Book Title: Swadhyay 1996 Vol 33 Ank 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Catalog link: https://jainqq.org/explore/536129/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir E A ]] ]] વાધ્યાય અને સંશોધનનું ભા8િ . IPLINEEDS TO.GLIRY COPY પુસ્તક ૩૨ અંક ૩-૪ અસ્યતૃતીયા અ ને જન્માષ્ટમી વિ. સં. ૨૦૫ ૨ ORIENTAL ANSTITUTE TORT Bài 2 રાવણાદિ ચિત્ર [ પ્રાચ્યવિદ્યામન્દિર, હસ્તપ્રત ક્ર. ૧૨૩૮૨ ] સંપાદક ૪ રાજેન્દ્ર આઈ, નાણાવટી IRAO UM WIVERSITY OF BAROD सत्याशिय सुन्दरम માગ્યવિધામન્દિર, મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય, વડોદરા. For Private and Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શીલની શૈલજા–ઈ. સ.ની પાંચમી-છઠ્ઠી સદી ફેટો : નરોત્તમ પલાણ [ ચિત્રની સમજૂતી માટે જુઓ આ અંકમાં નરોત્તમ પલાણને લેખ ] For Private and Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ક્વા ધ્યા ય (અક્ષયતૃતીયા અને જન્માષ્ટમી અંક) પુસ્તક ૩૦, અંક ૩-૪ વિ. સં. ૨૦૫૨ એપ્રિલ-સપ્ટેમ્બર ૧૯૯૬ પુકા ૧૦૫-૧૧૪ ૧૧૫-૧૨૮ ૧૨૯-૧૩૪ ૧૩૫–૧૪૬ ૧૪૭-૧૬૪ ૧ સાહિત્ય દ્વારા સંવાદિતા–રાજેન્દ્ર આઈ. નાણાવટી ૨ ભારતીય સાહિત્યની વિભાવના–નરેશ વેદ * ૩ સંસ્કૃત વ ડુમયમાં મૂળ ગ્રન્થ અને ભાગ્ય કે ટીકાઓને સંબંધ –વસંત ગિ. પરીખ ૪ સંસ્કૃત ગ્રન્થના સન્દર્ભે પાઠસમીક્ષાશાસ્ત્રને પ્રવૃતિ-વિકલ્પ - વસન્તકુમાર મ. ભટ્ટ ૫ મનુષ્ય અને રાજ્ય-સંબંધ અંગે શ્રી અરવિંદ–હરસિદ્ધ જોષી કે જેનદશનને અનેકાન્તવાદ-એક વિચારવિમર્શ—સી વી. રાવલ ૭ “ ” (પા ૧/૩/૩) સૂત્રની ધિરાવૃત્તિ અને પંડિતરાજ જગન્નાથ – કમલેશકુમાર છે. ચેકસી સંસ્કૃત છન્દ શાસ્ત્રમાં બે જૈન લેખકો જયદેવ અને જયકીર્તિનું પ્રદાન-ગવિંદલાલ શં. શાહ ૯ એક નૂતન ઉપલબ્ધિઃ શીલની શૈલજા–નત્તમ પલાણ ૧૦ મન્થાવલોકન અને સાભાર સ્વીકાર ૧૬૫–૧૭૮ ૧૭૯-૧૯૪ ૧૯૫–૨૦૦ ૨૦૦(ક-ધ) ૨૦૧-૨૦૮ For Private and Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નાલાલ પુસ્તક : ૩૩ અક્ષયતૃતીયા અને જન્માષ્ટમી, વિ. સં. ૨૦૧૨ એપ્રિલ-સપ્ટેમ્બર-૧૯૯૬ અંક ૩-૪ સાહિત્ય દ્વારા સંવાદિતા રાજેન્દ્ર નાણાવટીઝ અખિલ ભારતીય સાહિત્ય પરિષદ અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ પરિસંવાદમાં મને ઉદ્દધાટક તરીકે સામેલ કરવા માટે હું આપ સોને આભાર માનું છું. આ પરિષ૬ આમ તે ભારતની પ્રાદેશિક ભાષાઓના સાહિત્યને પરામર્શ કરવા તાકતી હશે એમ હું માનું છું, પણું આ દેશની બધી ભાષાઓ કયાં તે સંસકૃત મૂળની છે અથવા સંસ્કૃતથી અત્યંત પ્રભાવિત છે, એટલે સંસ્કૃત ભાષાના કોઈક વિદ્યાર્થી પાસે આ પરિસંવાદનો આરંભ કરાવીએ તે આ બધી ભાષાઓમાં રહેલી એકસુત્રતા- સંવાદિતાને નિર્દેશ પણ એમાં આપોઆપ થઈ જાય એવા કોઈ આશયથી આપે મને આ કામ સોંપ્યું હશે, એમ હું સમજ છે. આ નિમિત્તે આપ સૌ વિવિધ ભાષાઓના વિવિધ પ્રદેશના વિદ્વાને વચ્ચે ઉપસ્થિત રહેવાને અવસર મળ્યો એને પણ હું મારું સદભાગ્ય સમજું છું. હું જાણું છું કે, કાલિદાસના શબ્દોમાં કહું, તો મfમવિષ્ટા પરિચિમ, આ વિદ્વાનની પરિષદ બેઠી છે, તેમાં માહિતી first-વિદાનને પરિતેષ સુધીને તે પ્રયાસ પણ અતિદુર્ધટ હોય; છતાં હું એમ પણ જાણું છું કે ઉષાટક તરીકે કોઈ પણ પરિસંવાદમાં પ્રથમ બેસનારને પણ ફાયદા હોય છે. એ જે કંછી બેલે તે એ પરિસંવાદ પૂરતું તે પહેલવહેલું જ બોલાતું હોય છે, એટલે એમાં પુનરુક્તિને દોષ નડતા નથી. વળી એ જે કંઈ બોલે તેમાં પરિસંવાદ આગળ વધતાં સુધારા-વધારા, કાપકૂપ, ઉમેરા, લખ– છેક-ભેંસ-ચેરને અવકાશ હેય છે એટલે એ બહુ વ્યવસ્થિત કે બહુ તર્કબદ્ધ ન બેલે તે નભી જાય. એ માત્ર સૂત્રપાત કરે ૫છી તંતુ તે બીજાઓએ આગળ ચલાવવાને છે. સ્વાદયાય', પૃ. ૩૪, અંક-, અક્ષયતૃતીયા-જમાષ્ટમી અંક, એપ્રિલ-સપ્ટેમ્બર ૧૯૯૬ ૫, ૧૦૫-૧૧૪, * અખિલ ભારતીય સાહિત્ય પરિષદુ ( ગુજરાત શાખા ) તેમ જ ગુજરાતી વિભાગ ( કલાસંકાય, મ. સ. વિશ્વવિદ્યાલય, વડોદરા )ના સંયુક્ત ઉપક્રમે વડેરા મુકામે તા. ૧-૨ માર્ચ ૧૯૯૭ના દિવસે એ જાયેલા રાષ્ટ્રીય પરિસંવાદ “ સાહિત્ય દ્વારા સંવાદિતાનું દૂધાટન કરતાં આપેલું પ્રવચન. 1 x નિયામક, પ્રાચ્યવિદ્યા મંદિર, વડોદરા-૧. (બી-૧૦૩, રાજસમી સોસાયટી, જના પાદરા રેડ, વડોદરા-ક૯૦ ૦૦૭). For Private and Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રાજેન્દ્ર નાણાવટી એટલે ઉઘાટકને પ્રથમ વક્તા તરીકે વિષયને માત્ર અછડતો નિર્દેશ કરવાની પણ છૂટ હોય છે. આ બધી દષ્ટિએ જોતાં મને આ આખા યે પરિસંવાદમાં સૌથી સહલે મનેયત્ન આપી દઈ ને પણ પરિસંવાદમાં દાખલ પાડી દેવામાં હું આપ સૌ મારા વિદ્વાન મિત્રોને મારા પ્રત્યેનો પ્રેમ અને સદ્દભાવ રહેલો જોઉં છું, અને એ માટે હું આપને ઋણું છું, અને સંસ્કૃત સાહિત્યની થેડીક, મને સમજાઈ એવી, સાધારણ, ઉપરછલ્લી વાત કરતાં કરતાં આપણી વચ્ચે સંવાદિતાને સેતુ સધાશે એવી આશા વ્યક્ત કરું છું. સાહિત્ય દ્વારા સંવાદિતા' એ વિષયની વાત કરીએ ત્યારે કુન્તકે બતાવ્યું છે તે પ્રમાણે સાહિત્ય ' સંજ્ઞા પિતે જ કાવ્યનાં સમય અંગેની પરમ સંવાદિતા પ્રગટ કરે છે. શબ્દ અને અર્થના પરસ્પર અવિનાભાવને વિચાર પણ પ્રાચીન હોવાને સંભવ છે, પણ સ્પષ્ટરૂપે પહેલવહેલો એ પતંજલિમાં પ્રગટ થયો છે. પંતજલિ કહે છે: તિરે શાથંલHજે શબ્દ અને અર્થને સંબંધ સિહ-નિત્ય છે એ ગૃહીતના પાયા ઉપર પાણિનિનું વ્યાકરણશાસ્ત્ર રચાયું છે. કાલિદાસ રધુવંશના મંગલમલેકમાં દિવ્યયુગલની સ્તુતિ કરતાં આ શબ્દાર્થ સંબંધને ઉપમાનનું ગોરવ બક્ષે છે. वागर्थाविव संपृक्ती वागर्षप्रतिपत्तये । जगत: पितरौ वन्वे पार्वतीपरमेश्वरी ॥ (વાણી અને અર્થની પ્રાપ્તિ માટે વાણી અને અર્થ જેવાં જ સંપૃh-અભિન્ન ઓતપ્રોત-જગતનાં માતાપિતા પાર્વતી પરમેશ્વરને વંદુ છું.) પાર્વતી અને પરમેશ્વરના યુગલ સ્વરૂપને-કદાચિત અર્ધનારીશ્વર ૨૫ને–અહી વાણી અને અર્થના સંપર્કની–પરસ્પર સંપુક્તત્વની–અભિન્ન ઓતપ્રતપણાની અવસ્થાની ઉપમા અપાઈ છે. ભામહ જ્યારે કાવ્યની રાજા સહિત એવી વ્યાખ્યા આપે છે ત્યારે એને આ જ વાત કહેવી છે–અને કુન્તક ભામહની જ વ્યાખ્યાને વિસ્તારીને એમાંની પતિની વ્યાખ્યાને વિશદ કરતાં સમજાવે છે કે “કાવ્યમાં દરેક શબ્દ બીજા શબ્દ એટલે જ સુંદર હોય, દરેક અર્થ પણ બીજા અર્થ જેટલો જ રમણુય હેય, કાવ્યમાં સુંદર અર્થને વ્યક્ત કરવા માટે પૂરત સમર્થ એવો વાચક શબ્દ પણ એટલે જ સુન્દર હોય અર્થાત કાવ્યના શબ્દો વાચવાચક તરીકે પણ પરસ્પર અનુરૂ૫-સંવાદી હોય અને એવા જ સુંદર શબ્દ અને સુંદર અર્થે ગુણાલંકારોની સંપત્તિને પ્રગટ કરવામાં પરસ્પર સ્પર્ધા કરતા હોય, આખા કાવ્યના શબ્દો અને અર્થો રમણીયતાની બાબતમાં પરસ્પરની સ્પર્ધા કરતા હોય, એકેય શબ્દ કે અર્થ ઊગે ન હોય, ૧ પંતજલિફત મામા ચમ્ ૧, ૧, ૧. - ૨ કાલિદાસકૃત રઘુવંરામ ૧. ૧. ૩ ભામહકૃત કરાશાઢાર ૧, ૧૬a For Private and Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાહિત્ય હાશ સંવાદિતા એ બધા સુંદર શબ્દો-અર્થેની એક અખંડ સુંદર સમગ્રતયા સુસંવાદી ભાત રચાય તે કાવ્ય.” સમમ રચનામાં સુંદર વસ્તુની યથાતથ ચોગ્ય અભિવ્યક્તિ રચાય, adequate expression સધાય તે કાવ્ય. શિવપાર્વતીના અર્ધનારીશ્વર યુગલ સ્વરૂપ જેવું શબ્દ-અર્થનું, વસ્તુ અને અભિવ્યક્તિનું અખંડ સહિતત્વ-અભિ-ન અનુરૂપત્વ-સંવાદિતત્વ રચાય તે સાહિત્ય. આ જ સંવાદિતા દર્શાવવા કદાચ અભિનવ કાલિદાસનું સ્મરણ કરાવતાં કહે છેઃ અર્થ: રામ: शिवा वाणी। કાવ્યનાં સમગ્ર અંગોની પરસ્પર સંવાદિતાને આવો જ ખ્યાલ આનન્દવર્ધને ચીંધેલા ઔચિત્યના વ્યાપક લક્ષમાં પણ રહેલો છે. રસધ્વનિને કેન્દ્રસ્થાને સ્થાપીને પછી આનન્દવર્ધન ગુણે રસ પ્રમાણે હોવા જોઈએ, કૃતિદુષ્ટાદિ દોષ પણ રસની સંવાદિતાના લક્ષણથી અનિત્ય દેષો બને છે, અલંકારોને પણ પ્રયત્નપૂર્વક રસધ્વનિનાં અંગ તરીકે જ નિરૂપવાં જોઇએ, અનુરણનવ્યંગ્યમાં પણ કાવ્યપદાર્થનું જ્યાં તે નૈસર્ગિક રીતે અથવા તે પછી કવિની કે કવિના પાત્રની દષ્ટિ-પ્રોઢક્તિનું ચિત્ય હોવું જોઈએ, સંધટના પણ રસ ઉપરાંત વિષયવસ્તુને અનુરૂપ હોવી જોઈએ • એમ બતાવતા જઈને છેવટે આનંદવર્ધન કહે છે : સંવષોાતનાં મોત સવંગ ફંતિ ના ...૧૫ (કાવ્યની રચના બધે જ સબધ દ્વારા નિર્દિષ્ટ ઔચિત્યના આશ્રયે રહે ત્યારે જ શોભે છે.) કુન્તક પણ પદયોજનાને માધુર્યગુણ, અર્થજનાને પ્રસાદ, બન્ધયોજનાનો લાવણ્યગુણ અને વસ્તુસ્વભાવને આભિજાત્યગુણ એમ કાવ્યનાં બધાં બાઘાંતર અંગેને ગુણેની સંકલ્પનામાં આવરી લીધા પછી છેલ્લે આ બધામાં વ્યાપને અને આ બધાથી ઉપર એવો ઔચિત્ય ગુણ બે રીતે વર્ણવે છે કે એક તે ઉચિત વર્ણન તે ઔચિત્ય, વસ્તુને સ્વભાવ જેનાથી બરાબર પિવાય તે ઔચિત્ય, ૨ અને બીજ', વક્તા પિતાના અનુભવને અનુરૂપ રીતે વસ્તુને રજુ કરે તે પણ ૪ કુન્ત કરચિત વક્ટોકિસવિત: ૧,૭ ઉપર વનિ: सहितावित्यत्रापि यथायुक्ति स्वजातीयापेक्षया शब्दस्य शब्दान्तरेण वाच्यस्य वा याच्याम्तरेण च साहित्यं परस्परस्पषित्वलक्षणमेव विवक्षितम् । – સં. દે. એસ. કે. કલકત્તા, ૯, પૃ. ૧૨. ૫ સભ્યો -- ૬ આનન્દવર્ધનકૃત થયા: .૧-૧૦. ૭ એજન. ૨. ૧૧. ૮ એજન ૨.૧૯ નિર્થકાવ ગામ નેન પ્રસ્થયેશનના रूपकादेरलारवर्गस्याजस्वसाधनम् ।। ૯ એજન. ૨ ૨૪, ૧૦ એજન ૩.૭. વિષપાશ્રયમumો ત નિપતિ | 1 એજન. ૩, ૯. १२ वक्रोक्तिजीवितम् १.५३ आजसेन स्वभावस्य महत्त्वं येन पोष्यते । प्रकारेण तदौचित्यमुचिताल्यानजीवितम् ॥ For Private and Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રાજેન્દ્ર નાણાવટી ઔચિત્ય.૧૭ પહેલા પ્રકારમાં ક્ષેમેન્દ્રને આ ઔચિત્યવિચાર ૧૪ આવી ગયું છે, જ્યારે બીજો પ્રકાર એક બાજુ આનંદવર્ધને વર્ણવેલા કવિઓઢોક્તિ કે કવરચિત પાત્રપ્રૌઢક્તિના ઔચિત્ય સાથે સંકળાય છે તો એને બીજો છેડો છેક આપણું કાળના કથાનકના Viewpoint ના વિચાર સુધી લંબાય છે. ક્ષેમેન્દ્ર ઔચિત્ય-સિદ્ધાંત સ્થાપવા પ્રયત્ન કર્યો અને તે સફળ ન થયો તેનાં કારણે વિચારતાં એવું લાગે છે કે ઔચિત્યને સંપ્રત્યય સાપેક્ષ છે, “શેને ઉચિત” એમ પૂછવું પડે એમાં જેને ઉચિત તેનું પ્રાધાન્ય આપોઆપ સ્થપાઈ જાય છે એટલે ઔચિત્ય કાવ્યને આત્મા નથી બની શકતું. બીજી બાજુ ચિત્ય અને સંવાદિતાના સંપ્રત્યયે લગભગ સરખા જણાતા હોવા છતાં ઔચિત્ય કેવળ એકમાર્ગી કેન્દ્રનિર્દેશી સિદ્ધાંત છે, જ્યારે સંવાદિતાને સંપ્રત્યય ઉભયમાર્ગી છે, એ પોતાના અર્થવ્યાપમાં કેન્દ્રને પણ સમાવી લેત અને કેન્દ્ર તથા અંગેના પરસ્પર સંબંધને વ્યાપક રીતે સમગ્રપણે નિર્દેશ કરતે સંપ્રત્યય છે એ ભેદ પણ ઘણો મહત્ત્વ છે. સંવાદિતાનું એક બીજું પાસું અવિરોધનું અથવા વિરાધત્યાગનું છે એમ પણ સંકુન કાવ્યશાસ્ત્રીઓએ બતાવ્યું છે. જેમ શ્રતિક ટુ પદયાજના એ દેવ છે છતાં રોદ્ર-બીભત્સ-ભયાનક જેવા રસોના આલેખનમાં એ દોષરૂપ મટીને, ગુણરૂપ બને છે, તેથી એ હંમેશા દેષરૂપ જ નથી, અનિત્ય દોષ છે.૧૫ તેવી જ રીતે કેટલાક સંજોગોમાં વિરોધી રસે પશુ વિરોધ ત્યજીને પરસ્પર સંવાદિતાપૂર્વક સહાવસ્થિતિ કરે છે, સાથે રહે છે. એનું બહુ જાણીતું ઉદાહરણ આ અપાય છે : क्षिप्तो हस्तावलग्नः प्रसभमभिहतोऽप्याददानींऽशुकान्तं गहन केशेष्वपास्तः चरणनिपतितो नेक्षितः संभ्रमेण । आलिङ्गन् योऽवधूतस्त्रिपुरयुबतिभिः साश्रुनेत्रोत्पलाभिः कामीवापिराधः स बहतु दुरितं शाम्भवो व: शराग्निः ॥ તરતના જ અપરાધી કામી જેવા જેને આંસુ ભરેલી ત્રિપુરની યુવતીઓએ હાથે વળગે તે ઝાટકી નાખે, વસ્ત્રને છેડે પકડવા ગયો તે જોરથી હડસેલી મૂક, કેશ ઝાલવા ગયે તે ઝાટકી નાખે, પગમાં પડે તે સંભ્રમને કારણે જો નહી, આલિંગવા ગયો તે ખંખેરી નાખે તે શંભુનાં બાણેને અગ્નિ તમારાં દુરિતને બાળી નાખા ". અહીં ખરેખર તે અગ્નિની જ્વાળાઓ અને ત્રિપુરની યુવતિઓની ચેષ્ટાઓમાં ભયાનક રસ છે, છતાં તેનું આલેખન શૃંગારરસના વિભાવાદિની મદદથી કર્યું છે. ભયાનક અને શૃંગાર વિરોધી રસો છે, છતાં એ બંને અહી શિવની ભક્તિના સાધનરૂપે પ્રયોજાયા હેવાથી અપ્રધાન ૧૩ એજન, ૧૫૪ યત્ર ગમતુ: વાળું શમતિનાશિના आच्छाद्यते स्वभावेन तदप्यौचित्यमुच्यते ॥ ૧૪ જુઓ એનું બૌવિજાવ. ૧૫ ગ્રોઃ ૨. ૧૧, For Private and Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાહિત્ય દ્વારા સંપાદિતા ૧૦૯ ગણત-અંગરૂપ બન્યા છે તેથી પરસ્પર વિરોધી છતાં અહીં એક સાથે મૂકીને સંવાદિતાપૂર્વક નિરૂપી શકાય છે. વિરોધત્યાગ દ્વારા સંવાદિતાની આવી બીજી પણ કેટલીક અવસ્થાએ સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં આલેખાઈ છે. સાહિત્યશાસ્ત્ર કરતાં સાહિત્યકૃતિની વાત જરૂર વધારે રસપ્રદ બને. કાલિદાસને જ લઇએ. એને આપણે સંવાદિતાને કવિ જ કહ્યો છે. સંવાદિતાનાં કેટલાં બધાં સ્વરૂપ એના ગ્રંથમાં પ્રકટે છે. રઘુવંશમાં રઘુ દિગ્વજય કરવા નીકળે છે ત્યારે જે ક્રમમાં એ પ્રદેશને છતને જાય છે તે જ તે સમજાય કે ભારતના પૂર્વ છેડેથી શરૂ કરીને સમુદ્રને કાંઠે કાંઠે આગળ વધતા એ ભારતની પ્રદક્ષિણા જ કરે છે. બાકી હતું તે ઈન્દુમતીને સ્વયંવરમાં આવેલા આર્યાવર્તન મધ્યવર્તી રાજાઓનાં૧૮ સમૃદ્ધિગૌરવનું વર્ણન કરતી વખતે સુનંદા પૂરું કરી આપે છે. હજુ આ ભૂ-યાત્રા અને ભારતની સમૃદ્ધિનું સૌંદર્યવર્ણન અપર્યાપ્ત હેય તેમ કાલિદાસ રાવણવધલંકાવિજય પછી સીતા સાથે આકાશમાર્ગે પુષ્પક વિમાનમાં આવતા રામના મુખેદ દક્ષિણ લંકાથી લગભગ ભારતના ઉત્તર છેડે અયોધ્યા સુધીના પ્રદેશને વિહંગમ દષ્ટિએ વર્ણવે છે એમાં સમમ ભારતની ભાવાત્મક-આધ્યાત્મિક સંવાદિતાનું અદ્ભુત દર્શન દેખાય છે. શાકુન્તલમાં વળી સંવિધાનની રચનાની જદી જ સંવાદિતાઓ પ્રગટ થાય છે. શાકન્તલના આરંભ, મધ્ય અને અંતમાં ઋષિઓની ઉપસ્થિતિ છે. શુંગાર અને હાસ્યને આપણે પરસ્પર પૂરક-અનુકુળ માન્યા હોવા છતાં કાલિદાસ શકુન્તલા અને વિદૂષકને કયાંય ભેગા થવા દેતા નથી, પ્રયત્નપૂર્વક જમાં જ રાખે છે. આશ્રમનાં સ્થાને પહેલા અંકમાં જે ક્રમે નિર્દેશ છે તેનાથી બરાબર ઉલટા ક્રમમાં ચોથા અંકમાં નિર્દેશ છે, અને પાછો સાતમા અંકમાં એ જ ક્રમે સમાંતર પાત્રો-સ્થાનેને નિર્દેશ છે. વચ્ચેના ચેથા અંકની બે બાજુએ અંકો પરસ્પર વિરુદ્ધ ભાવને નિરૂપતા જણાય છે, આખાયે નાટકમાં એક ચક્રનેમિક્રમ જેવી વર્તુલાકાર કાર્યગતિ–ભાવગતિ અનુભવાય છે. પણ સૌથી મહત્ત્વને લય તે અંકવાર પાત્રપ્રવેશને છે. પહેલા અંકમાં રાજા અને શકુન્તલા બંને ઉપસ્થિત છે; બીજામાં માત્ર રાજા જ છે, શકુન્તલાનું સ્મરણ છે, શકુન્તલા નથી; ત્રીજામાં પાછાં રાજા અને શકુન્તલા બંને તીવ્ર પ્રણયાતુર અવસ્થામાં મળે છે; ચેથામાં માત્ર શકુન્તલા જ છે, રાજા નથી; પાંચમા અંકમાં પાછાં રાજા અને શકુન્તલા સામસામે આવે છે, પણ કઠેર વિરછેદની અવસ્થામાં છટ્ટામાં પાછા રાજા એકલા છે, શકુન્તલાને વિરહ છે, શકુન્તલા નથી; સાતમામાં વળી રાજા અને શકુન્તલા હવે છૂટા ન પડાય એ રીતે મળે છે. પહેલામાં પુરુષ અને સ્ત્રી, બીજામાં માત્ર પુરુષ; વળી ત્રીજામાં પુરુષ અને સ્ત્રી, ચોથામાં અને નાટયના કેન્દ્રમાં માત્ર સ્ત્રી; પાંચમામાં પાછો પુરુષ અને સ્ત્રી, છઠ્ઠામાં માત્ર પુરુષ, સાતમામાં ૧૬ એજન. ૨. ૫. વૃત્તિ. ૧૭ રઘુવંરા-સર્ગ ૪. ૧૮ રઘુરા-સગ ૬. ૧૯ રઘુવંશમ્ સર્ગઃ ૧૩. For Private and Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શજે નાણાવટી પાછાં બંને. આમ આખા નાટકમાં કવિ પુરુષ અને સ્ત્રી, પુરુષ અને પ્રકૃતિના સંદર્ભમાં વારાફરતી યુગલ અને એકાકી અને અંતે યુગલ અવસ્થાને એક અદભુત લય રચી આપે છે. એવા લયનાં અનેક આવર્ત પછી જ અખંડ સાયુજ્યની સંવાદિતા સિદ્ધ થઈ શકે. લયમાં સંવાદિતા, લય દ્વારા સંવાદિતાનું આ સહજ દેખાય તેવું ઉદાહરણ. આપણા વિશાળ અને વિવિધ્યપૂર્ણ લોકસાહિત્યને–લે કકથાઓના ભંડારને પણ કશીક સંવાદિતાપૂર્વક સંયહવાના પ્રયાસો થયા છે. બોદ્ધ જાતકકથાઓ, દાખલા તરીકે, અનેક પ્રકારની કથાઓને બોધિસત્તની અવસ્થામાં રહેલા અને વિવિધ પારમિતાઓને ક્રમે ક્રમે વિકસાવતા-સિદ્ધ કરતા જતા બુદ્ધના પૂર્વ જન્મોની કથારૂપે રજૂ કરાઈ છે. કથાઓને સાંકળવાની ટેકનીક સાદી છે. પહેલાં કથા વવાય અને એમાંને બોધ ગાથામાં કહ્યા પછી અંતે ભગવાન બુદ્ધ કથાનાં પાત્રોનાં identifications આપે. ૧૦ લગભગ બધામાં કથાનો નાયક પૂર્વાવતારના બુદ્ધ પોતે હાય. આ પ્રયુકિતમાં બધી કથાઓને એકસૂત્રે સાંકળવાનો પ્રયાસ અવશ્ય છે, પણ એ પ્રયુક્તિની એકવિધતા-monotony કઠે છે. અને એ એકવિધતા જ કથાસંગ્રહના સ્વરૂપની સંવાદિતાની આડે આવે છે. આપણા બે ઈતિહાસમંથે-રામાયણ અને મહાભારત–માં પણ કથાઓના સંગ્રહને આ પ્રયાસ દેખાય છે. રામાયણમાં તે વચ્ચે વાલમીકિની કથા સચવાઈ છે અને આગળ-પાછળ, કાવ્યની બંને બાજુએ ઉપકથાઓ ઉમેરાઈ છે. જાણે વચ્ચે કાવ્યપુરુષ બેઠે છે, અને બે બાજુ બે બાહુઓમાં એણે કથાસમૂહે જાળવી રાખ્યા છે. પણ સૌથી વિશિષ્ટ સંપ્રહપ્રકાર છે મહાભારતને. વાલ્મીકિ જેમ સમાધિમાં બેઠા પછી એમના આખા શરીર પર જીવજંતુઓ-કીટકોએ વહેમીક ( = રાફડા) બાંધ્યા તેમ ભારતસંહિતાની વિશાળ જીવનપટને આવરી લેતી અનેકવિધ પાત્રોવાળી સંકુલ ઘટનાઓથી રચાયેલી મહાકથાના અંગેઅંગે અનેક કથાઓ પ્રક્ષેપાઈ, વળગી, અને મહાભારત અનેકવિધ કથાઓને રાફડો બન્યું. છતાં મહાભારતની વિશેષતા એ છે કે એમાં વિવિધ પ્રકારની કથા એનાં સ્વરૂપવૈવિધ્ય જળવાયાં. કેમકે જાતકની જેમ બધી જ કથાઓને એક જ પ્રજન દ્વારા સાંકળવાને બદલે મહાભારતમાં પ્રજનની પણ વિવિધતા સધાઈ. વીરનાયકોના સ્વભાવ સાથે તેમના સ્વભાવને અનુરૂપ કથાઓ સંકળાઈ : અજનને ભાગે પ્રણયકથાઓ આવી, ભીમને ફાળે બધી રાક્ષસકથાઓ આવી, ધર્મ રાજ યુધિષ્ઠિર ધર્મ-સંવાદની ૨૦ દાત. જાતક નં. ૩. રિવામિનાતને અંતભાગઃ 'तदा वालवाणिजो देवदतों अहोसि । पण्डितवाणिजो अहं एक अहोसि'ति देसनं मिठापेसि । ૨૧ જુએ આદિપ ૨૦૬ (લપી સાથે વિવાહ), ૨૦૦ (ચિત્રાંગદા સાથે વિવાહ), ૨૧૧-૨ (સુભદ્રાહરણ). આ ૨૨ જુઓ અદિ૫ ૧૩૯–૪૨ (હિડિમ્બવધ), ૧૪-૫૨ (બકાસુરવધ ), વન ૧૧ (કિંમરવધ ), ૧૫૪ (જયસુરવધ), વિરાટપર્વ-૧૨ (મતવધ) ઇત્યાદિ. For Private and Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાહિત્ય દ્વારા સંવાદિતા કથા એમાં નાયક બન્યા, પંચતંત્રના જેવી પ્રાણીકથાઓ મનુષ્યના વર્તનનાં ઉદાહરારૂપે આવી, ૨૪ વિસ્તૃત કાવ્ય જેવાં ઉપાખ્યાને અરણ્યનિવાસના નિષ્ક્રિય પણ દીર્ધ કાળને ભરી દેવા ઉમેરાયાં, ૨૫ અવતાર કથાઓ કથાનકને નૈતિક સ્તરે વિસ્તારવાર ૧ અને ઉપનિષદોના જેવી કથાઓ કથાનકને આધ્યાત્મિક સ્તરે ૨૭ ઊંચે લઈ જવા પ્રયોજાઈ. એમ કથાપ્રકારના વિરાટ વિવિધ્યને સમાવી લેવા માટે પ્રયોજનોનું પણું વૈવિધ્ય મહાભારતમાં સધાયું. એ માટે મૂળના વિસ્તીર્ણ અને સંકુલ ધટનાપટમાં પૂરતો અવકાશ પડ્યું હતું, અને તેથી મહાભારત અત્યંત વિશાળ કથાસંગ્રહ બનવા છતાં એ એકવિધ નથી બન્યું. કથાનકોની અનેક તરાહો, અનેક ભાત એમાં જળવાઈ છે, અને બધી કથાઓ મૂળ કથાનક સાથે સંવાદિતાપૂર્વક સમાવેશ પામી છે. એક વિશાળ કથાનકમાં અનેક પાત્રો હોય, અનેક ઘટનાઓ હોય અને એવા દરેક પાત્ર સાથે, દરેક પ્રસંગમાં તેને અનુરૂપ કથાઓ સમાવિષ્ટ કરાવવાની અનુકૂળતા હોય; તેથી ભારતયુદ્ધમાં જે આખા આર્યાવર્તની પ્રતિાંનધિ રાજાઓ આ કે તે પક્ષે હતા, તે ભારતસંહિતામાં પણ ભારતના દરેક પ્રદેશે પિતાની કથા ઉમેરી છે; તેથી જ, વિશાળ ભારત જેવો જ મહાભારત એ ગ્રંથ બને છે. તેમ છતાં ય એ સમગ્ર કથાભંડાર એની સમગ્ર વિપુલતા સાથે, એની વિવિધતા સાથે, પ્રજનેનાં વૈવિધ્ય દ્વારા એક જ કથાનકમાં નિર્વિરોધ પણે, વિરોધ હેય તે તેના ત્યાગ દ્વારા, સંવાદિતાપૂર્વક સમાવેશ પામી શકે છે. માત્ર Unity in Diversity નહીં પણ Harmony in Diversity, in a very varied Diversity નું આવું ઉદાહરણ આખા વિશ્વમાં એક છે મહાભારતમાં, બીજ' ભારતમાં અને ત્રીજ' છે શ્રીમદભગવદગીતામાં. આમ તે ગીતાને વિવિધ દર્શનના સમન્વયને મંથ કહેવો પડે. પણ મહાભારતમાં એને સમાવેશ જે સ્થાને થયું છે તેમાં ઉપર કરેલા પ્રયજનના ઔચિત્ય અને વૈવિધ્યના વિચારનું સચોટ સમર્થન મળે છે. અજનના જીવનની યુદ્ધાભની પળે એના મનમાં ઉઠેલી મૂંઝવણની પળ કરતાં મોટી કટોકટીભરી ક્ષણ કઈ હશે ? અને એ ક્ષણમાં ઉદભવેલા પ્રશ્નોનું સંપૂર્ણ સમાધાન ભગવદ્દગીતામાં છે, તેથી ગીતા મહાભારતને એક અંશ હોવા છતાં આપણે એને સ્વતંત્ર મંથ તરીકે સ્વીકાર કર્યો છે અને એ ગ્રંથમાં ૨૩ જુએ વનપર્વ ૧૭૩-૭૮ (યુધિષિર-નહુષ-સંવાદ, અજગરપર્વ ), ર૫-૯૮ (ચક્ષ-યુધિષ્ઠિર-સંવાદ, આરણેય પર્વ). ૨૪ દા. ત. સભાપર્વ ૩૮, ૨૮-૪૦ (દંભી હંસની કથા ભીમના વર્તનના ઉદાહરણ તરીકે ) ૨૫ જુઓ વન૫૧ ૫-૭૮ (નપાખ્યાન), ૮૦-૧૫૩(તીર્થયાત્રાપવું, જેમાં અનેક તીર્થોની કથાઓ સમાવિષ્ટ છે), ૧૭૮-૨૨૧ (માર્કડેય સમાસ્કા--પર્વ), ૨૫૮-૨૭૫ (રામપાખ્યાન, ૨૭૭-૨૮ક (સાવિત્રી-પાખ્યાન ) વગેરે. 29 Sukthankar V. S., On the Meaning of the Mahabharata, Bombay, 1957. Lecture III, pp. 61-90. 20 ibid. Lecture IV, pp. 91-124. For Private and Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૨ રાજેન્દ્ર નાણાવટી પાછું અજુનના જીવનની આ કટોકટીભરી ક્ષણને આલેખતા અજનવિષાદાધ્યાયને ૨૮ ગ્રંથની ચેય ભૂમિકા તરીકે મંથના એક ભાગ તરીકે પણ સ્વીકાર્યો છે. ગીતામાં પણ અનેકવિધ દર્શનને અદભુત સમન્વય છે. એની રચના જ આ સમન્વય રચવાના ઉદેશથી થઈ છે. અજનના જીવનના સૌથી કપરા નિર્ણયની ધડીએ એના મનમાં ઉદ્દભવેલા પ્રશ્નોના આલેખન પછી બીજા અધ્યાયમાં કર્મયોગની સરળ વ્યવહારુ સમજ છે. સાંખ્ય એટલે પુરુષ અને પ્રકૃતિ, જીવ અને દેહ, અવિનાશી અને નાશવંતનું જ્ઞાન; એટલે એમાંથી એ કેયને મોહ ન હોય. આ સાંખ્યજ્ઞાનને જીવનના સંદર્ભમાં પ્રજવું તે યોગ. કર્મ વિના જીવન ન સંભવે. તેથી નિષ્કામભાવે કર્મ કરવું. આમાં વ્યવહારુ દષ્ટિએ અર્જુનના પ્રશ્નનું સમાધાન આવી જાય છે, પણ પછી આ જ વિચાર વિવિધ દર્શનમાં પણ મૂળભૂત રૂપે પડે છે એમ ગીતા બતાવે છે. કર્મ કરવું જ શા માટે જોઈએ તે અંગેની અનેક દલીલે ત્રીજા અધ્યાયમાં છે. થામાં યજ્ઞસદ્ધાન્તની મૂળ ભાવના પર ભાર મૂક્યો છે. પાંચમામાં સંન્યાસને મૂળ આશય સમજ છે, છઠ્ઠામાં યોગને પાયાને ઉદ્દેશ સમજાવ્યો છે, સાતમામાં સાંખ્યદર્શન તે જ પરા અને અપરા શક્તિ અને તેની ઉપર અટ્ટન એટલે કૃષ્ણની સ્થાપના દ્વારા ભક્તિ, આઠમામાં વૈયક્તિક મૃત્યુ, કાળની પોરાણિક કલ્પના અને જીવન મરણોત્તર ગતિ, નવમામાં ઈશ્વરની અનન્ય ભક્તિ, દસમામાં દરેક પ્રકારની પ્રત્યક્ષ કોઇ કાર્યશક્તિમાં પ્રભુતત્ત્વનું દર્શન, અગિયારમાં વિરાટ કાળપુરુષના અદભુત કાવ્યદર્શન દ્વારા માનવસ્વાર્થની તુરછતા, એમ અઢાર અધ્યાયો સુધી અનેક દશન-વિચારો-સિદ્ધા-અભિગમ ગીતા વર્ણવે છે, પણ એ દરેકની પાછળ એક જ મૂળ વિચાર રહેલો બતાવે છે. કોઈ પણ દષ્ટિએ મનુષ્ય માટે કર્મ અનિવાર્ય છે, કર્મ માણસની નિયતિ છે તેથી યથાપ્રાપ્ત કર્મો પૂરી શક્તિથી કરવાં પણ એના સુખદુઃખાત્મક પરિણામમાંથી મોક્ષ થાય-બચી જવાય તે માટે તે કર્મો તટસ્થતાથી કરવાં. આ રીતે ગીતા તે કાળે ભારતમાં પ્રચલિત અનેક દર્શનની વૈવિધ્યપૂર્ણ ભાતમાં પણ રહેલી મૂળભૂત એકતા તરફ આંગળી ચીંધી આપે છે અને એ રીતે તમામ દર્શનેની મૂળભૂત પ્રયોજન પરત્વે એકપરક-એકામ એવી ઉર્ધ્વમુલ તાત્પર્યગતિમાં સંવાદિતાની નવી ભાત-સંવાદિતાનું એક નવું સ્વરૂપ પ્રકટ કરે છે. ભારતીય દર્શનમાં કદાચ કાશ્મીર શૈવદર્શનમાં ઈશ્વર, જીવ, જગત એ ત્રણે દાર્શનિક મુલ તત્વોના અભિન્નત્વનું-સાયુજ્યનું એક સ્વરૂપ સિદ્ધ થયું છે. કાશ્મીર શેવદર્શનના શ્રેષ્ઠ ઉગાતા અભિનવગુપ્ત આજથી બરાબર એક હજાર વર્ષો પૂર્વે તત્ત્વદર્શન અને કાવ્યદર્શનનાં મૂળભૂત તત્તની ઇતિહાસે નેધેલી કદાચ સર્વોત્તમ સમીક્ષા કરી રહ્યા હતા. એમને સક્રિય મંથરચનાને કાળ ઈ. સ. ૯૮૦-૧૦૨૦ને ગણાવાય છે. કાશ્મીર શૈવ દર્શનમાં બે મૂળ તત્તવો મનાય છે. શિવ અને શક્તિ, પણ એ બંને વસ્તુતઃ અભિન છે. એક જ તવનાં બે લક્ષણે છે. શિવ પોતે નિર્વિકાર છે પણ એનામાં અભિનાપે રહેલી મુખ્યત્વે પંચબકારા-ચિત, આનંદ, ઈછા, જ્ઞાન, ક્રિયા-શક્તિમાં સ્પન્દને થાય છે. એ પંચવિધ ૨૮ બનાવવા, પગાર ૧, For Private and Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org સાહિત્ય દ્વારા સવાદતા શક્તિનાં સ્પન્દના જગત્પ્રપ ચના સ્વરૂપે સ્ફુરે છે. ખીન્ન શબ્દોમાં શિવ પાતે નિર્વિકાર છે, પરંતુ તેની સાથે અભિન્નપણે રહેલી આ શક્તિને કારણે તેનામાં સ’કપેા પ્રગટે છે. (જ્ઞાન), એ સકલ્પ પ્રમાણે થવા-કરવાની ઈચ્છા જાગે છે (ઈચ્છા ), તદ્દનુસાર થવા-કરવા એ સ્વતંત્ર છે. (આનન્દ ), તેથી એ ઈચ્છા પ્રમાણે ક્રિયાએ કરે છે ( ક્રિયા ), અને પછી પોતે એક જ છતાં જગતના વિવિધ આકાશમાં અખંડ ચૈતન્યરૂપે વિલસી રહે છે (યિત ). આ રીતે શિવ અને શક્તિ અભિન્ન છે, શક્તિ અને સ્પન્દન અભિન્ન છે, સ્પન્દન અને જગત-પ્રપંચ અભિન્ન છે, તેથી શિવ પાતે જ જગતમાં જગતરૂપે વિલસી રહે છે. સ્વા Acharya Shri Kailassagarsuri Gyanmandir એટલે કાશમીરશૈવદન અનુસાર તે આખું જગત એક જ પરમશિવના પ્રપંચ છે, આવિષ્કાર છે, વિલાસ છે, એ પશિવ પોતે જ છે. તેથી આખું જગત પરમ અને સાČત્રિકવ્યાપક સંવાદિતા સિવાય ખીજુ કશું ન હેાઈ શકે.