Book Title: Adhyatmamatpariksha Shabdasha Vivechan Part 03
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 348
________________ ગાથા : ૧૫ . . . . . . . . . ... અધ્યાત્મમત પરીક્ષા .... . .૯૦૯ કહે છે કે એમ ન કહેવું, કેમ કે ધૃતિબળથી સાધ્ય એવા પણ વિચિત્ર=વિવિધ, અભિગ્રહાદિમાં વ્રતાર્જનને=વ્રતપાલનને, સમર્થ યોગોની હાનિરૂપ બલવાન અનિષ્ટના અનુબંધિત્વનું પ્રતિસંધાન હોવાથી ત્યાં=વિચિત્ર અભિગ્રહાદિમાં, અપ્રવૃત્તિ છે. ભાવાર્થ - કોઈ જીવ પૃતિબળથી શરીરનું અસમર્થપણું હોવા છતાં વિવિધ તપ-અભિગ્રહાદિમાં યત્ન કરે, અને મૃત્યુની પરવા વગર તેનું પાલન કરે, તો પણ વ્રતપાલનને સમર્થ યોગોની હાનિરૂપ બલવ અનિષ્ટનું અનુબંધીપણું દેખાવાથી વિવેકી જીવ તેવા સ્થાનમાં પ્રવૃત્તિ ન કરે. જો તેણે વિચિત્ર તપ-અભિગ્રહાદિમાં યત્ન ન કર્યો હોત અને સ્વસામર્થ્યનુસાર કાયિકચેષ્ટાપૂર્વક મનને પ્રણિધાનાદિ આશયમાં પ્રવર્તાવેલ હોત, તો તેનાથી સંયમમાં ઉત્તરોત્તર વૃદ્ધિરૂપ યોગો પ્રવર્યા હોત. પરંતુ વિચિત્ર તપ-અભિગ્રહાદિને કારણે તે યોગોનો જ્યારે નાશ થાય ત્યારે તે બલવ અનિષ્ટરૂપ બને છે, અને તેના=બલવ અનિષ્ટરૂપ એવા સંયમયોગના નાશના કારણભૂત વિચિત્ર તપઅભિગ્રહાદિમાં ધૃતિબળથી કરેલી પ્રવૃત્તિ છે એવું જેને પ્રતિસંધાન થાય, એવો વિવેકી ત્યાં–તપ-અભિગ્રહાદિમાં પ્રવૃત્તિ ન કરે. ટીકાર્ય - ગત વો' આથી કરીને જ કહ્યું છેIT WIT'જો (તે પીડાને) સમ્યસહન કરવા માટે સમર્થ હોયતો, અને) જો અતિ સહન કરતા તેના=સાધુના, યોગો નાશ ન પામે (તો) યતિ-સાધુ, ચિકિત્સા ન કરે. દ ‘ત્તિ' ઉપદેશમાલાના ઉદ્ધરણની સમાપ્તિ સૂચક છે. ટીકા - નન્ધર્વ તપણિ વાપિ પ્રવૃત્તિને થાત, તર નિયમો ટુચ્છાનુવન્યિત્વજ્ઞાનતિ વેત ? 1, व्याधिचिकित्सारूपे तपस्यायतिसुखानुबन्धित्वस्यैव ज्ञानात् । न च दुःखजनकत्वज्ञानेन तत्र द्वेषः, बलवत्सुखाननुबन्धिदुःखजनकत्वज्ञानस्यैव द्वेषजनकत्वात्, अन्यथा समुच्छिन्ना योगमार्गव्यवस्था । तथाप्यार्तध्यानजनके ध्रुवयोगहानिजनके च तत्र प्रवृत्तिर्नास्त्येव,शुभध्यानध्रुवयोगानुकूल्येनैव तदुपदेशात्, તલુi - 'जह जह खमइ शरीरं धुवजोगा जह जहा न हायंति । कम्मक्खओ अ विउलो विवित्तया इंदियदमो य ॥ त्ति [૩૫. માતા રૂ૪૩] ૨૭૧ ટીકાર્ય નથી પૂર્વપક્ષી આ પ્રમાણે કહે કે, આ રીતે તપમાં કોઈની પણ પ્રવૃત્તિ નહિ થાય, કેમ કે ત્યાં તપમાં, નિયમથી દુઃખાનુબંધિત્વનું જ્ઞાન છે. તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે કે એમ ન કહેવું, કેમ કે વ્યાધિચિકિત્સારૂપ તપમાં ભાવિ સુખાનુબંધિત્વનું જ જ્ઞાન છે. , १. यथा यथा क्षमते शरीरं ध्रुवयोगा यथा यथा न हीयन्ते । कर्मक्षयश्च विपुलः विविक्तता इन्द्रियदमश्च ॥

Loading...

Page Navigation
1 ... 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400