનથી પ્રસૂત ગર્તા થાય છે, બીજાને નહિ; કેમ કે મર્યાદામાં રહેલાને જ તે અક્ષરોથી તે પ્રકારની ગહનો પરિણામ પેદા થાય છે. અને તેમની જ=મર્યાદામાં રહેલાની જ, ગહ ફલવાન છે; અર્થાત્ પાપ નાશ કરવા સમર્થ બને છે. જ્યારે ઇતર જીવને મર્યાદામાં અનવસ્થિતપણું હોવાને કારણે મિચ્છા મિ દુક્કડના પ્રયોગથી જે પ્રતિજ્ઞા કરાયેલ, કે
१.
यो यथावादं न करोति मिथ्यादृष्टिस्ततस्तु कोऽन्यः ? । वर्धयति च मिथ्यात्वं परस्य शङ्कां जनयन् ।। सर्वमिति भणित्वा विरतिः खलु यस्य सर्विका नास्ति । स सर्वविरतिवादी भ्रश्यति देशं च सर्वं च ॥
૨.

Page Navigation
1 ... 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400