૨૯ પશુ તે પછી આ જગતમાં દેખાતા વિરાધાનું શું ? ન્કોનું શું? સુખ-દુઃખ, ઇષ્ટ-અનિષ્ટ, ઓ-પુરુષ, સત્-અસત્ આ ક્રૂન્દો સનાતન છે, વિનયાંગના બે સમાન આકારનાળા શ્વેત-શ્યામ વિભાગ જેવા છે, એ વિરાામાં સવાતિા શી રીતે જેવી? આ પ્રશ્ના જવાબ બિચારવા જતાં એમાંથી સંવાદિતાની એક સાવ નવી જ કલ્પના સાંપડે છે. જેમ શિવ-પાતી અનારીશ્વરરૂપે શિવ-શક્તિરૂપે જોડાયેલાં છે, જેમ સ્ત્રી-પુરુષ વિરોધ હોવાને કારણે જ આકર્ષાય છે અને ખેડાય છે, તેમ આ તમામ દ્વન્દોના વિરાધા જ બે અસમાન ધ્રુવા બનીને પરસ્પરને આકર્ષે છે, પરસ્પર આકર્ષાય છે, પરસ્પર સાથે જોડાવા, પરસ્પરમાં એક થવા, અભિન્ન થવા, પરમ સવાüતા રચવાનુ આકષઁણું અનુભવે છે. વિરાધ એ સવાદિતા માટેનું ગુરુત્વાકર્ષણ છે. તેથી ખરા અર્થમાં તે સત્ર સંવાદિતા જ છે, વિરાધ છે જ નહી.. આ વિરાટ વિશ્વ અનેકવિધ સ્વરૂપોમાં વિસ્તર્યુ છે તે પ ગુરુત્વાકર્ષણુનું જ પરિામ છે, અને પુનઃ સ'ક્રોયાશે ત્યારે પશુ એ ગુરુત્વાકર્ષણુનું જ પરિણામ હશે. ઉત્પત્તિ અને પ્રલય એ તેા વિરાટના જ લયનાં બે સ્પન્દના છે, જીવન અને મૃત્યુ પણ જુદાં દેખાતાં હોવા છતાં એક જ લયનાં બે સ્પન્દના છે; પિન-યાંગ એકબીનમાં જ શમી જવા મથતા ગોલાધે' છે; સ્થિર ત્રિપાર્શ્વમાંથી નીકળતા પ્રકાશ સપ્તરંગી બને છે, એને જ સમાન પ્રમાણમાં લઈને ચક્રમાં મૂકીને ફેરવા એટલે સાતે યુ ગતિશીલ રંગા પરમ સંવાદી પ્રકાશને વ્યક્ત કરે છે. આપણી આખી ચે સ`સ્કૃાત છેક વેદકાળથી સંવાદિતા જ શેાધતી રહી છે, વિવિધ વાન પૂજતાં પૂજતાં પણ એ મૈં લેવાય વિષા વિષેમક॰ એમ પૂછતી રહી છે, અને એ ‘ કયા વ' તે જ આ બધા દેશની પાછળ રહેલું, એમની શક્તિની વિવિધતાના મૂળ २८ शिवशक्तिसामरस्यमय जगदानन्दरूपमित्यर्थः । तन्त्रालोकः २९.८४, ૩૦ વેલ-૨૦૦૨૨૨, ૨-૧ * 113 For Private and Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૪ www.kobatirth.org રાજેન્દ્ર નાણાવટી સ્રોતરૂપ તત્ત્વ છે એમ પણુ એ જાણે છે તેથી જ ાં સત્ વિપ્રા નદુષા યન્તિ ૩૧ એમ પશુ કહે છે. સવાદિતા આપણી સંસ્કૃતિનું એક મહત્ત્વનું—કદાચ સૌથી મત્સ્યનું લક્ષ્ય રહ્યું છે. એ સંસ્કૃતિનું લક્ષણ છે માટે જ આપણાં શાઓમાં, દામાં, પ્રશિષ્ટ સાહિત્યમાં, સસ્કૃત થા,મયમાં અનેકવિધરૂપે પ્રગટતું રહ્યુ છે. ખર્વાચીન ભારતીય ભાષાઓની રચનાઓને આપ સૌ તપાસમા ત્યારે એમાં પદ્મ આપ સૌને એ જ સવાદિતાનું તત્ત્વ પ્રગટતું દેખાશે. આપ સૌતે, અથવા એમ કહું કે આપણા સૌના, સાહિત્યના વિવિધ પ્રકાર–મંથામાં સંવાદિતાનાં સગા-પો પામવાનો આ સહિયારા પ્રયાસ સફળતાને વરશે એવી શુભકામના સાથે ખાપ સૌના આભાર. ૭૧ બેચ-૨ ૨૬૪,૪૬, Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private and Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ભારતીય સાહિત્યની વિભાવના Acharya Shri Kailassagarsuri Gyanmandir નરેશ વેદ ભારતીય સાહિત્ય ' વિશેને ખ્યાલ વિવાદાસ્પદ બની રહ્યો છે. કેટલાક વિદ્વાન એ આવા ખ્યાલ ભાષા અને પ્રદેશને આધારે બંધાય એમ જણાવી વિવિધ ભાષાઓ અને પ્રદેશામાં આપણે ત્યાં સાહિત્ય રચાતું હોવાને કારણે, આ કામ અશકય હાવાના નિર્દેશ કર્યો છે. કેટલાક વિદ્યાતાને ‘વિશ્વગ્રામ' (global village )ના આ જમાનામાં આવા ખ્યાલ બાંધવામાં સંકુચિત દાંષ્ટ અને નિરકતા જષ્ણુાય છે. તે કેટલાક વિદ્વાનાને આવા ખ્યાલ બાંધવા પાછળ રાજકારણીય આશયાની ગંધ આવે છે. તેમ છતાં થાડાં વર્ષોથી આપણા દેશમાં કેટલાક વિદ્વાનેા દ્વારા * ભારતીય સાહિત્ય'ની વિભાવના ખાંધવાના પ્રયત્ન થઈ રહ્યા છે. આવી વિભાવના શા માટે બાંધવી જોઇએ, બાંધવા જઈએ તે એમાં કેવી મુશ્કેલીએ રહેલી છે, એમ એનાં કારણે અને અંતરાયાની ચર્ચાએ પણુ થતી રહી છે. આવી ચર્ચા કરનારાએમાં ડૉ. સુનીતિકુમાર ચેટર્જીથી માંડી ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન, ડૉ. વી. કે. ગેાકાક, ડૉ. પ્રભાકર માચવે, ડૉ. નગેન્દ્ર, ડૉ અજ્ઞેય, ડૉ, ઇન્દ્રનાથ ચૌધરી, ડોં. ઉમાશકર જોશી, ડૉ. પી. લાલ, ડૉ. નૈયાઝ એહમદ, ડૉ. કે. એમ. જ્યાય, શ્રી શિવશ કર પિલ્લાઈ તફઝી, એ. એન. મૂર્તિરાવ, કે. ચેલ્લપન વગેરે વિદ્વાને મુખ્ય છે. એમાંના કેટલાક વિદ્વાનોએ જુદી જુદી પ્રાદેશિક ભાષાઓમાં રચાયેલા સાહિત્યમાં એકતા અને સમાનતા કયાં અને કેવી છે તે દર્શાવવાના પ્રયત્ન કર્યો છે, તે કેટલાક વિદ્યાએ પ્રાદેશિક ભાષાઓમાં રચાયેલા સાહિત્યમાં ભારતીયતા કયાં અને કેવી છે એ શેાધવાના પુરુષાર્થ કર્યો છે. જે લોકો ઉપખંડ જેવા આ દેશમાં વિવિધ ભાષાએ અને પ્રદેશમાં આપણું સાહિત્ય રચાતું હાવાથી આવી અવધારણા બાંધવાનું મુશ્કેલ માને છે તેમની સામે એક પ્રતિપ્રશ્ન મુકી શકાય એમ છે. જો આપણે ‘ ભારતીય ફિલસૂફી ' ( ન્યાય, વૈશેષિક, સાંખ્ય, પૂર્વમીમાંસા, ઉત્તરમીમાંસા જેવાં વિવિધ દંતા ), ભારતીય સ’ગીત ' (લેાક, સુગમ, શાસ્ત્રોય, ભક્તિ વગેરે, * ભારતીય નાટક ( ભવાઈ, તમાશા, યજ્ઞગાન, સંસ્કૃત-પાશ્ચાત્ય મિશ્ર નાટ્યશૈલી વગેરે), * ભારતીય નૃત્ય ' ( રાસ, ગરબા, ઘુમ્મર, ભાંગડા, ભરતનાટ્યમ્, મણિપુરી, કથકલી, કુચીપુડી વગેરે), ‘ભારતીય ચિત્ર' (રાજપૂત, મરાઠા ધરાના વગેરે), ‘ભારતીય સિનેમા ' (પ્રાદેશિક, ‘સ્વાધ્યાય ’, પુ. ૬૩, અંક ૬-૪, અક્ષયતૃતીયા -જન્માષ્ટમી અંક, એપ્રિલ-સપ્ટેમ્બર ૧૯૯૬, યુ. ૧૧૫-૧૨૮, × અખિલ ભારતીય સાહિત્ય પરિષદ ( ગુજરાત શાખ ) તેમજ ગુજરાતી વિભાગ ( કલા સકાય, મ. સ. વિશ્વવિદ્યાલય, વડેદરા )ના સંયુક્ત ઉપક્રમે વડાદરા મુકામે તા. ૧-૨ માર્ચ ૧૯૯૭ ના દિવસેાએ ચેાાયેલા રાષ્ટ્રીય પરિસંવાદ “ સાહિત્ય દ્વારા સંવાદિતા ”માં રજૂ કરેલું' વકતવ્ય. ખી/૨, યુનિવર્સિટી કોલાની, નહેરૂ હાલ સામે, વલ્લભવિદ્યાનગર-૩૮૮ ૧૨૦, For Private and Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નરેશ વેદ હિન્દી ગીત- નૃવાળા વગેરે ) ભારતના વિવિધ ભાગોમાં વિવિધ વર્ગો-જાતિઓ અને સંપ્રદાયે દ્વારા વિવિધ વિચારધારાઓ, શેલીઓ અને ધરાણાવાળું આ બધું હોવા છતાં એમાં એવું કશુંક છે જેને કારણે માત્ર આપણે ભારતીય લોકો જ નહીં, વિદેશી શેકો પણ એમને “વિશિષ્ટ ભારતીય આવિર્ભા ' (typically Indian manifestations) રૂપે સ્વીકારીએ છીએ, તે એ મુજ “ભારતીય સાહિત્ય 'ની અવધારણું કેમ ન કરી–સ્વીકારી શકાય ? ભારતું જેવા બહુભાષી અને બહુપ્રાંતીય દેશમાં સજાતા સાહિત્યમાં ગમે તેટલી ભિન્નતા અને વિવિધતા જણાતી હોય, છતાં તેમાં ગહનસ્તરે એવી કોઈ સાંસ્કૃતિક એકતા અને સમાનતા છે જે તેને એકસૂત્રે બાંધી રાખે છે, એવી કોઈ લાક્ષણિક્તા છે જે તેને વિશિષ્ટતા અને અનન્યતા આપે છે, વિશ્વનાં અન્ય સાહિત્યમાં તેને અલગ એળખ અને મોભે આપે છે. જે લોકોને global villageના આ જમાનામાં આ ખ્યાલ બાંધવા-અપનાવવામાં સંકુચિત દષ્ટિ અને નિરર્થકતા જણાય છે તેમને પૂછી શકાય કે વૈશ્વિકરણ globalization)ના આ જમાનામાં પણ જે અમેરિકન લિટરેચર, જર્મન લિટરેચર, કંચ લિટરેચર, ઇંગ્લિશ લિટરેચર, સ્પેનિશ લિટરેચર એવા ખ્યાલ સ્વીકારાય છે, તે એ રીતે “ભારતીય સાહિત્ય ’ને ખ્યાલ શા માટે ન સ્વીકારી શકાય ? પ્રત્યેક રાષ્ટ્રને, તેની પ્રજાને તેનું આગવું વ્યક્તિત્વ અને ચારિત્ર્ય, એની આગવી સભ્યતા અને સંસ્કૃતિ, એને આગ ઈતિહાસ અને આગવી પરંપરાએ, જીવનદષ્ટિ અને જીવનશૈલી હોય છે. ભારત પણ એક રાષ્ટ્ર છે. એની પ્રજા પાસે પણ એનું આ બધું આગવું છે. આ દેશની પ્રજા પાસે સહસ્ત્રો વર્ષોની સાંસ્કૃતિક સભ્યતાની વિરાસત છે. તે એની ધરોહર છે. છેક એના ઉગમ કાળથી આજ સુધી એનું સાતત્ય એ સાચવ્યું છે. સ્થાનિક અને આયાતી જાતિઓના સંગ્રામે, સંપ, સમન્વયે એણે નિહાળ્યા છે. એમાંથી સજત એક રોમાંચક ઈતિહાસ અને બંધાતી કેટલીક વિલક્ષણ પરંપરાઓને વારસે અને વૈભવ એની પાસે છે. સમયના દીધ પટ પર ઉત્થાન અને પતનની ધટનાઓના સિલસિલા દ્વારા એણે પિતાનું વ્યક્તિત્વ અને ચારિત્ર્ય ઘડયું છે. આ રાષ્ટ્રની પ્રજની ચેતનામાં જન્મપુર્નજન્મ, પ્રારબ્ધ, કર્મફળ, પાપ-પુણ્ય, નીતિ-અનીતિ, ઈશ્વર, દેશકાળ વગેરે વિશે કેટલાક વિશિષ્ટ ખ્યાલો ઓતપ્રોત થઈ ગયેલા છે. એના વડે એની જીવન દષ્ટિ, જીવનશૈલી અને ચારિત્ર્ય દોરવાયેલાં છે. ભારતીય પ્રજાજનની જીવનદૃષ્ટિમાં તપ, ત્યાગ, દાન અને સંયમને મહિમા છે. યમ, શિવમ, સુંદરમને આદર્શ છે. અહિંસા અને અપરિગ્રહની ભાવના છે. વિચારતત્ત્વ તરફને સુમિ વિવેક છે. જાતિ-જ્ઞાતિ, કુળ-ગોત્ર, વંશ-કુટુંબ, ગુરુ-શિષ્ય, શીલ-સદાચાર, સોળ સંસકાર જેવી અનેક પરંપરાઓવાળી જીવનશૈલી ભારતીય પ્રજાએ વિકસાવી–અપનાવી છે. આ પ્રજને એક આગવું ચારિત્ર્ય છે. શાંતિપ્રિયતા, સમષ્ટિનિષ્ઠા, સમન્વયશીલતા, સહિષ્ણુતા, તિ, તિતિક્ષા વગેરે એનાં અભિલક્ષણ છે. આના વડે ભારતીય પ્રજાનું એક આગવું વ્યક્તિત્વ ધડાયું છે. એ વ્યક્તિત્વ શાંત, નિરુપદ્રવી, સંતોષી, સહદય પ્રજાનું છે. આ બધાં કારણે વિશ્વની અન્ય રાષ્ટ્રોની પ્રજાએ કરતાં ભારતીય પ્રજા જુદી પડે છે. આ પ્રાએ જે સાહિત્ય સર્જન કય હોય તે ભારતના ગમે તે પ્રાંતમાં રહીને કર્યું હોય કે દેશની કોઈ પણ પ્રાદેશિક ભાષામાં કર્યું . હેય, તે પણ તેમાં આ અનન્યતા વ્યક્ત થયા વિના કેવી રીતે રહે? For Private and Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ભારતીય સાહિત્યની વિભાવના ૧૧૭ ભારતીય સાહિત્ય 'ની વિભાવનાના ઘડતરમાં રાજકારણીય આશય વાંચવા કરતાં ontologyની દૃષ્ટિએ એને વિચાર કરવા જોઈએ. કાઈ પણ પ્રકારના પૂમડું કે પક્ષપાતમાં તણુાયા વિના આ વિષયમાં આગળ વધવું જોઇ એ. ૨ હકીકતે ભારતીય સાહિત્યની વિભાવના બાંધવાના પ્રયત્ન કરતી વખતે ' ભારત ', ‘ભારતીય ’ અને ‘ ભારતીયતા' જેવા સંપ્રત્યયેા પહેલાં સ્પષ્ટ કરી લેવા જોઈએ. Acharya Shri Kailassagarsuri Gyanmandir ભારત શું છે ? તેની ઓળખ શી છે? શું ભારત એટલે ભૌગલિક વિસ્તારમા કાઇ નકશા ? રાજા-મહારાજાઓ, નવાખા-બાદશાહો, અમીર-ઉમરાવાના સામ્રાજ્યોના ઉત્થાન પતનની વંશાવળી ? જુદા જુદા રાજકીય પક્ષાની તડજોડ અને એમના ચૂંટણીઢંઢરાએ ? આવા રાજકારણીઓએ કાળસ દૂકમાં દાટલે કે ઉખેડેલે ઇતિહાસ ? પ્રધાને-અમલદારાને આંગળીને ટેરવે. નચાવતા જ્યોતીષીઓ, તાંત્રિકા અને અસામાજિક ? પેાતાની જાતને ઈશ્વરને અવતાર ગણાવતા લેભાગુ સ્વામીએ અને ભગવાને ? રાજખરાજ તડાંઓ અને ટુકડાઓમાં વહે ચાતા જતાં સ’પ્રદાયા–ક્રિરકકા ? ના, ભારતની આ સાચી એળખાણુ નથી. વાસ્તવમાં ભારત તે અઢારેય વરણુ અને તેરૈય તાંસળીના લેકને સમાવતી દુનિયાના બારેય મુખ્ય ધર્મો, વિધવિધ પથે, માર્ગા, મતા, સંપ્રદાયાને સમાશ્રય આપતી ભાતીગળ ભાવભૂમિ છે. વિવિધ સાધનાપ્રણાલીઓ અને ઉપાસના પદ્ધતિઓના સમાદર કરતું, તંત્ર અને મત્ર, યેગ અને ભાગ, ધ અને કતા સહેાદરની જેમ ઉછેર કરતું સંગમતીર્થ છે. ક્ષિતિ, જલ, પાવક, ગગન અને સમીર જેવા પાંચ મહાભૂતામાં તથા અંડજ, યાનિજ અને ઉદ્ભિજ જીવામાં દૈવત્વ નિહાળતી અને એમનું આહ્વાન કરતી એક ભાવધારા છે. અનેકતામાં એકતા, ભેદમાં અભેદ, સસીમમાં અસીમ, વિસંવાદમાં સવાદિતા, પિંડમાં બ્રહ્માંડને શેાધતી એક લાક્ષણિક ભાવમુતિ છે. F ભારતીય' કાણુ છે? આજકાલના નેતા-અભિનેતા ? વિદ્યાગુરુ-ધર્મ ગુરુ ? શ્રમજીવીબુદ્ધિજીવી ? સાહિત્યકાર-અમલદાર { {મકેનિક-વૈજ્ઞાનિક? ના, આ લોકો દ્વારા જે ‘ ભારતીય ’ મનુષ્યની ઓળખ મળશે એ તે માત્ર ઉપરછલી હશે. ‘ ભારતીય ' મનુષ્યની એળખ આવી બાળરૂપની નહીં, આંતરિક ઢાવો ઘટે. ખરા ભારતીય દેશમાં કે દુનિયામાં ક્યાંય પણ હશે, ઓળખાયા વિના નહા રહે. તમે કહેશે એ કેવી રીતે ઓળખાય ? બાળકનાં જન્મના છઠ્ઠા દિવસે વિધાત્રીના લેખ માટે લેખનસામાં મૂકી, સ્નાન કરતી વખતે સ્થાનિક જળમાં ગંગા-જમના-ગામતી–ગાદાવરી-કાવેરીનું સ્મરણ કરતી, ભાજન લેતાં પહેલાં ગૌગ્રાસ અને ભૂમિમાસ આપતી, આંગણે તુલસી કે ડમરાને કયારા કે કુંડુ રાખી તેના છોડને પવિત્ર લેખતી, ગૃહપ્રવેશ પૂર્વે વાસ્તુપૂજન કરતી, ધરા ઉબર કે ખેતરનું શેઢું આળગતા દાદા ખેતરપાળનું વદન કરતી, અડીઓપટી વખતે ઇષ્ટદેવ કે કુળદેવ-દેવીની માનતા રાખતી, પોતાના કે અન્ય કોઈના કલ્યાણ અર્થે બાધા-આખડી રાખતી, સારૈમાઠે પ્રસંગે કથાકિતન, સપ્તાહ-પારાયણ કરાવતી, મરતી વખતે મેાંમાં ગંગાજળ કે જમનાજળ લેવા ઝંખતી, પિતૃતપણું નિમિત્તે કાગવાસ નાખી શ્રાદ્ધ કરતી વૃક્ષને; વિશેષ કરીને પીપળાને, કાપવામાં પાપમેધ અનુભવતી For Private and Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir itc નરેશ ઠ વ્યક્તિને જુએ તે ઓળખો; એ ભારતીય. પુત્રને પોતાના વારસાનેા અધિકારી અને પેાતાની આશા આકાંક્ષાના વિસ્તાર માનનાર પિતામાં રહેલી સંતાનવાહિતા, આવા ભાવ વળ અંગનાં સંતાને સુધી સીમિત ન રાખતાં, નદીપર્વત, વૃક્ષ-વેલીઓ, પશુ-પંખીએ સુધી વિસ્તારી સૌની હિતચિંતા અને ખેવના દાખવતી સમષ્ટિ, નાનીમેટી બાબતમાં સ્વાથી ગણતરીઓને ટાળી, અંદરની સમૃદ્ધિ વડે સજ્જ નાયયતુ, સહ મૌ મુન, સ ્ વીર્ય વાવ'ની ભાવના દાખવતી ભાગીદારી, છેક બચપણથી ફુલછેાડ, પશુપખી અને નદીપર્વત સાથે સ્નેહતા નાતા બાંધી, ગાયમાતા ચાંદામામા, આંબાદાદા, વડદાદા, બિલ્લીમાસી, ધેાધાળાપા, નાગદાદા જેવા સ્વજનભાવ દાખવતી સવાક્રિતા, વણુ અને આશ્રમની વ્યવસ્થા તથા ક અને પુરુષાર્થના સિદ્ધાંતાની અભિજ્ઞતાથી આવતી સહજતા અન્યનાં વાત–વિચારને સાંભળવા-સમજવા-સ્વીકારવાની ધીરજ તત્પરતા અને સહૃદયતાયુક્ત સહિષ્ણુતા-' ભારતીય' હાવાની પહેચાન છે. તા ભૌતિકતા કરતાં અંતરની પવિત્રતાને પ્રગટ ફરતી આધ્યાત્મિકતા, આચાર–વિયારવિહાર અને વ્યવહારમાં પરંપરાગતતા, જીવન અને કાળને અંશ કે ખડમાં વિભાજીત કરી જોવાને બદલે જન્મજન્માંતરના અને અખંડ કાળના ખ્યાલોને પુરસ્કારતી નિરંતરતા, અકળતા અને વિરાધામાં વિશ્વાસ રાખતી રહસ્યમયતા, મનુષ્યને પાપનું સંતાન નહીં પણ · અમૃતનું સંતાન માની, જીવન અને જગતને શાકનું નહીં પણ આનંદોલ્લાસનું અધિષ્ઠાન માની, પ્રત્યેક દિવસને તહેવારમાં કૈરવી લેાકોને ઉત્સવરત રાખતી આનંદમયતા- ભારતીયતા ’નાં દ્યોતક લક્ષણે છે. 3 ‘ ભારત ', ' ભારતીય ' અને ‘ ભારતીયતા 'ના ખ્યાલેા સ્પષ્ટ થયા પછી હવે એમ કહુવામાં કોઈને સંકોચ ન થવા જોઈએ `ક આવા ‘ ભારત ', ‘ ભારતીય ' અને ‘ ભારતીયતા 'ની ભાવમૂર્તિ જેમાં અક્તિ થઈ છે એ સાહિત્ય એટલે ‘ ભારતીય સાહિત્ય, ’ ૐ ભારતીય સાહિત્ય ' આપણે એને કહી શકીએ જે ભારતીય પ્રજાની સંવેદના અને સમસ્યાઓનું વાહક અને પરિચાયક હોય. એવી સવેંદના અને સમસ્યાઓ, જે લાક્ષણિકપણે ( typically ) ભારતીય જ હોય અને ભારતીય પ્રશ્ન અનુભવતી હોય. એવી સ`વેદનાએ અને સમસ્યાએ જેને વાંચતા પ્રત્યેક ભારતવાસી અનુભવ કરે કે તેની પાતાની સવેદના અને સમસ્યાએને જ અભિવ્યક્તિ મળી છે. આવી ભારતીય સવૈદનામ અને સમસ્યાએ ' કઈ છે? ભારતીય પ્રજાએ હમેશાં નર–નારીના પ્રેમસંબંધને અભિવંદ્યો છે, માણુસમાં રહેલી માનવતામાં આસ્થા રાખી છે અને મુક્તિની કામના કરી છે. પ્રેમભાવ, ભક્તિભાવ અને મેાક્ષભાવને સ્થાયી માન્યા છે. તેથી આ ભાવાને અનુરૂપ સવેદનાએ તેની મુખ્ય સવેદનાએ છે. ભારતીય સમાજમાં ગૃહ અને પ્રેમનું અધિષ્ઠાન છે નારી. પશ્ચિમની પ્રા માક ભારતીય પ્રા અને ભાગ્યારૂપે નહીં પણુ મંત્રી, માતા, ભારૂપે સ્વીકારે છે. ભારતીય પ્રજાની માન્યતા છે કે For Private and Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભારતીય સાહિત્યની વિભાવના ૧૯ સંસારની યેજનામાં આ મમતાભરી અને યામયી છે. જગતના ગમે તેવા અનિષ્ટ અને અમ ગળ ઉપર, દુરિત અને પ્રેયસ ઉપર તે પેાતાના પ્રેમ અને આત્મભાગ વડે વિજય મેળવી શકે છે. ભારતીય પ્રશ્ન સ્રોનાં માતા, બહેન, પત્ની અને ભાભી-એવાં બધાં સ્વરૂપમાં અદ્ભુત શ્રદ્ધા ધરાવે છે. બહેનના નિર્વ્યાજ સ્નેહ અને ભાભીના અનગળ ભાવ ઋગાનુબંધની ઋજુગરવી કવિતાસમેા છે. પત્નીના પ્રેમ જન્મજન્માતરના છે. માતાના પ્રેમના આવિર્ભાવને તે કુટુંબ કે એથી અન્ય કોઇ પ્રકારની સીમા નથી. પત્નીની સહનશીલતા અને સમર્પણુશીલતામાં અને માતાની મમતા અને વત્સલતામાં આ પ્રશ્નને ઊડે વિશ્વાસ છે. ભારતીય સ્ત્રીત્વમાં આંતરિક સૌંદય અને શારીરિક સામર્થ્યનાં તથા તપ અને ત્યાગવૃત્તિનાં તત્ત્વાને મુખ્ય ગણવામાં આવ્યા છે. શ્રીવિષયક આવા ભાવા અને ખ્યાલે ભારતીય સ`વૈદનાઓનુ એક રૂપ છે. ભારતીય પ્રજાએ નરનારીનાં જોડલાંની ‘ ઉરદારી એક ’ કલ્પી છે. તેથી જ પ્રેમને એમને જોડનાર કોઈ આંતર હેતુરૂપે ઓળખે છે, જ્યારે કામને વામ કહીને આળખાવ્યા છે. લગ્નને સેાળ સ`સ્કારો પૈકીના એક સ`સ્કાર અને અતૂટ જીવનખંધનની ભાવનારૂપે સ્વીકાર્યું છે. પ્રેમને સદ્ભાવ, સૌજન્ય અને નિરભિમાનપણુાથી શુદ્ધ કરવાની અને એ માટે વિરહયાતના અને એનાં સહનતપનની વાત આગળ કરી છે. રામસીતા, રાધાકૃષ્ણ, શિવપાવ તી, સત્યવાનસાવિત્રી અને નળદમયંતીનાં કથાનકો, આ કારણે તે તેનાં આદર્શ આદ્યરૂપા (archetypes ) બન્યાં છે. ભારતીય પ્રજાની નારીભાવના અને પ્રયભાવના એના યોગ્ય અને અનુત્તમ રૂપમાં કાલિદાસના ‘ શાકુ ંતલ ’માં, ભવભૂતિના ‘ ઉત્તરરામચરિત 'માં, ટાર્ગેારની ‘ ચિત્રાંગદા 'માં જયશંકર પ્રસાદની ‘ કામાયની 'માં, મૈત્રેયીદેવીની ' ન હન્યતે 'માં તથા રારદ'દ્ર ચેટર્જી અને કાન્હુચરણુ મહાન્તીની વિપુલ કથાસૃષ્ટિમાં પ્રગટ થઈ છે. તે વાત્સલ્યમૂર્તિ માતાની અમર છખી આયરિશ સંતાનને પોતાનું કરી ઉછેરતાં પેાતાના બધા ધર્માચારા પડતાં મૂકતી ટાગોરની ‘ગારા 'ની આનંદમયીમાં અને અંગનાં કરતાં સાવકા સંતાનને પોતાનું કરી એના સ્ને અને આદરની અધિકારીણી બનતી શરદબાજીની - વિપ્રદાસ'ની દયામયીમાં અતિ થઈ છે. ન માતુ: વૈવતમ્ એ ભારતીય સ`વેદના છે. અમૃતનિધાન માતા વિશેની ભાવસંવેદના ભારતીય સાહિત્યની એક મુખ્ય સંવેદના છે. માતાને શિશુમાં અભિષિક્ત થતા નિઃસીમ પ્રેમ મલયાલમ ભાષાની કવિયત્રી બાલમણિ અમ્માના કાવ્યસાહિત્યનું પરમાથ્ય | સૌદર્યબિંદુ છે, તેા સનાતન પ્રેયસી–રાધાનેા તેના હૃદયવલ્લભ શ્રીકૃષ્ણનાં ચરમાં નિવેદિત થતા આતિ પૂરું ભક્તિપ્રેમ ઉડિયા ભાષાના કવિ શ્રી રમાકાંત રથની પ્રથિતયશ રચના‘.શ્રી રાધા ’તું ચરમસામર્થ્ય બિંદુ છે. ભારતીય પ્રશ્નએ માજીસમાં રહેલ મહાનતા અને ઉદાત્તતાના ખ્યાલ સ્વીકાર્યો છે. માણુસની ખરી કિંમત તેની માણુસાઈમાં ગણી છે. માનવધતે માટા ધર્મ માન્યો છે. *ન માનુષાત શ્રેલર ર્ફેિ વિચિત્' એ ‘મહાભારત 'કાર વ્યાસની વાણીના પ્રતિધેાષ બ’ગાળી કવિ બડુ ચંડીદાસે કર્યું છે. આ રીતે— સાબાર ઉપરે માનુષ સત્ય તાહાર ઉપર નાઇ”. આ સંસારનું સૌથી માટુ અને છેલ્લું સત્ય માણુસને માન્યું છે. પશ્ચિમની પ્રજાની મૂળભૂત માન્યતા છે કે 'માણુસ પાપનુ' ફરજંદ છે'. જ્યારે માધ્યુસ મૂળભૂત રીતે પાપી છે એવા વલણુની સામે રહીને ભારતીય સર્જકોએ, ખાસ કરીને શરદબાબ્રુએ, લખ્યું છે. તેઓએ એક સ્થળે લખ્યું છે : ' ત્રુટી, ભૂલ, અપરાધ, અધમ એ જ માણૢસનું સસ્વ નથી, તેની અંદર જે સાચા માણુસ છે, જેને : For Private and Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નરેશ વેદ આપણે આત્મા કહીએ તો ચાલે, તે તેના બધા અપરાધ કરતાં મહાન છે. મારી સાહિત્યકૃતિઓમાં તેનું હું અપમાન નહીં કરું એ જ મારી ઈચ્છા છે.' સાધારણ કે પામર જણાતી વ્યક્તિઓમાં પણ ક્યાંક કોઈ ઉત્તમાંશ હોય, એવાં ગૂઢ સદ્ગુ માટે પણ તેઓને આદરણીય ગણ્યા છે. નિતાંત પતિત વ્યક્તિમાં પણ ક્યાંક 3 ડે અખૂટ સૌજન્ય હોવાની વાત સ્વીકારી છે. ખલનશીલ માનવીની ભીતર જે મનુષ્યત્વ રહ્યું હોય છે તેને પ્રમાણવાને ભારતીય સાહિત્યકારે સદા સર્વદા પ્રયત્ન કર્યો છે. “મનુષ્ય પાપ ના હૈ, ન પુષ્પ પર , થટ્ટ સિર્ફ થી રક્ષા , જો પાના પતા હૈ” એવું જીવન સત્ય પ્રગટ કરવા ભગવતીચરણ વર્માએ ‘ચિત્રલેખા' નવલકથા લખી છે. શરદચંદ્ર ચેટર્જી, વિભૂતિભૂષણ બેનર્જી, પ્રેમચંદજી, વિ. સ. ખાડેકર, કારણ મહાન્તી વગેરેની કથાસૃષ્ટિમાં આ સંવેદનાઓનું થયેલું નિરૂપણ ઉદાહત કરવા જેવું છે. તે રવીન્દ્રનાથ ટાગોર અને કનૈયાલાલ મુનશી એ માનવમાં રહેલા મહામાનવનું ચિત્ર ઉપસાવવાને પુરુષાર્થ કર્યો છે. “હું માનવી માનવ થાઉં તે ધણું ” અને “ વ્યક્તિ મટી બનું વિશ્વમાનવી, માથે ધરું ધૂળ વસુંધરાની ' એ ભારતીય જનતાની મૂળભૂત સંવેદના ( prime sensibility) છે. ભારતીય પ્રજાની માનસિકતામાં આધ્યાત્મિકતા, રહસ્યાત્મકતા અને આંતરદષ્ટિપરક આત્મિકતા ઓતપ્રોત છે. ભારતીય પ્રજા મૂળભૂત રીતે ધર્મભાવનાવાળી, શુભ, શિવ અને મંગલના તવોમાં આસ્થા રાખનારી પ્રજા છે. એને મન ધર્મ એટલે સંપ્રદાય, પંથ કે ફિરસ્કાઓ નહીં, પણ પિતાને ધારણ કરનાર આંતરિક સંબલ એટલે ધર્મ. ધર્મ એટલે ધર્માચરણ. સંસારનાં શુભ, શિવ અને મંગલને અનુકૂળ રીતે આંતરભાવને વ્યક્ત કરવો એનું નામ ધર્મભાવના. આવી ધર્મભાવના દાખવી જેમણે જીવનભર ધર્માચરણ કર્યું એ શ્રી રામ, યુધિષ્ઠિર, રાજા હરિશ્ચંદ્ર વગેરેએ ભારતીય પ્રજાના ચિત્તમાં પોતાનું કાયમી સ્થાન પ્રાપ્ત કર્યું છે. એક ઉદ્ધત અને ઉછુંબલ રાજસત્તાએ એક સતીનાં શીલ અને સ્વમાનનું અપમાન કર્યું અને ધર્મની ગ્લાનિ થઈ ત્યારે ધર્મની પુનઃ સંસ્થાપના માટે કુરુક્ષેત્રનું યુદ્ધ ખેલાયું અને શ્રીકૃણે હાથમાં ધુરા અને શમ સંભાળ્યાં. “ધમેં જય અને પાપે ક્ષય' એ સરેરાશ ભારતવાસીની માન્યતા છે. આ ધર્મનું તત્ત્વ અકળ અને આછાદિત છે, ગૂઢ અને ગુહ છે. એટલે ગૂઢ અને ગવ વિદ્યા તરફ અને જીવને, જગત, જીવ અને શિવની અકળ સ્થિતિગતિ અંગે એક જાતના રહસ્યાત્મક વલણ તરફ ભારતીય પ્રજામાનસને ઝોક છે. આથી જમા સુધી સચરાચર વ્યાપ્ત એક શ્રીમત બર્જિત અને વિભૂતિમત ચેતના તરફ એની દષ્ટ છે. એની ભાળ, સ્થૂળ ચર્મચક્ષુથી, આ પરિદશ્યમાન ભૌતિક જગતમાં નહીં, પણ આંતરદષ્ટિપક દિવ્યચક્ષુ વડે આત્મલકમાં મળે એની એને પતીજ છે. એટલે જ્ઞાન, ભકિત, યોગ અને કર્મ એ ચાર માર્ગો વડે ત્યાં પહોંચવાની તેણે કલ્પના કરેલી છે. શંકરદેવ, ચંડીદાસ, સૂરદાસ, તુલસીદાસ, પુરંદરદાસ, બલરામદાસ, ત્યાગરાજ, તુકારામ, નરસિંહ, મીરાં, અwા, લલ, અંડાઈ, આવીવાર, કાન્હા પાત્ર જેવાં ભારતીય સંતની ઉજજવળ વાણમાં આ સંવેદનાઓ હદયસ્પર્શી રૂપમાં પ્રગટી છે. તમિલ ભાષાને “સંગમ સાહિત્ય', કન્નડ ભાષાનું વચન સાહિત્ય', ઈતર પ્રાંતની ભાષાઓનું “ભજનસાહિત્ય ', હારા અને મુસ્લિમોનું “ગિનાન અને નસી અસાહિત્ય' આ ભાવસંવેદનાથી છલછલ છે, કબીરની અવળવાણુમાં, અખે, દાક, ભાસર, ભીમ અને વમનની For Private and Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભારતીય સાહિત્યની વિભાવના 11 વ્યંગવાણીમાં, ટાગાર અને મહાદેવીની મધુર પણ મર્મ વાણીમાં રહસ્યમયતા કેવી ભરી છે એ તે સર્વવિદિત છે. ભારતીય પ્રાએ સ્થૂળ ભવબધના અને જન્મજન્માંતરના ફેરામાંથી મુક્તિ પામવાની કામના હંમેશાં સેવી છે. એ કારણે સૃષ્ટિમાં પ્રવર્તતા કર્યાંના સાભોમ નિયમમાં અને નીતિના સામ્રાજ્યમાં વિશ્વાસ રાખ્યા છે. જીવનના ચાર પુરુષાર્થાની યોજના વિચારી છે. નિષ્કામ ભાવ અને નિરાસક્ત દષ્ટિની હિમાયત કરી છે. અનાસક્તિ યાગના મહિમા કર્યો