________________
વૈક્રિયઆહારક (જેનામાં એકનાં અનેક સ્વરૂપે બનાવવાની શક્તિ રહેલી છે તેવી) લબ્ધિના ધરણહાર છે. આપ તેજલેશ્યા અને શીતલેશ્યા લબ્ધિઓના આપ ધારક છો.
(૧૫) આપ અક્ષણમહાનસ (અક્ષય પાત્ર સમાન સેડાની) લબ્ધિ, અંધારાદિક (જાંઘ ઉપર હાથ મૂકવાથી ગગનમાં વિહાર કરી શકાય તેવી) લબ્ધિના ધરણ હાર છે. આ સર્વ લબ્ધિઓ સદા આધીન રહે છે.
(૨)–ગામ ઘધધ, (૨)–વિgeવધિષિ, (૩)-ભૌષધિધિ, (૪)-નોવિધિ, (૫)-વિપુરમતિદિધ, (૫)અનુમતિથિ, (૬)-- વંમિનણોતધ,