________________
१०७
शोणितप्रवाह बह रहा हैं, ऐसे घोर संग्राममें भी आपका नाम-स्मरण भव्य जीवोंको शान्ति देता है ॥५०॥
सर्वद्धि-सिद्धिद-मिदं परम पवित्रं, ..
स्तोत्रं च यः पठति वीर-जिने श्वरस्य । चिन्तामणिः सुरतरुः सकलार्थसिद्धिः,
संसेवितुं तमनुकूलयितुं समेति ॥५१॥ (૫૧) શ્રી વીર જિનેશ્વર ભગવાનનું પરમ પવિત્ર, સર્વદા રિદ્ધિસિદ્ધિ આપનાર આ સ્તોત્ર જે જીવ સદા ભાવથી ભણશે, તેને ચિંતામણિરત્ન, કલ્પવૃક્ષ અને અનેક પ્રકારની સિદ્ધિઓ અનુકૂળ થઈ આવી મળશે. ___ श्री वीर जिनेश्वर भगवानके परमपवित्र सर्वदा ऋद्धिसिद्धि के देनेवाले इस स्तोत्रको जो