છે. અષ્ટાંગ માર્ગોંની સહાય વડે દુ:ખમાંથી મુક્તિના માર્ગ ચીંધ્યા છે. વિવેકજ્ઞાન વડે જીવન્મુક્તિ અને શરીરનાશ બાદ અવિનાશી દુ:ખત્રયના લેપ વડે વિવેકમુક્તિને ખ્યાલ સ્વીકાર્યા છે. વાસનામેાક્ષ અને સર્વાંગી મુક્તના ખ્યાલે મુખ્ય ગણ્યા હોવાથી વેદોમાં ભારતીય કવિએ પ્રાથ્યુ છે ઃ *આ નો મજ્જાઃ તવો યન્તુ વિશ્વત: '. એ પ્રાર્થનાના ભાતીગળ આવિર્ભાવા એટલે કવિવર ટાગોરની કાવ્યરચનાઓ. મુક્તિના આ ભાવ મેધાણી, નિરાલા, સુબ્રહ્મણ્યમ ભારતી, બંકિમચંદ્ર ચેટરજી, કાજી નઝરુલ ઇસ્લામ વલ્લાતાળ, ચકબસ્ત અને અબિકા ચૌધરીમાં એક રૂપે તે શ્રી અરવિંદ, ધર્મવીર ભારતી, નીરજ વગેરેમાં ખીન્ન રૂપે વ્યક્ત થયા છે, હું જ રહું વિલસી સહુ સંગ, હું જ રહું અવશેષે ' એ સર્વેદના ભારતીય સાહિત્યની એક મુખ્ય સંવેદના છે. ભારતીય સાહિત્યમાં અભિવ્યકત થયેલી મુખ્ય સંવેદનાએ! જોયા પછી ભારતીય સમસ્યાઆ અને એમનું ભારતીય સાહિત્યમાં કેવું પ્રતિનિધાન થયું છે એ જોઇ એ, સારાય વિશ્વમાં ભારતીય સમાજની એક વિશિષ્ટતા છે, તે છે તિપ્રથા અને કુટુંબસ'સ્થા. દહેશતના માર્યા જંગલી જાનવરે ટાળું બનાવીને પોતાની સુરક્ષાના વ્યુહ તૈયાર કરે છે, તેમ ભારતીય લોકસમાજે પણ જાતિ, ભાષા અને ધર્મની વ્યુહરચના કરી છે. કોઈ કાળે ટકી રહેવા માટે એ જરૂરી હશે. પણ એમાંથી જે જ્ઞાતિવ્યવસ્થા ઊભી થઈ તેણે ભારતીય જનજીવનમાં કેટલીક સમસ્યાએ પણ ઊભી કરી છે. જ્ઞાતિના ધારાધોરણો અને પચ-ફેસલાઓના સ્વીકાર એની લાચારી બનો રહ્યાં છે. જીવ મળી ગયા હોવા છતાં જ્ઞાતિભન્નતાને કારણે જીવનમાં જોડાઈ ન શકાતાં દુભાતા, હિજરાતા, સિઝાતા મળેલા જીવ'ની ટ્રેજેડી સમાજ નામના નિષેધપવતને કારણે છે. સામાજિક રૂઢિંબધનાને કારણે પરણી ન શકતા, રહે‘સાતા અને કરમાતા ભિન્ન જ્ઞાતિ યુવાન હૈયાંઓની સમસ્યાએ ભારતની તમામ ભાષાના સાહિત્યમાં નિરૂપાયેલી જોવા મળશે. એ જ રીતે સયુક્ત કુટુ બવ્યવસ્થાને કારણે રીબાતા—રૂ ંધાતા કુળવધૂના જીવનની જે દાસ્તાન ગોવર્ધનરામની * સરસ્વતીચં’દ્ર ' નવલકથાના ખીન્ન ભાગ · ગુણુસુંદરીનું કુટુંબજાળ 'માં છે તેવી અન્ય ભારતીય ભાષાના સાહિત્યમાં પણુ વાંચવા મળશે જ. ભારતીય સમાજમાં છેક જન્મથી માંડી મૃત્યુ સુધી વિવિધ ક્રાળ અને અવસ્થામાં સ્ત્રીને જે અન્યાય, અપમાન, સિતમ, શોષણ, વચનાને ભાગ બનવું પડે છે, દહેજ, તિરસ્કૃતિ, છૂટાછેડા, છેડતી, બળાત્કાર વગેરે સમસ્યાએ વેઠવી પડે છે, આવી યાતના—વિટંબણુામાં જે રીતે સબૂરી અને લાચારી દાખવી ટકી રહેવા મથવું પડે છે એ બધી ઘેરી સમસ્યાએ છે. આ સમસ્યાએનું અત્યંત હૃદયવિદારક ચિત્રણ ભારતીય સાહિત્યની ‘ સાત પગલાં આકાશમાં ’, ‘ થયક ', પ્રથમ પ્રતિશ્રુતિ ’, ‘ અમૃતસ્ય પુત્રી ’, સજા ' વગેરે કૃતિમાં તેના મળે છે. એક યા બીજા કારણે તૂટતાં ધરની સમસ્યા પશુ દારુલ્યુ છે. તેનુ - સ્વા ૩ For Private and Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १२२ નરેશ વેદ ચિત્રણ “ગૃહદાહ', “ ગૃહભંગ ', “પેક મેડલુ ', “સાંજઈ બેદી ', “ યાત્રાને અંત” વગેરે કૃતિઓમાં છે. ભારતીય સમાજમાં નારીની માફક બીજે દમિત–પીડિત વર્ગ છે દલિતને. ઊંચનીચ વર્ણ અને પૃશ્ય-અસ્પૃશ્યના ખ્યાલને કારણે હરિજન-ગિરીજન-આદિવાસી પછાત જાતિઓએ વર્ષો સુધી આ દેશમાં જે દુઃખદર્દ, પીડા અને યંત્રણા ભગવ્યાં છે, એ કારણે એમનાં જે આજંદ અને આક્રોશ છે તે ગુજરાતી, હિન્દી અને મરાઠી ભાષાઓના દલિત-સાહિત્યમાં, બંગાળના હંગ્રી જનરેશનના, કર્ણાટકના દિગમ્બરેના, તામિલનાડુના વ્યાધ્રોના અને આંધ્રપ્રદેશના નકસલવાદીઓના સાહિત્યમાં વ્યક્ત થયાં છે. દયા પવારની “ઉપર ', શિવાજીરાવ સાવંતની “મૃત્યુંજય ', મહાકતા દેવીની “હજાર ચુરાશિરમા' અને અન્ય રચનાઓ આવી સમસ્યાઓનું વેધક નિરૂપ કરતી ભારતીય રચનાઓ છે. વર્ણપ્રથા અને કોમજાતિના ખ્યાલને કારણે બ્રાહ્મણે, શદ્રો, ખ્રિસ્તીઓ, મુસ્લિમ જેવી વિવિધ કોમ અને જાતિઓ જે સમસ્યાઓને સામને કરી રહી છે એને ઘેરો ચિતાર “ બ્રાહ્મણીકમ', 'પરિષ્કારપની', “પરા ', ' આધા ગૌવ', “મિહિર જિરી', “કડિયરસ' જેવી ભારતીય રચનાઓમાં મળે છે. ગંદા વસવાટમાં અભાવમસ્ત લાચાર જીવન જિવતાં લોકોનાં જીવનપ્રશ્નોનું અંકન “માહિમચી ખાડી ', “વરુણ કે બેટે', “એમીન ', “એમાના ડુડી', “તેદો', “તેટ્ટિયુટે મકન', “અછૂત ', “હરિજન', “હરિદાસી', દેવદાસી' વગેરે રચનાઓમાં થયું છે. ભારતની વસતીને મોટે ભાગ ગામડાઓમાં વસે છે. ત્યાંના લોકોની સમસ્યાઓનું રૂપ ભારતીય સાહિત્યમાં વિવિધ ભાષાઓમાં સમાનરૂપે આલેખાયું છે. જેમ કે, પ્રામજીવનને અસર કરતી કુદરતી આપત્તિઓ, જમીનદાર-દેવાદારના પ્રશ્નો, ખેડૂતનાં શારીરિક-માર્થિક શોષણ, ગ્રામજીવનને દુષિત કરતું રાજકારણ, ગ્રામજીવનમાં મૂડીવાદી ઘટકો અને એકમોની ભૌતિક અને વૈચારિક સ્તરે થતી ઘૂસણખેરી વગેરે સમસ્યાઓનું યથાર્થ ચિત્ર, “માનવીની ભજઈ', “લીલુડી ધરતી', “ગોદાન', “ રાગ દરબારી ', ગણદેવતા , મેલા આંચલ ', “પ્રામાયણ’, ‘મરાની મરિણુગ ', ‘ગારંબીયા બાપુ', “ લેક-દુશ્મન', ખેત જાગે ', “નદાઈ', “પદબલિ ', “ધી વિલેજ', “કાનાપુરા ', “સરાઈ', “ઉકા', ચેલારા દેવુલુ' વગેરે રચનાઓમાં ઉપસ્યું છે. બેકારી અને ગરીબીની સમસ્યા–તેને વ્યક્તિ, કૌટુંબિક સંબંધે, ગુન્હાખોરી કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિ પર પડતો પ્રભાવ તેની કેટલીક લાક્ષણિક્તાઓ સાથે ભારતીય સાહિત્યમાં નિરૂપાયો છે. આવી સમસ્યાઓ નિરૂપતી ભારતીય રચનાઓમાં ધ્યાન ખેંચતી કેટલીક આ છે : “ચક્ર', 'જહાજકા પંછી', “ગલી આગે મુડતી હૈ', “શબ્દાનલ', મુલા પડુલુ', “ સમ્રાટ દૂ', “ પ્રતિદી', “જન અરણ્ય'. હિંદુસ્તાન-પાકિસ્તાન રૂપે દેશનું જે વિભાજન થયું એ ધટના ભારતીય પ્રજા માટે એક અત્યંત વિભકારક, દુઃખદ અને કમનસીબ ઘટના હતી. એને કારણે જે સમસ્યાઓ ઊભી થઈ હતીજેવી ડે-કોમી રમખાણ, ભયતરત હિજરત, ઉન્મલિત નિર્વાસિતે તેમની બીક, વેદના અને વ્યથા, તેમને પુનર્વસવાટના પ્રશ્નો યથાર્થ ધરાતલ પર ‘તમસ ', ‘જુઠા સચ ', “દો દાનવા ', • આઝાદી ', “ટ્રેઈન તુ પાકિસ્તાન ” “સુનીતા', ‘ ગદ્દાર', “ ઔર ઇન્સાન મર ગયા ', “ રકતર બદલે રક્તા” વગેરે કૃતિઓમાં નિરૂપાયા છે. દેશમાં આઝાદી બાદ જે સમસ્યાઓ વકરી છે, જેવી કે, સામાજિક રાજકીય અને અમલદારી સ્તરને ભ્રષ્ટાચાર, રાજકારણનું અપરાધીકરણ, વાયનું વ્યાપારીકરણ, પેલીસતંત્રની નિષ્ફરતા, નિષ્ફળતા અને કરતા, સત્તા હાંસલ કરવા For Private and Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભારતીય સાહિત્યની જિલ્લાના ૧૨૩ માટેની લાલસા અને એ માટેના કાવાદાવાનું ચિત્રણ તેના યથાતથ સ્વરૂપમાં “અપને લેગ ', “રાગ દરબારી ', “ધ એપ્રેન્ટી', “ધ ફોરેનર ', “મંત્રમ્', રંગમહલ ', “ દ્રૌપદી ', મુખ્યમંત્રો ', ‘સિંહાસન ', “હીર જયંતી ', “ ગાંધીની કાવડ', “મેટા અપરાધી મહેલમાં' વગેરે કૃતિઓમાં થયું છે. આઝાદી પૂર્વે ભારતીય સજક સમક્ષ સંસાર સુધારે, પ્રામોદ્ધાર, દલિતોદ્ધાર, સ્ત્રીકેળવણી જેવી સમસ્યાઓ હતી ગુલામીમાંથી મુક્ત થઈ સ્વતંત્ર થવાનું અને સ્વરાજ્યના સૂફળ ચાખવાનું સ્વપ્ન હતું. પરંતુ આઝાદી બાદ પરિસ્થિતિ અને સંજોગો બદલાયા છે. સ્વપ્ન સાકાર થયું નથી. નિર્ભાન્તિને અને હતાશાનો અનુભવ થયો છે. એટલે આઝાદી પૂર્વેના ભારતીય સાહિત્યમાં જે સામાજિક-સાંસ્કૃતિક સમસ્યાઓનું ચિત્રણ થતું હતું તેને બદલે સ્વતંત્રતા બાદ હવે અસ્તિત્વ પરક કટોકટી (existensial crisis)નું વિષય-વસ્તુ મુખ્ય બન્યું છે. એક તરફ આજના સર્જકમાં શ્રદ્ધાળુતા છે તો બીજી તરફ શિક્ષણે આપેલી સંશયબુદ્ધિ છે. તેને જૂની જીવનપદ્ધતિ અને આધુનિક જીવનપદ્ધતિ, જુનાં જીવનમૂલ્યો અને મુલ્યવહીનતાવાળે નવો જ માને એની વચ્ચે કયાંય સંગતિ જણાતી નથી. એક દ્વિધાભાવમાં આજને ભારતીય મનુષ્ય અને સર્જક જીવે છે. તેમની માનસિક સ્થિતિ તનાવયુક્ત છે. હિંધાના દીપ ઉપર ઊભે ઊભે “ર વર્ષો ન તથૌ ' ત્રિશંકુ જેવી હાલતમાં મુકાયેલ એ આજે જે અસ્તિત્વપૂરક ઘેરી કસોટી અને કટોકટીને સામનો કરી રહ્યો છે તેનું ચિત્રણ પણ ભારતની વિવિધ ભાષાઓની કૃતિઓમાં સચેટરૂપે થયું છે. રધુવીર ચૌધરીની “ અમૃતા ', ભગવતીકુમાર શર્માની “સમય દ્રિપ ', જિતેન્દ્ર ભાટિયાની સમય સીમાન્ત', એસ. એલ. શૈરપાની “ગોધૂલિ ', અનંતમૂર્તિની ભારતીપુરમ ', તેજસ્વીની “ચિદંબરા રહસ્ય', કુવેમ્પની “હેગાદત્તી ', “મહાનગર', “ સારા આકાશ ', “ કાલીમાંથી ', ' અપને અપને અજનબી', “સુબહ કે ભલે ', " અથાગ ', જેવી કેટલીક કૃતિઓ તેના ઉદાહરણરૂપે આગળ કરી શકાય. ભારતીય સાહિત્યકારોએ આ રીતે ભારતીય પ્રજાની અનેકવિધ સમસ્યાઓનું નિરૂપણ પોતાની રચનાઓમાં અસરકારક રૂપમાં કર્યું છે. જે સાહિત્યમાં આવી-કેવળ ભારતીય સંવેદનાઓ અને સમસ્યાઓનું ચિત્રણ થયું હોય, જેના આસ્વાદ અને અવબોધથી ભારતીય વાચક અને સહદય એની સાથે એકરૂપતા, આમીતા અનુભવતા હોય અને અભિજ્ઞ તથા સંપ્રજ્ઞ થતું હોય, એવા સાહિત્યને “ભારતીય સાહિત્ય થી ઓળખવામાં કોઈ ને શે વાંધા-વિરોધ હોઈ શકે? - ૪ પાતાની સંવેદનાઓ અને સમસ્યાઓનું નિરૂપણ થયું હોવાથી ભારતીય પ્રજાને તે આ સાહિત્ય 'ભારતીય' લાગે, પરંતુ વિશ્વની અન્ય પ્રજાને આ સાહિત્ય પિતાની ભાષાના સાહિત્ય કરતાં કોઈ કારણે અનન્ય-સાધારણ જJાય છે ખરું ? અન્ય રાષ્ટ્રોનાં સાહિત્ય કરતાં તેને અલગ પાડે એવી કોઈ વ્યાવર્તક વિશેષતાઓ આ રાષ્ટ્રના સાહિત્યમાં છે ખરી ? આ કનને ઉત્તર છે હા, ભારતીય સાહિત્યમાં એવી કેટલીક વિશેષતા એ છે જે તેને દુનિયાભરનાં રાખો, તેમની પ્રજ, તેમની ભાષા અને તેમના સાહિત્યથી અલગ તારવી આપે છે. એવી વિશેષતા એ છે : ભારતીય સાહિત્યને વાસ્તવબોધ, સૌંદર્યબોધ અને મૂલ્યબોધ. કોઈ પણ રાષ્ટ્ર, For Private and Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૬૪ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નરેશ વેદ પ્રશ્ન અને લાધાનું સાહિત્ય આવે. ત્રિમુખી એધ તેા કરાવે, પરંતુ ભારતીય સાહિત્ય આ ખાધ આગવી ખાસિયતયુક્ત છે. કમલકુમાર મજમુદારની ‘ અંતર્જલિ યાત્રા 'માં નિરૂપાયેલું વસ્તુ અકિ ંચન અવસ્થાને કારણે ગૌરી બતી ચૂકેલ પેાતાની પુત્રીને પરણાવવા અશક્ત પિતા ગંગામાં પોતાના પગ ઝમાળીને નજીક આવી રહેલા મૃત્યુની પ્રતીક્ષા કરી રહેલા વયેવૃદ્ધ પુરુષ સાથે તેને પરણાવી દઈ, કન્યાદાન આપી પોતે મહાધાતકમાંથી ઉગરી ગયાને સતષ અનુભવે-એ દૃષ્ટાંતમાં કે જેણે બ્રાહ્મણ જાતિના બધા સંસ્કારી છોડી ધરમાં પતિત સ્ત્રીને બેસાડી હાય, જે મુસ્લિમા કે હલકી જાતના લેકા સાથે ખાનપાન અને વ્યવહાર-વ્યવસાય કરતા થઇ ગયા ઔાય એવા જ્ઞાતિતિરસ્કૃત બ્રાહ્મણના મૃત્યુ બાદ તેના મૃતશરીરને સ્પર્શ કરીને તેના અંતિમ સંસ્કાર કરવા તેના નજીકનાં સગાવહાલાઓમાંથી કાઇ તૈયાર ન હોય, પણ એની રખાત જે અંતિમ સસ્કાર કરે તેને પોતાનાં ઘરેણાં આપવાની ઈચ્છા દર્શાવે એ સાથે બ્રાહ્મણુ સગાસંબંધીએનાં મન ચલિત થાય, એટલું જ નહીં એ આખા બ્રાહ્મણુસમાજમાં પોતાનાં વિદ્યા અને ચારિત્ર્યબળથી સન્માનનીય બનેલ વિપ્રવર્ય પશુ સ્ખલનવશ થઈ સંસ્કારચલિત થાય—એ અનંતમૂર્તિની ‘ સત્કાર ’ નવલકથાના હૃષ્ટાંતમાં કેવળ આ દેશમાં જ સભવિત યથાર્થ નું ચિત્રણ છે. તેા પન્નાલાલ પટેલની · માનવીની ભવાઇ'માં છપ્પનિયા દુકાળમાં, જગતના તાત ખેડૂતને જ ભૂખ વેઠવી પડે છે, ચપરી ધાન માટે શાહુકાર સમક્ષ હાથ ફેલાવી ભીખ માગવાના વખત આવે છે ત્યારે જગતની ભૂંડામાં ભૂંડી એ વસ્તુ-ભૂખ અને ભીખને કારણે માનવીની જે ભવાઇ થાય છે તે જોઈ અકળાઈને ભગવાનને ભાંડતા ખેડૂત, જ્યારે ભૂખ્યા ડાંસ લેાકાને જીવતા પ્રાણીને શરીરે વળગી, બચકાં ભરી માંસ ખાતાં અને લેાહી પીતાં મનેખરૂપે નિહાળે છે ત્યારે કરુણૢા અને ભય અનુભવી, અનાજનાં ગાડાં લૂંટવા પોતાના હાથમાં લીધેલી તલવાર એ લાકા તરફ ફેંકે છે એ દૃષ્ટાંતમાં અને આંગણે ગાય બાંધવાના જીવનસ્વપ્નને કારે ય સાકાર ન કરી શકતા દ્રિ અને આસ્થાળુ કિસાનની પત્ની તેના મૃત્યુ બાદ ગોદાન કરે—એવું કિસાનના જીવનસ`ગ્રામનું વસ્તુ લઈને રચાયેલી પ્રેમચંદજીની ગાદાન ’ના દૃષ્ટાંતમાં ભારતીય સમાજની વાસ્તવિકતાનું એવું જ અદ્દલ રૂપ છે. વિભૂતિભૂષણ બંદોપાધ્યાયની ‘ આરણ્યક' અને ‘ પથેરપાંચાલી ’, બિમલ મિત્રની ‘ સાહબ, બીબી, ગુલામ', કાલિન્દીચરણની ‘ માટીરણું', ગોપીનાથ મહાતીની માટીમાતાલ ’, ફકીરમેાહનની છ માણુ આ ગુ' રાજેન્દ્રસિહ બેદીની ' એક ચાદર શૈલી સી', શિવશંકર પિલ્લઈની ‘રટી ટંસી' વગેરેમાં પણ ભારતીય પ્રજાજીવનની નક્રમ વાસ્તવિકતાને બાધ પ્રગટ થયા છે. પશુ ભારતીય સાહિત્યકૃતિઓમાં કૈવી વાસ્તવિકતા પ્રગટ થઈ છે એની વાત કરતાં ભારતીય સર્જક અને ભાવક આ વાસ્તવને વી રીતે ગ્રહણ કરે છે એની વાત મારે મન મહત્ત્વની છે. તેઓ જીવનવાસ્તવને કેવળ ભૌતિક અને બૌદ્ધિક સ્તરે ગ્રહણ નથી કરતાં પશુ સંવેદનાના સ્તર પર સ્વયંસ્ફુરણા કે હૈયાઉકલતને આધારે ગ્રહણુ કરે છે. જિવાતા જીવનના વાસ્તવનું કોરી બૌધિકતા વડે વિભાવનામૂલક (Conceptual) પ્રતિબિંબ ઉપસાવવાને બદલે માનસપ્રત્યક્ષ પ્રતિભાનભૂલક ( perceptual intuition) અનુભવની For Private and Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભારતીય ાહિત્યના ભાવના ભીતર રહૅલ અનુભૂતિભૂલક પ્રતિક્રિયાનું પ્રાતિશાર્ષિક ચિત્ર ઉપસાવે છે. અર્નાવલ દિષ્ટ વડે થયેલું આવું સમ્યક નિરૂપણુ એની ખરી વિશેષતા છે. ૧૫ ભારતીય સૌંદ દષ્ટિ વિશ્વની અન્ય પ્રાઆથી ભિન્ન છે. અન્ય પ્રજાએ જ્યારે વસ્તુ અને તેના ઉપાદાનમાં સૌ જુવે છે ત્યારે ભારતીય પ્રજા મનુષ્યદષ્ટિમાં સૌંદર્ય હાવાનું માને છે. ભારતીય પ્રજા પાસે સુંદરતા માટે બે સત્તાએ છે. લાવણ્ય અને રમણીયતા. સપ્રમાણુ અંગેઅંગના સામંજસ્યમાંથી સ્ફુરતી સંવાદિતા અને સમગ્રતામાંથી ઉપસતી કાંતિ તે લાવણ્ય અને ક્ષણે ક્ષણે નવતા નિપજાવતી રૂપાલિ એટલે રમણીયતા, એવા એના આગવા ખ્યાલે છે. આ કારણે ભારતીય સૌંદ એ ધમાં આધ્યાત્મિકતા, સાત્ત્વિકતા અને નૈતિકતાના ભાવ છે. પશ્ચિમની પ્રજાએ નિમેલાં શિલ્પો-મૂર્તિએ અને ભારતીય પ્રજાએ ઘડેલાં શિલ્પા અને દેવ-દેવીએની મૂર્તિઓ નિહાળવાથી પણ ભારતીય પ્રજાને જે સૌદ મેધ છે તેને ખ્યાલ આવશે. ભારતીય સર્જક પાસે અનુભવનું ખળ અને અભિવ્યક્તિનું સૌંદર્ય કેવું છે એને અનુભવ કરવા ઇચ્છનારે ‘રામાયણુ 'ના સુંદરકાંડમાંથી, કાલિદાસના ‘મેશ્ર્વદૂત' અને 'ઋતુસંહાર 'માંથી, ટાગોરની ગીતાંજલી ', અને ‘ ચિત્રાંગદા 'માંથી, જયશંકર પ્રસાદછના મહાકાવ્ય કામાયની 'માંથી, રામધારી સહ દિનકરજીની ' ઉર્વશી 'માંથી, ચૈત્રયાદેવીની ‘ ન હન્યતે 'માંથી અને ભારતીય ભાષાએની રંગદર્શી (romantic ) કાવ્યધારામાંની પ્રકૃતિ અને પ્રણયકાવ્યોની પરંપરામાંથી પસાર થવું જોઈએ. ભારતીય સર્જકના સો દ ખાધમાં વિષયવસાના અને ભાલપ્સા કરતાં તનમનની સ્વસ્થતા અને શુચિતા, કુદરતનાં સÕાની અને મનુષ્યનાં શરીર સ્વભાવની અનુપમતા અને વિમલતાનાં ગુણલક્ષણા મુખ્ય છે. For Private and Personal Use Only ભારતીય પ્રજાની મૂલ્યદૃષ્ટિ પણ વિશિષ્ટ છે. મૈત્રી, મુદિતા, કરુણા, ઉપેક્ષા જેવાં જીવનમૂલ્યો વડે ધર્મ, અર્થ, કામ અને માક્ષ જેવા ચાર જીવન પુરુષાર્થા સંસિદ્ધ કરવાની ધારણા રાખતી આ પ્રજાના મૂલ્યમાધ અનન્ય છે. એની દૃષ્ટિએ જીવનમાં પ્રેમ, મમતા, વત્સલતા, દયા, ક્ષમા, ઉદારતા, શોર્ય, શૈવ, જ, તપ, નિતિક્ષા અભીપ્સા, જેવાં ભાવમૂલ્યેાને ઘણા મહિમા છે, જીવન જીવતાં અને જોગવતાં જે અર્થા, રહસ્ય કે દર્શન સ`પ્રાપ્ત થયાં. તે ભારતીય સર્જકોએ એમની રચનાએમાં પ્રગટ કર્યા છે. માગણીસમા શતકમાં આપણા દેશમાં પ્રાચીનપૂર્વ, અર્વાચીનપૂર્વ અને અર્વાચીન પશ્ચિમની ત્રણ સાંસ્કૃતિક ભાવધારાનેા સ`ગમ થયેા ત્યારે દેશની અને વિશેષ કરીને ગુજરાતની પ્રજાની સામાજિક-સાંસ્કૃતિક સ્થિતિ કેવી હતી, એનાં બલાબલ કેવાં હતાં, ભારતીય પ્રજાએ યન, કર્મ અને પ્રીતિવિષયક પેાતાની પુરાણી મીમાંસાનું નવસંસ્કરણુ કેવી રીતે અને કેવું કરવું પડશે, નિવૃત્તિમૂલક નિષ્કર્મ નહીં, પણ પ્રવૃત્તિમય સન્યાસનું મૂલ્ય શું છે એ બધું દર્શાવવા ગવનરામ ત્રિપાઠીએ ચાર ખંડમાં લખેલી બૃહન્નવલ‘ સરસ્વતીચંદ્ર ’માં પ્રગટતું સ કનુ દČન એનું એક ઉદાહરણુ છે. તે રવીન્દ્રનાથ ટાગારની ‘ ગારા ’માં આ સદીના આરંભે રાષ્ટ્રના પ્રગતિશીલ વના જીવનમાં રાષ્ટ્ર અને રાષ્ટ્રવાદ, હિંદુધ અને હિંદુસમાજ, ભારતીય સાધના અને સસ્કૃતિ વિશે જે વિચારવિક્ષાભ જાગ્યા હતા એમાં જે વમળેા રચાયાં હતાં તેનુ સમાકલન રજૂ થયું છે. ભારત શું છે? એ કોઇ અભારતીયને શુ' આપી શકે ? કહેવાતી Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નરેશ વેદ ભારતીયતા કરતાં ભારત કેમ મોટું છે ? જીવનનાં બધાં પહેલુઓને સાવી લેતા અખંડ જનાદર્શ શું હોઈ શકે ? સાચું જીવનતત્ત્વ અને ધર્મતત્વ શું છે ? એ બધું દર્શાવવાને ગંભીર, સનિષ્ઠ અને પ્રગભ પુરુષાર્થ એમાં થયો છે. કોઈ એક ભારતીય સાહિત્યના કેટલા ઊંચા અને ગહન સ્તરે મૂથબોધ કરાવી શકે તેનું આ નવલકથા એક સમર્થ નિદર્શન છે. “સરસ્વતીચંદ્ર' અને “ગોર 'ની માફક ભૂગવાસ્તવને યુગસ્વર દ્વારા પિછાણવાને પ્રયત્ન કરતી તેલુગુ ભાષાના સાક્ષર વિશ્વનાથ સત્યનારાયણુની “વેયિપણુલુ’ ( સહઅફેણ’) પણ રાષ્ટ્રીય સ્તરની એક મહાવાકાંક્ષી રચના છે. અંગ્રેજોના આગમન અને આધિપત્ય સાથે પાશ્ચાત્ય સભ્યતાનું આપણી ભારતીય સભ્યતા પર આક્રમણ થતાં, એની ચકાચૌંધમાં અંજાઈ પિતાનો પુણે વારસે છેડીને નવીનતાના મોહમાં ફસાવા લાગેલી ભારતીય પ્રજાને નિહાળી. તેનાથી જે અનર્થ અને વિનષ્ટિ થઈ રહી હતી તે અટકાવવા ભારતીય પ્રજાની પ્રાણશક્તિનું આવાહન કરીને દેશમાં સનાતન મૂલ્યોની સુરક્ષા અને પ્રતિષ્ઠા કરવા મથતી આ કથામાં સંક્રાંતિકાળનાં બલાબલની ગહન અને વ્યાપક સ્તર પર છષ્ણાવટ થઈ છે. કાં તો “ભવબાધાથી વિહવળ થઈને કુંડલિનીના રૂપમાં સુઈ રહેલા જીવને મૂલાધારથી ઉઠાવીને સહસ્ત્રાર સુધી પહોંચાડતી પ્રાણશક્તિના મૂર્ત પ્રતીકરૂપે સહસ્ત્રફેણ”ની કલ્પના થઈ છે. “નિદ્રાધીન કે મૂછવશ થયેલે આપણે દેશ, આપણી સંસ્કૃતિરૂપી પ્રાણુશક્તિથી જ જાગૃત થશે અને સ્વસ્વરૂપની પ્રતિષ્ઠા કરશે' એવો સંદેશ વ્યક્ત કરવા અથવા આપણુ પુરાણોમાં હજાર ફેણવાળા શેષનાગના શિર પર આ પૃથ્વી ટકી રહ્યાની જે પુરાકથા છે તેને આધાર લઈ લેખક એમ સૂચવવા માગતા લાગે છે કે આ દેશ પર ઈતર સંસ્કૃતિ અને આધુનિકતાના આક્રમણથી આ દેશમાં ઘણું બધું બદલાશે, પરંતુ એક વસ્તુ કયારેય નહિ ચલત થાય, અને એ એની ધાર્મિક આસ્થાયુક્ત આધ્યાત્મિકતા. હજર ફેણવાળા શેષનાગનું એની પર છત્ર છે અથવા આવા શેષનાગના આધાર ઉપર આ દેશને ધમ અધિષ્ઠિત છે. ભારતવર્ષની નૂતન સમાજરચનાના પાયામાં આપણા ભારતીય ચિંતને મૂલ્યો અને આદર્શ જ હાવા જોઈએ એવું પ્રતિપાદિત કરતી આ નવલકથામાંથી ઉપસતે મૂલ્યબોધ ખસૂસ લાક્ષણિક છે, ભારતીય મૂલ્યધ પ્રગટ કરતી અન્ય મહત્વપૂર્ણ રચનાઓ છે ટાગોરની “ધરે-બાહિરે', કયાલાલ મુનશીની “તપસ્વિની ', મિજિઅણુનરાવની “રાષ્ટ્રપુરુષ'. ભારતીય પ્રજાનાં ચિતન, દર્શન, આદર્શો અને મૂલ્યોને પ્રગટ કરતાં તેનાં બે પુરાણું આ મહાકાવ્ય “ રામાયણ અને મહારાભારત' તથા એક અર્વાચીન સાથે મહાકાવ્ય “ કામાયની તે ભારતીય પ્રજા અને સાહિત્યકાર માટે ચિરંતન જતિસ્તંભમાં છે ભારતીય સાહિત્યમાં જે વાસ્તવબોધ, સૌદર્યબોધ અને મૂલ્યોધ પ્રગટ થયે છે એ Indian way of perceiving reality, Indian psychy 248 Indian conscienced! 412214 કરાવે છે. વિલક્ષણ રૂપના આવા ત્રિવિધ બોધને કારણે વિશ્વની અન્ય ભાષાઓના સાહિત્ય કરતાં ભારતીય સાહિત્ય આગવી અને અનન્ય મુદ્રાવાળું બન્યું છે. આ તેની એવી વાવર્તક વિશેષતાઓ છે જેને કારણે ભારતીય લેકો તો “ભારતીય સાહિત્ય'ની સ્વતંત્ર સત્તા (ontology)ને સ્વીકારે જ, પરંતુ એથી આગળ વધી દુનિયાભરના લોકો પણુ એ સ્વીકારે. For Private and Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભારતીય સાહિત્યની વિભાવના 9 ભલે ભારત પંજાબ, ગુજરાત, મહારાષ્ટ્ર વગેરે પ્રાંતમાં વહેચાયેલું હોય, ભલે એમાં પંજાબી, ગુજરાતી, મરાઠી વગેરે ભાષાઓમાં વ્યવહાર ચાલતો હોય, ભલે ભારતમાં “ભારતીય ભાલા જેવી કોઈ ભાષા ન હોય, છતાં ભારત પાસે એનું સાહિત્ય છે, એકમેવાદ્રિતીયમ જેવું સાહિત્ય છે. આ વાતની દઢ પ્રતીતિ ગુજરી ગયેલી ગઈ કાલના દેશ-વિદેશના વિદ્વાનને તે હતી, આજના વિદ્વાનને ન હતી. એનું મુખ્ય કારણ એમને સમૃતિભ્રંશ (amnesia). એ કારણે તેઓ એની પુનર્ણોધ (rediscovery)માં નિકળ્યા. પરંતુ હવે એને સમજાશે કે ભારતીય સાહિત્ય ' ગઈ કાલે ય હતું, આજે ય છે, અને આવતી કાલે ય હશે, as a matter of fact ! For Private and Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org લેખકોને : ૧ પાનની એક જ બાજુએ, ટાઈપ કરેલા અને એ શક્ય ન હાય તે શાહીથી સુવાચ્ય અક્ષ લખેલા લેખા માકલવા, ટાઈપ નકલમાં ટાઇપકામની ભૂલને સુધાર્યા પછી જ લેખ મેકલવા. ગૂજરાત વિદ્યાપીઠના જોડણીકોશ પ્રમાણે જોડણી રાખવી આવશ્યક છે. લેખની મૂળ પ્રત જ મેકલવી. લેખની કાર્બન નકલ મોકલે ત્યારે તે અંગેનું સ્પષ્ટ કારણ જણાવવું. 3 ૨. લેખમાં અવતરણા, અન્ય વિદ્વાનાનાં મંતવ્યો ટાંકવામાં આવે તા તે અંગેને સંદર્ભ પૂરેપૂરી વિગત સાથે આપવા અનિવાય છે. પાદટીપમાં એ સંદર્ભેની વિગત આપતાં લેખક અથવા સંપાદક/સંશોધક (અટક પહેલી ) ગ્રંથ, પ્રકાશક, પ્રકાશનવ, આવૃત્તિ પૃહ, એ ક્રમ જળવવા જરૂરી છે. સ્વાધ્યાય 'માં છપાયેલ સર્વ લેખેને કોપીરાઈટ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, વડાદરા હસ્તક છે. લેખક અથવા અન્ય કોઈ એ લેખમાંના કોઇ અશ લેખિત પરવાનગી વગર પુનર્મુદ્રિત કરવા નહીં. ४ સંક્ષેપશબ્દો પ્રયેાજતા પહેલાં એ શબ્દો અન્ય સ્થાને પૂરેપૂરા પ્રયેાજેલા હોવા જોઇએ, પ્ પાદટીપાના ક્રમ સળંગ રાખી જે તે પૃષ્ઠ ઉપર તે તે પાદટીપાને નિર્દેશ જરૂરી છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્વા ધ્યા ય સ્વાધ્યાય અને સંશાધનનું ત્રૈમાસિક સોંપાદક રાજેન્દ્ર આઈ, નાણાવટી " વર્ષમાં ચાર અંક બહાર પડે છે-દીપોત્સવી અંક, વસંતપ ́યમાં અંક, અક્ષયતૃતીયા અંક અને જન્માષ્ટમી ક. લવાજમ ઃ ~~~ભારતમાં...રૂા. ૪૦=૦૦ પૈ. ( ટપાલખર્ચ સાથે ) --પરદેશમાં...યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા માટે...૧૨=૦૦ ડૉલર (ટપાલખ સાથે ) યુરોપ અને અન્ય દેશા માટે...પૈ. ૭=૦૦ (ટપાલ સાથે ) આખા વર્ષના ગ્રાહકો લવાજમના વર્ષની શરૂઆતથી જ તેાંધવામાં આવે છે. લવાજમ અગાઉથી સ્વીકારવામાં આવે છે. લવાજમ માકલતી વખતે કયા મંથ માટે લવાજમ મેકહ્યું છે તે સ્પષ્ટ જણાવવું. લવાજમવર્ષ નવેમ્બરથી ઓક્ટોબર સુધીનું ગણુાય છે, જે આ સરનામે મોકલવું— નિયામકશ્રી, પ્રાચ્યવિદ્યામન્દિર, મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય, રાજમહેલ દરવાજા પાસે, રાજમહેલ રોડ, વાદરા-૩૯૦૦૦૧. નહેરાતા : આ ત્રૈમાસિકમાં જાહેરાત આપવા માટે લખા~ સંપાદક, સ્વાધ્યાય ', પ્રાચ્યવિદ્યામ દિર, રાજમહેલ દરવાજા પાસે રાજમહેલ રોડ વડાદરા-૩૯૦૦૦૧. For Private and Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org સંસ્કૃત વાડ્મયમાં મૂળગ્રંથા અને ન વસત ગ. પરીખ સૌંસ્કૃત સાહિત્ય, રસભાવપૂર્ણ મધુર કાવ્યે તથા અનેક વિષયોમાં અવગાહન કરતા શાસ્ત્રો અને ચિંતનના ઉચ્ચતમ શિખરને સ્પર્શીતા દાનિક ગ્રન્થાથી એક વિશાળ મહાસાગરની ભવ્યતા ધારણ કરી રહ્યું છે. વૈદિક તેમજ લોકિક એમ બન્ને દિશાઓમાં તેની વિપુલતા વિસ્તરી છે. વળી જેટલા ગ્રન્થા પ્રકાશિત થયા છે, કદાચ તેનાથી વધારે મન્થા હજુ હસ્તપ્રતમાં સધરાઈને પડયા છે. ભાગ્યેા કે ટીકાઓના સમ્બન્ધ મૂળ મન્થા જેટલું જ માતબર સાહિત્ય તેમના પર લખાયેલ ભાષ્ય, વાર્તિક, વૃત્તિએ, ટિપ્પણું, ચૂર્ણિકા અને વૃત્તિએાના સ્વરૂપે ઉપલબ્ધ છે. એક ષ્ટિએ નેઇએ તે આ ટીકાસાહિત્ય જ મૂળ ગ્રન્થના અભંડારને ખાલવાની ( આજે તે ખાસ !) ચાવી છે. પૃ. ૧૨-૧૩૪, Acharya Shri Kailassagarsuri Gyanmandir કોઈ કાળે સસ્કૃત સ પૂષ્કૃતઃ મેાલચાલની નહીં તે પણુ સામાન્ય સમાજમાં સુપરિચિત અને પ્રચલિત ભાષા તો હતી જ. પર ંતુ સમય જતાં તે પડિતા અને વ્યુત્પન્ન ભદ્ર સમાજની જ આગવી ભાષા બની રહી. પ્રાદેશિક ભાષા કે ખેાલીઓનું ચલણુ મુખ્ય બન્યું. વળી વિદ્વાન કવિએ અને શાસ્ત્રપંડિતો સંસ્કૃતને પોતાની વિદ્વત્તા કે પ્રતિભાને પ્રભાવ પાડવા માટેનું માધ્યમ બનાવવા તરફ ઢળવા શાખ્યા ત્યારે સામાન્ય અભ્યાસી કે ભાવકને તે સમજવામાં કઠિનતા પડવા લાગી. વળી વિભિન્ન શાસ્ત્રીય કે દાનિક પર પરાઓને અત્યંત સક્ષેપમાં સુવ્યવસ્થિત રૂપે રજૂ કરતા સૂત્ર મન્થા રચાયા ત્યારે તેા સીધી રીતે તેમના મતે પામવાનું લગભગ અશકય જ થઈ પડ્યુ' એટલે આવા સૂત્રોના અર્થ ને ખેાથી તેને વિશદતાથીસમજાવવા માટે ભાષ્ય લખાયાં. ભાષ્યમાં સૂત્રના પ્રત્યેક પદને સ્પષ્ટ કરવામાં આવે છે અને સૂત્રા ને એ રીતે સ્પષ્ટ કરતા પદાને પણ ખરાબર, જરૂર પડે તે ઉદાહરણ વગેરે દ્વારા સમજાવવામાં આવે છે. ભાષ્યની જેમ વાર્તિકો પણ રચાયા. ‘વાચાય ’, પૃ. ૩૩, અંક ૩-૪, અક્ષયતૃતીયા -જન્માષ્ટમી અ’ક, એપ્રિલ-સપ્ટેમ્બર ૧૯૯૬, 埭 હરિ રોડ, અમરેલી-૩૬૫૬૦૧ ५ सूत्रार्थी वण्यंते यत्र पर्दः सूत्रानुसारिभिः । स्वपदानि च वर्ण्यन्ते भाष्यं भाष्यविदो विदुः ॥ સર. સંક્ષિણસ્યાવ્યોÊય યાયસ્યાર્થીયર્સ: सुविस्तरतरा बाचो भाष्यभूता भवन्तु मे ।। शिशु २.२४ ભાષ્ય પ્રારંભે સૂત્રોની નિવૃત્તિ માટે લખાયાં-અને એને જ ભાષ્ય કહેવાય એવા એક અભિગમ જરૂર છે પણ પછી ભાષ્ય શબ્દના વ્યાપ વિસ્તર્યા એટલે વેદભાગ્યે . અને ઉપનિષદો પરનાં શાંકરભાષ્યા વગેરે પણ ‘ ભાગ્ય કહેવાયાં. ' સ્વા For Private and Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વસંત મિ. પરીખ વાર્તિક મૂળ ગ્રંથમાં જેમને નિર્દેશ થયો છે તે પદોના અર્થને તે સ્પષ્ટ કરે જ, પણ સાથે સાથે જે સ્પષ્ટ કહેવાયું નથી, પણ અયાહત છે તેને પણ સમજાવે છે, અને જે દુરહ કે અધરું છે તેને સરળતાથી રજુ કરે છે જે ભાષ્ય અને વાર્તિક ઉપરાંત વૃત્તઓ, ટીકાઓ વગેરે પણ લખાયાં છે અને તેમનું ક્ષેત્ર તે કાવ્ય, શાસ્ત્ર, ભાષ્ય અને વાર્તિક વગેરે સુધી વિસ્તર્યું છે. સૂત્ર પરના ભાષ્યનું સ્થાન પ્રાયઃ મૂળ ચન્હ જેટલું જ મહત્ત્વનું છે. કેટલાંક ભાગે તો એમની વિસ્તૃત સમજૂતિ, સર્વગ્રાહી ચર્ચા-વિચારણા અને મધુર શૈલીથી મૂળ ગ્રંથ કરતાં પણ વિશેષ પ્રસિદ્ધિ પામ્યા છે. તેમાં વ્યાકરણ શાસ્ત્રનું પાતંજલ મહાભાષ્ય, જૈમનીના મીમાંસા સૂત્ર પરનું શબરભાષ્ય, શિષક સૂત્રો પરનું પ્રશસ્તપાદ ભાષ્ય, ન્યાયસૂત્ર પરનું વાત્સ્યાયન ભાષ્ય, અને પ્રસ્થાનત્રયી પરના શાંકરભાષ્યો ધ્યાનાર્હ છે. ભાણ, વાર્તિક કે ટીકા વગેરેની નિરૂપણ પદ્ધતિમાં કદાચ ભેદ હશે પણ સમય જતાં વૃત્તિઓ કે ટીકાઓ પણ માત્ર શબ્દાર્થ સમજાવવા પૂરતી જ સીમિત ન રહી. તેમનામાં પણું ભાષ્યની જેમ વિસ્તૃત છ વટ, તથા પૂર્વપક્ષ-સિદ્ધાંતપક્ષની પદ્ધતિએ ચર્ચા વિચારણા થતી જોઈ શકાય છે. આ ભાષ્ય કે ટીકાઓએ મૂળગ્રંથ અને વાચક વચ્ચે સેતુબંધનું મહત્વનું કાર્ય કર્યું છે. મળના પદોને સમજાવવા ઉપરાંત પણ એમ અનેક રીતે એમની ઉપાદેયતા સિદ્ધ કરી છે તે જોઈએ. કાવ્યગ્રંથેમાં કલેષગૂઢતા કે ચિત્ર કાવ્યોના એક કે બે જ અક્ષરો દ્વારા રચાતા વિવિધ બંધના અર્થને પામવામાં આ ટીકાઓ મોટો આધાર બની રહે છે.૪ આવા કલેકાથ સમજાવવા ઉપરાંત આ ટીકાઓ કયારેક જે તે લેકના છંદ, અલંકાર વગેરે પણ દર્શાવે છે. નાટક હોય તો તેમાં રહેલી પંચસંધિ વગેરે પણું સ્પષ્ટ કરી આપે છે. છંદ, અલંકાર, સંધિ વગેરેના શાસ્ત્રીય લક્ષણે આપે છે. કાવ્યશાસ્ત્રીય સિદ્ધાન્તો કે વ્યાકરણશાસ્ત્રના અવતરણે પણ २ उक्तानुक्तदुरुक्तार्थव्यक्तिकारि तु वार्तिकम् । ૩ સર. સત્ત: સન્નિવેષના શિશુ ૨.?? ૪ ઉદા. શ્રીહર્ષના નષધચરિતમાં દમયંતીસ્વયંવર પ્રસંગે નલ રાજાનું વર્ણન કરતે બ્લેક देवः पतिविदुषि ! नैषधराजगत्या निर्णीयते न किमु न वियते भवत्या । नायं नलः खलु तवातिमहानलाभो यद्येनमुज्झसि बरः कतरः परस्ते । १३-३४ ચાર દેવો પણ નળનું રૂપ ધરી આવ્યા હતા અને આ સાચે પાંચમે નળ. એટલે આ શ્લોકમાં શ્લેષથી એવુ વર્ણન કરવામાં આવ્યું છે કે તે ઈન્દ્ર, વાહન, યમ, વરણું અને નળ એ પાંચેયને લાગુ પડે. ટીકાઓની સહાયથી જ આ પાંચ અર્થો સમજી શકાય છે. For Private and Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંસ્કૃત વાડ્મયમાં મૂળયથા અને ભાખ્યા કે ટીકાઓના સમ્બન્ધ આવે છે. શબ્દકોશોના નામ સહિત આધારો પશુ રજૂ કરે છે. કોઈ ઐતિહાસિક કે પૌરાણુિક સંદર્ભો હોય તે તે અંગેની કથાઓ પણ આપે છે. અને કયારેક સમાંતર શ્લેક કે વિધાતા પણ ઉષ્કૃત કરે છે. ૧૩૧ આ ટીકાઓ કોઈ વાર પાઠાંતરીને પણ ઉલ્લેખ કરે છે. અને જ્યારે કોઇ ગ્રન્થની એકથી વિશેષ ટીકાએ ઉપલબ્ધ હેાય ત્યારે પાઠાંતરો દ્વારા મૂળ પાઠની નજીક જવામાં પણ મદદ મળે છે. રામાયણુ, મહાભારત વગેરેની ટીકાઓના આધારે ક્ષેપકો નિશ્ચિત કરવામાં પણુ મદદ મળી છે તે આપણને તેમની પ્રકાશિત થયેલી સમીક્ષિત આવૃત્તિ પરથી જાણુવા મળે છે. કયારેક મૂળ ગ્રન્થની રચનાને સમય અનિશ્ચિત હોય પણ તેના પરની ટીકાનેા સમય જાણી શકાય હાય તા ત્યારે તે મૂળ ગ્રન્થના કર્તાના સમયની કોઈ એક પશ્ચાદ્રી સીમા પણ બાંધી શકાય છે. કેટલીક વાર મૂળ ગ્રન્થ ઉપલબ્ધ ન હેાય પરંતુ તેના પરની ટીકા મળી આવી હોય એવું પણુ બને છે. હવે જો એ ટીકામાં મૂળ કૃતિના પ્રતીકાને છૂટથી ઉપયેાગ થયા હાય તે ઘેાડા ધણુા અંશે મૂળ કૃતિના પુનઃનિર્માણની દિશામાં આગળ વધવાની એક તક ઉભી થાય છે. આ ઉપરાંત વિશેષ તે શાસ્ત્રગ્રન્થામાં મૂળકૃતિના ભાષ્ય કે ટીકા ઉપર પણ ઉપટીકાએ રચાઈ હોય ત્યારે વિભિન્ન સમયના સાંસ્કૃતિક કે વૈચારિક પ્રવાડી અને તેમાં થઈ રહેલા વિકાસના અથ્રુસાર પશુ મળી આવે છે. ખામ આ ભાષ્ય/ટીકા સાહિત્ય મુખ્ય રૂપે અની સ્પષ્ટતા સિદ્ધ કરે છે, અને આનુષંગિક રૂપે કોઈ ઐતિહાસિક કે વૈચારિક પૃષ્ઠભૂમિને પણ પરિચય કરાવી જાય છે. અને એ રીતે એ એક સ્વતંત્ર કૃતિના દરને પણ પ્રાપ્ત કરે છે. આ રીતે મૂળ ગ્રન્થ અને તેની ટીકાઓ વચ્ચેના અનુધ અનેક રીતે ઉપકારક નીવડે છે. આમ હોવા છતાં પણ ભાષ્ય/ટીકાસાહિત્યનું અધ્યયન કરવામાં વિવેક જાળવવેા આવશ્યક છે. કારણ કે તેના લાભ ખુા છે તેમ તેની મર્યાદાએ પશુ છે. ભાષ્યકાર કે ટીકાકાર છેવટે તે એક મનુષ્ય છે, અને પોતાના યુગનું સંતાન છે. તે સમયના પરિબળોએ તેના મન–દ્ધિને પ્રભાવિત કર્યા હોય છે. તેની પેાતાની પશુ અમુક {નશ્ચિત માન્યતાઓ બધાઈ હોય છે. કયારેક વિષયની પાકી સમજણ પશુ તેને ન હોય એવું પણ બની શકે. તેથી તેણે કરેલું અર્થઘટન કયારેક મૂળ ગ્રન્થકર્તાને અભિપ્રેત ન હોય એમ પણ બને. તે કોઇ વાર સમકાલીન સાંસ્કૃતિક પરિવેશથી રંજિત થયેલી દૃષ્ટિ, ટીકાકારને અપેક્ષિત એવું તાટસ્થ્ય જાળવવાનું પણ ચૂકી જાય છે. એમાં પણુ મૂળ ગ્રન્થની રચનાના સમય અને ભાષ્ય/ટીકાની રચનાના સમય વચ્ચે જ્યારે ધણું માટું અંતર પડી ગયું હોય ત્યારે પ્રાચીન કૃતિનું અંઘટન અર્વાચીન માપદંડથી થવાની શકયતા પણ નકારી શકાય નહીં. આ બધું જોતાં એવા પ્રશ્ન સ્વાભાવિક જ ઉઠે કે શું ભાષ્ય કે ટીકામાં આપેલે મત કે અર્થ મૂળને વફાદાર રહ્યો હશે ? પ્રાય: આ પ્રશ્નનો ઉત્તર નિર્ણયાત્મક હકારમાં આપવે કફિન થઈ પડે છે. "ટલાંક ઉદાહરણાને માત્ર નિર્દેશ કરીએ. For Private and Personal Use Only વેદનાં સૂકતા તા ધણા પ્રાચીન છે. હવે તેમનાં પરનું જૂનામાં જૂનું ઉપલબ્ધ ભાષ્ય પ બહુ મેડેથી લખાયેલું છે. તેની અને વેદની વચ્ચે સદીઓનું અંતર પડયું છે. પરિણામે આવા ભાગ્યેશ પરથી કદાચ સપાટી પરના સરળ અર્થાં તો પામી શકાય પણ્ તે સંપૂર્ણ સ ંતાષકારક તા ભાગ્યે જ લાગે. વાસ્તવમાં અહીં વેદમત્રોના અર્થ નહીં પણ તેમનું અર્થધટન જ હોય છે. અને Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨ જસત મિ. પરીખ અર્થધટન તો એક અભિપ્રાય જ ગણુાય. સાવણનું ભાષ્ય ઘણું ઉપયોગી છે. તેનાથી વેદાર્થ તરફ જવાના માર્ગ પણ ખુલે છે, તે પણ બરાબર પરંતુ તેણે કરેલું અર્થઘટન સર્વસ્વીકૃત બની શકયું નથી. કોઈ ભાષ્યકાર વેદમાં આધિદૈવિક અને આધ્યાત્મિક અર્થો શોધે છે. અરે, સંસ્કૃત ભાષામાં રહેલી અનેક ર્થ નિષ્પન્ન કરવાની ક્ષમતાને લાભ લઈ વેદઋચાઓના શ્રીરામપરક કે શ્રીકૃષ્ણપરક અર્થધટનો પણ થયા છે, તે વિદ્વાનોને સુવિદિત છે. આ ઉપરાંત તેના ભાષાશાસ્ત્રીય દષ્ટિએ પણું અર્થઘટને થયા છે તે યોગપરક કે તંત્રપરક અર્થધટને પણ થયા છે. આજે પણ થયા કરે છે. સ્વામી શ્રી દયાનંદ સરસ્વતી અને શ્રી અરવિંદ જેવા અર્વાચીન ભાષ્યકારોના અર્થઘટને તેના ઉદાહરણો છે. કાવ્ય સાહિત્યમાં પણ મૂળ કવિને અનપેક્ષિત એવી અર્થછટાઓ કેટલીકવાર ટીકાકારે ઉપસાવી આપતા હોય છે. તેમાં તેમને હેતુ કયારેક તેમનું પિતાનું પાંડિત્ય દર્શાવવાને પણ હોય છે તે કયારેક કોઈ ચેકસ માન્યતાનું રક્ષણ કે પ્રદર્શન કરવા પણ હોય છે. જેમ કે નીલકંઠ જેવા શ્રીકૃષ્ણ ભક્તને મહાભારતના સભાપર્વમાં શિશપાલે કરેલી શ્રીકૃષ્ણની નિંદા સહન થતી નથી. તેથી તે નિદા કોને તેણે સ્તુતિપરક અર્થ કરી દેખાડે છે. તે પુષ્પદન્તનું શિવમહિમ્નસ્તોત્ર વાસ્તવમાં શિવસ્તોત્ર હોવા છતાં એક ટીકામાં તેને વિકપ વિપક અર્થ કરવામાં આવ્યો છે. ટીકાકાર કોઇવાર એવો કોઈ ઉલ્લેખ કરી બેસે છે કે જેથી કોઈ ઐતિહાસિક સંદર્ભ સંશયગ્રસ્ત બની જાય છે. જેમ કે કાલિદાસના મેઘદૂતના એક લેક (નં. ૧૪) પરની ટીકામાં મલ્લિનાથ દિન ગ શબ્દમાં પ્રસિદ્ધ બૌદ્ધ દાર્શનિક દિનાગને નિર્દેશ કલ્પે છે. અને એમ કાલિદાસને સમય નિર્ધારિત કરવાનું વ્રત લઈ બેઠેલા વિદ્વાનમાં તર્કવો રચાવા લાગે છે. ૫ ઉદાહરણ માટે આ એક બ્લેક અને તેના પર નીલકંઠની ટીકા પર્યાપ્ત છે–શિશુપાલ ભીમને કહે છે ज्ञानवृद्धं च वृद्धं च भयांसं केशव मम । अजानत इवाख्यासि संस्तुवन्कुरुसत्तम । गोनः स्त्रीनच सम्भीष्म कथं संस्तवमर्हसि । ३४-१५ टीका-गोन इति-गां वाचं हन्ति हिनस्ति 'यतो वाचो निवर्तन्ते' इति श्रुतेः । स्वस्माद् व्यावर्तयति तथा स्त्रीव स्त्रीसृष्टौ सहायभूता माया तखन्ता । वाचा मायिकस्य ગુજરાતઃ સ્તુતિઃ શાઃ અની રચના, વાજતી ત: સંતતિ , ન પtra I ६ अद्रेः शृङ्ग हरति पवनः किस्विवित्युन्मुखीभिः दृष्टोत्साहश्चकितचकितं मुग्धसिद्धाङ्गनाभिः । स्थानादस्मात्सरसनिचुलादुत्पतोदङ्मुखः खं दिङनागानां पथि परिहरन् स्थूलहस्तावलेपान् ॥ १४ ॥ મન્નિનાથરી......વિડના વાર્ધક્ય વિરાસતવાક્ય ઉત્તાવાર વિચારपूर्वकाणि दूषणानि परिहरन् भद्रः अद्रिकल्पस्य दिङ्नागाचार्यस्य शृङ्गं प्राधान्यम् । દક્ષિણાવતની ટીકા માં પણ આ જ ભાવ છે. For Private and Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંસ્કૃત વાક્યમાં મૂળ છે અને ભાવે કે ટીકાઓને સંબધ શાસ્ત્રો કે દાર્શનિક મળે પરના ભાગ્ય ટીકા પ્રદેશમાં જ્યારે પ્રવેશ કરીએ છીએ ત્યારે ભારે સાવધાની રાખવી પડે છે. ટીકાકારની તટસ્થતા કેટલી છે અને તેની કોઈ ચક્કસ સંપ્રદાય પરત્વેની નિષ્ઠા કેટલી છે તેને તાગ કાઢવો પડે. કારણ કે પ્રાયઃ ભાષ્યકાર કે ટીકાકાર મૂળગ્રન્થનું અર્થધટન પોતાના સિદ્ધાન્ત કે સંપ્રદાયના સમર્થન માટે કરતા હોય એમ પણ દેખાઈ આવે છે. બાદરાયણ કૃત બ્રહ્મસૂત્રના વિવિધ ભાવ્યો અને એ ભાષ્યો પરની ટીકાઓ આ પરિસ્થિતિનું બોલતું ઉદાહરણ છે. ઉપનિવદેના દાર્શનિક વાને સમન્વય કરવા રચાએલાં આ બ્રહ્મસૂત્રોમાં ભાષ્યકારીએ એ તે અન્વય કરી દેખાડો કે સમન્વય સુત્રોમાં જ ગાંઠે પડી ગઈ! પરિણામે દંત, કેવલાદ્વૈત, વિશિષ્ટત, શુદ્ધાદ્વૈત અને અચિન્ય ભેદભેદ વગેરેને એક વાદમંચ સઇ ગયે ! અરે, શ્રીમદ્ ભગવદ્દગીતા જેવો અત્યંત લોકપ્રિય અને સરળ શબ્દાર્થવાળો ગ્રન્થ પણ આ વલણુથી મુક્ત ન રહી શક.૭ તકને લંબાવવાની આ પ્રક્રિયાનું પણ એક કારણ છે, વૈદિકદર્શનની સામે બૌદ્ધદર્શન અને કંઈક અંશે જેનદર્શનને એક પ્રબળ પ્રતિપક્ષ પણ ઉભો થયો હતો. તેમના આક્રમણને પ્રતિવાદ કરી સ્વમતની સુરક્ષા કરવાનું આ દર્શનના અભ્યાસી અને અનુરાગી વિદ્વાન આચાયોએ પિતાનું કર્તવ્ય માન્યું હતું. અને પ્રતિવાદ પર થતા નવા આક્ષેપોને પણું પરિહાર કરતા રહેવાની એક સશક્ત પરંપરા પણ ઊભી થઈ. આનું નોંધપાત્ર ઉદાહરણ ન્યાયસૂત્ર પર રચાએલી ચાર મિક ટીકાઓ છે. ન્યાયસૂત્રના વાસ્યાયન ભાષ્ય પર બૌદ્ધ ગ્રન્થમાં ધાં સ્થળોએ ખંડનાત્મક આક્ષેપો થયા. તેમને પરિહાર કરવા ઉદ્યોનકરે એ ભાષ્ય ઉપર વાર્તિક રચ્યું. ઉદ્યોતકરને પણ બૌદ્ધ દાર્શનિકોને પ્રહાર સહેવો પડયો, તેથી તેના બચાવમાં વાચસ્પતિ મિ ન્યાયપાતિક તાત્પર્ય ટીકા લખી. આ ટીકા ૫ વિરોધથી મુક્ત ન રહી ત્યારે ઉદયને તેના પર પરિશુદ્ધિ ટીકા લખી અદ્ ભુત તર્ક કૌશલ્યને પરિચય કરાવ્યું. માત્ર બૌદ્ધ વગેરે અવૈદક દર્શને જ નહીં પણ કેટલીક બાબતોમાં મીમાંસા અને વેદાન જેવા વૈદિક દર્શને પણ ન્યાયવશેષિક મતથી જુદા પડે છે. ત્યારે પણું આ દર્શનના ટીકાકારે પોતાના મતનું સમર્થન કરતા જોવા મળે છે. આવી ધારદાર દલીલોની વર્ષા વચ્ચે પણ થોડા અપવાદે બાદ કરતા સર્વદર્શને ના આચાર્યો અને વિદ્વાનોએ સારા પ્રમાણમાં સંયમ અને વિવેક જાળવ્યું છે એની પણ નોંધ લેવી ઘટે. માત્ર, તત્ત્વબ્રુસ એ નવાવાદનું સાચું લક્ષણ છે તે વાત છેડા સમય માટે વિસારે પડી, અને સવમનસ્થાપન તથા પરમતખંડન કરતા “જલ્પ ’ને પ્રાધાન્ય આપવામાં આવ્યું, તેનાથી પારમાર્થિક સત્ય પૃષ્ઠભૂમિમાં સરકતું લાગે છે અને તર્ક જાળથી ઉત્પન્ન થતી ક્લિષ્ટતાના કારણે છે ઉદા. નાસતો વિદ્યારે મારો સામાકો વિતે : | उभयोरपि दृष्टोऽन्तस्वनयोस्तत्वदर्शिभिः ॥२-१६ શ્રી મદ્વાચાર્ય પ્રથમ ચરણમાં વિલે પાવ:ને fuતેડમાવ: એમ સમજાવે છે તથા બીજા ચરણમાં રામાશો વિવશતઃ અમ સમજાવે છે તેમના મતે અસર અને સન બન્ને નિત્ય છે એ તિવાદ અહીં અપેક્ષિત છે. આ ઉપરાંત શ્રીશંકરાચાર્ય શ્રી રામાનુજાચાર્યા વગેરેની ટીકાએમાં ૫ણું સ્વસિદ્ધાંતનું સમર્થન કરવાના પ્રયાસ જઈ શકાય છે. For Private and Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વસંત મિ. પરીખ અવાસીઓને પણ પરિભાષાના ભારથી આક્રાન્ત ટીકાઓ દુર્બોધ લાગે છે. આમ હેવાથી સમયાંતરે આવા ટીકાગ્રન્થને અભ્યાસ પ્રમાણમાં મંદ પડતો ગયો. એ ગ્રન્થા જે તે પરંપરામાં સિદ્ધહસ્ત ગુરુઓ પાસે જ ભણવા પડે તેવી સ્થિતિ નિર્મિત થઈ. અને એવા સમયે પશ્ચિમી શિક્ષણ પદ્ધતિ આવી. પશ્ચિમી વિદ્વાને અને તેમના અભિગમના પ્રભાવ નીચે ભારતમાં પણ ભારતીય દર્શનનું જ્ઞાન મહદંશે અંગ્રેજીમાં લખાએલા ગ્રન્થના આધારે મેળવવાનું વલણું વધતું ચાલ્યું. ફલનઃ મૂળ ગ્રન્થ અને તેમની ટીકાઓના અભ્યાસ પ્રત્યેને ઉત્સાહ મંદ પડતે ગયે. સભાગે વર્તમાન સમયમાં એ પરંપરાને નવચેતન આપવાના સ્તુત્ય પ્રયાસ થઈ રહ્યા છે. પરંતુ ટીકાઓનાં આ વિપુલ સાહિત્યનું અધ્યયન સ્પષ્ટ કરે છે કે ભારતીય મનીષીઓનું ચિંતન, ગગનને આંબવા જેટલી છલાંગ લગાવી શકે છે અને ગમે તેવા વિરોધી વિચાર પણ આ દેશમાં મુક્તપણે અભિવ્યક્ત થઈ શકે છે. માત્ર વિચાર સ્વાતંત્ર્ય જ નહીં પણ પ્રતિપક્ષી પ્રત્યે પણ સમાદર એ ભારતીય સંસ્કૃતિનું એક ઉમદા લક્ષણ છે એ સત્યને પરિચય સમગ્ર જગતને પણ તેનાથી થયો છે. એ એક મહાન સિદ્ધિ છે. - * કેટલીક મર્યાદાઓ હોવા છતાં પણ ભાખ્યો અને ટીકાઓ આ જ સંસ્કૃત ભાષામાં સચવાઈ રહેલા ભારતીય સંસ્કૃતિના ભવ્ય વારસાને ટકાવી રાખે છે. એટલું જ નહીં પણ રસ, વિવેચન અને શાસ્ત્રીય ચિંતન વગેરેની સક્ષમ પદ્ધતિઓ પણ આપી છે. અને સાચી વાત તે એ છે કે આ ટીકા સાહિત્યના અભાવમાં સત્યના સહસ્ત્રદળ કમળ સુધી પહોંચવાનો માર્ગ આપણને કયાંથી પ્રાપ્ત થાત ! For Private and Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir www.kobatirth.org સંસ્કૃત–પ્રન્થાના સનદર્ભે પાઠસમીક્ષા શાસ્ત્રને પ્રવૃત્તિવિક૯૫" સન્તકુમાર મ ભટ્ટ* યુરોપમાં પ્રશિષ્ટ ભાષાશાસ્ત્રીઓએ ગ્રીક, લેટિન વગેરે ભાષામાં રચાયેલા પ્રશિષ્ટ ગ્રન્થની પાઈ સમીક્ષા (અર્થાત્ સમક્ષિત પાઠ સંપાદન) કરવા માટે પાઠસમીક્ષા-શાસ્ત્ર/પદ્ધતિને વિકસાવી હતી. આમાંથી પ્રેરણું લઈને, આપણું સંસ્કૃત પ્રત્યેની પાઠસમીક્ષા કરવાનું કાર્ય ઇ. સ. ૧૯૧૯ની આસપાસ ભારતમાં ભારતીય વિદ્વાન દ્વારા શરૂ થયું છે. આ પ્રવૃત્તિના આરંભે શકવર્તી ગણી શકાય એવી “મહાભારત ”ના આદિપર્વની સમીક્ષિત આવૃત્તિ પ્રોફે. શ્રી વી. એસ. સુકથંકર સાહેબે ભારડારકર એરિએન્ટલ રીસર્ચ ઈન્સ્ટીટયુટ, (BORI) પૂના દ્વારા ઈ. સ. ૧૯૩૩માં પ્રકાશિત કરી. પરંતુ આ પ્રવૃત્તિને જોઈએ એટલે વેગ હજી મળ્યું નથી, તથા પાદસમીક્ષા એટલે શું? એની મૂલગામી સમજ પણ બહુ પ્રચારમાં આવી નથી. બીજી તરફ સંસ્કૃત પાઠયગ્રાની પાઠસમીક્ષા જે બહુવિધ સમસ્યાઓથી ગ્રસ્ત છે, તથા ઉદારતાવાદી અને રૂઢિવાદી દૃષ્ટિકોણવાળી પાઠસમીક્ષા કયારે, કેટલા અંશે અમલમાં મૂકવી? તે વિષે પણ વિવેકની આવશ્યકતા છે. પ્રસ્તુત લેખમાં એની સોદાહરણ ચર્ચા કરવામાં આવી છે. પાઠસમીક્ષા (Textual Criticism) અથવા તો સમીક્ષિત પાઠ સંપાદન (Critical Text-Editing)ને ખ્યાલ અને કાર્યક્ષેત્ર આરંભે સ્પષ્ટ કરી લેવા જોઈએ. કોઈ પણ (સંસ્કૃત) મન્થને પાઠ (Text) પ્રાંતલિપિઓની પ્રતિલિપિમાં સંક્રમિત થતા થતે આજે મળતી હસ્તલિખિત પ્રતેમાં જે ઊતરી આવ્યો હોય છે, તે પ્રતિલિપિ કરનાર લહિયાઓના અનેક પ્રકારના પ્રમાદને કારણે સ્વેચ્છાએ કે અનિચ્છાએ તથા અકસ્માતને કારણે વિકૃત, અશુદ્ધ કે ખંડિત થયેલ હોય છે. આથી હસ્તલિખિત પ્રતોમાં જળવાઈ રહેલા એ એક જ કૃતિના વિવિધ “સ્વાદયાય', પૃ. ૩૩, અંક ૩-૪, અક્ષયતૃતીયા-જન્માષ્ટમી અંક, એપ્રિલ-સપ્ટેમ્બર ૧૯૯૬, ૫. ૧૩૫-૧૬. * અનુસ્નાતક સંસ્કૃત વિભાગ, ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ દ્વારા આયોજિત - સંત પા ઠસમીક્ષા ” વિષયક રાજ્યસ્તરીય પરિસંવાદ (તા. ૮-૧૦ માર્ચ, ૧૯૯૭)માં રજૂ કરેલા લેખ. + અધ્યક્ષ, સંસ્કૃત વિભાગ, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ. For Private and Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વસતકુમાર મ. ભટ્ટ પ્રકારના પાઠમાંથી મૂળ પ્રન્થકાર (જ) લખ્યું હોય એવા મૂળ પાઠને (Original text)ને શોધી ક્રાઢો, અનુમાનો; અને કાલાન્તરે પ્રવેશેલાં હોય એવાં પાઠાન્તરને પાદટીપમાં ચોક્કસ પદ્ધતિએ સંગૃહીત કરવાં-એનું નામ “સમીક્ષિત પાઠ સંપાદન ” છેઆવા સમીક્ષિત પાઠસંપાદનમાં ચોકકસ પદ્ધતિએ પ્રક્ષેપ શોધી કાઢી તેમને અસ્વીકાર કરો, તથા ખંડિત અંશેનું શક્ય હોય ત્યાં સુધી સહાયક સામગ્રી વગેરેને આધારે પુનર્ગઠન (reconstruction) કરવાનું કામ પણ હાથ ધરાય છે આમ ઉપર નિર્દોર્યું તેમ પાઠસમીક્ષાનું હાર્દ એ વાતમાં છે કે હસ્તલિખિત પ્રતે (manuscripts ) પારફુલિપિઓમાં સંક્રમિત થયેલા વૈવિધ્યપૂર્ણ શ્રદ્ધાશુદ્ધ પાઠમાંથી મૂળગ્રન્થકારને અભિપ્રેત હોય એવા પાઠનું સંશોધન અને પ્રતિષ્ઠાપન. પરંતુ સંસ્કૃત ગ્રન્થના સન્દર્ભે જ્યારે આવી પાસમીક્ષા હાથ ધરવામાં આવે ત્યારે તે બહુવિધ સમસ્યાઓથી પ્રસ્ત છેએ વાતથી પણ આપણે પહેલા સભાન થવાની જરૂર છે. જેમ કે, (૪) રામાયણ-મહાભારત જેવા લોકપ્રિય આર્ષ મહાકાવ્ય (epics) અને પુરાણેને પાઠ યુગે યુગે અને જુદા જુદા પ્રાન્તોમાં સતત ઉપખંહણ પામતા ગયા છે. ( દા. ત. “જય માંથી ભારત', અને “ભારત માંથી “મહાભારત' થયું-એમ મહાભારતના ત્રણ સંસ્કરણે થયાનું કહેવાય છે.) આથી જે કૃતિઓને પાઠ સતત વિકસતો રહ્યો છે તેને “મૂળપાઠ” કર્યો હશે ? તેને નિર્ણય થઈ શકે એમ જ નથી. આવી જ સ્થિતિ પુરારાના પાઠને પણ લાગુ પડે છે. બી. વી. એસ. સુકથંકરજી લખે છે કે-Ours is a problem of textual dynamics. rather than in textual statics પ્રાચીનતમ ગણાતા ‘મસ્યપુરાણવિશે એમ પણ કહેવાય છે કે તે પહેલાં-મૂળમાં-એવપુરાણ હતું, અને પાછળથી તેને વૈષ્ણવપુરાણું બનાવાયું છે. આમ સતત વિકસતી અને બદલાતી રહેલી પાઠપરંપરાઓવાળી કૃતિઓને કયે અંશ કઈ સદીમાં ઉમેરાયો હશે ? વગેરે અનેક પ્રશ્ન જાળ આ કૃતિઓ સાથે વીંટળાઈને પડી છે. (8) સત્રશૈલીમાં રચાયેલા ગ્રા, જેવા કે – ૧. પાણિનિએ રચેલું “ અષ્ટાધ્યાયી ' વ્યાકરણ અને ગૌતમ ઋષિ પ્રણીત ન્યાયસૂત્રોને પાઠ પણ કાળક્રમે બદલાતો રહ્યો છે, અથવા તેમાં 1 Textual Criticism, a goneral term given to the skilled and mothodical application of human judgement to the settlement of toxts. By a "text" is to be understood a document written in a language known, more or less, to the inquirer, and assumed to have a meaning wbich has been or can be ascertained. The aim of the textual critic' may then be defined as the restoration of the text, as far as possible, to its original form, if by original form we understand the form intended by its a athor. Postgate J. P., the Encyclopedia of Britannica, Vol. 22, pp. 6-11, 2 Sukhathankar V. S., Prolegomena 10 Mahabharata Adiparvam, BORI, Pune, 1933, p. lxxvii. For Private and Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંસ્કૃત ગ્રાના પાદર્ભે પાસમીક્ષાશાસ્ત્રને પ્રવૃત્તિવિક સમયાંતરે અમુક જરૂરિયાત ઊભી થતાં, કે કોઈ સૂત્રનું અર્થઘટન અજ્ઞાત થતાં કે બેટું અર્થઘટન પ્રવર્તતાં અન્ય સૂત્ર રચવાની નવાં ઉમેરવાની જરૂર ઊભી થાય છે. આનાં નક્કર પુરાવાઓ પણ કેટલાક લેખામાં પ્રસિદ્ધ થયાં છે. જેમકે, લોકે. એસ. ડી. જોશીએ (CASS studies No. Univ. of Poona, Pune, 19 માં ) અવિતા -–૧૨ સુત્રને, તથા ન વાસ્તર્વિજનવપનો રસવનુસ્વારકીર્ષક વિષy . ૨-૨-૩ ઈવાદિ સૂત્રોનું પ્રક્ષનું જાર કર્યા છે. એક ઇન્ડિયા આરિએન્ટલ કોન્ફરન્સ શાંતિનિકેતન ૧૯૮૦માં ઈન્ડિયન લીંગ્વીસ્ટીકસ વિભાગનું પ્રમુખીય વ્યાખ્યાન આપતાં ડે. જેશીજીએ જણાવ્યું હતું કે વૈદક સ્વરપ્રક્રિયાનાં અને તદ્ધત પ્રકરણનાં સૂત્રો પણ ઉત્તરવર્તીકાળમાં ઉમેરાયાં છે. એ જ પ્રમાણે, તેમણે અને પ્રોફે. ડે. શ્રીમતી સરજી ભાટેએ ‘ અષ્ટાધ્યાયી ’માં વપરાયેલા કુલ કારમાંથી ૫૦ ટકા જેટલા જ કારે નિરર્થક છે, અને પાછળના ઉમેરા છે. આથી પાણનિની “અષ્ટાધ્યાયી” સૂત્રપાઠની સમીક્ષિત આવૃત્તિ તયાર કરતી વખતે, જુદી જુદી સદીમાં સૂત્રોના પહેલા સ્તરમાં કયાં કયાં સૂત્રો હતાં? તે પછી બીજા સ્તરમાં કયા સૂત્રો ઉમેરાયાં? ક ત્રીજા સ્તરમાં કેવાં પરિવર્તને નવી તેડ જોડ શરૂ થઈ ? ઇત્યાદિનું નિરૂપણ કરવું પડે એમ છે. (1) કાવ્ય (ગદ્ય, પદ્ય, નાટ્ય)ની રચના કોઈ એક જ કવિએ કરી છે. તેથી તેમની કૃતિઓને પાઠ એકરૂપ હોવો જોઈએ. આવી કાવ્યકૃતિઓ સ્વતંત્ર પ્રવાહીવાળી પાઠપરંપરામાં પ્રાયઃ જળવાઈ હશે; પણ કાલિદાસ જેવા લોકપ્રિય મહાકવિની કતિઓની પાઠુલપમાં વિભિન્ન પાક પરંપરાઓનું આંતર સંમિશ્રણ થયેલું જોવા મળે છે. નાટ્યકૃતિઓ, તે ભાસની હોય કે કાલિદાસની હેય પણું ભજવણી દરમ્યાન કાપકૂપવાળી કે નવા ઉમેરાવાળી (જેને ગાવૃત્તિ Stage scripts કહે છે.) પાઠપરંપરામાં પ્રવેહમાન બની છે. તેથી તેની પાઠસમીક્ષા પણ વિવાદાસ્પદ બની છે. ત્રીજી તરફ ભવભૂતિ જેવા નાટ્યકાર માટે “મહાવીરસ્યરત 'ને સંપાદક ટોડરમલ, અને “માલતીમાધવ'ના સંપાદક ડૉ. ભાડાકર સાહેબે એવો મત ઉચ્ચાર્યો છે કે આ કવિએ પોતે જ પોતાની નાટ્યકૃતિઓને પાઠ (text) એકરૂપ ર ન હતે ! વળી, તેમણે એકને એક પ્લેક પોતાના બે ત્રણેય નાટકોમાં જુદા જુદા સન્દર્ભ માં ફરી ફરીને વાપર્યો છે; અને તે દરેક વખતે તેમાં થોડાક શબ્દને બદલી કાઢયા છે ! આથી ભવતિનાં નાટકોની પાઢસમીક્ષાએ વળી એક નવી સમસ્યા ખડી કરી છે !* (૫) શાસ્ત્રમ- કે ટીકાટિપ્પણું સાહિત્યના ગ્રન્થ, કે જ્યાં તર્કનું અને પ્રતિપાદ્ય વિષયનું પ્રાધન્ય હોય તેની હસ્તપ્રતોમાં જુદી જુદી પાઠપરંપરાઓ નીકળે પણ ખરી, અને ન પણ નીકળે. પરંતુ પ્રમાણમાં આની પાટ પરંપરામાં સંમિશ્રણ ઓછું થયું હોવાની સંભાવના છે. ૩ આ વિશે વધુ વિગત માટે “ ડો. યશોધરા કર'ના લેખ : “ The problems in the Critical Edition of the Astādhyāyi ", in Problems of Editing Ancient Texts; ed. Jha V. N., Chaukhamba Sanskrit Pratisthan, Delhi, 1993, pp. 94-119. 4 Belvalker S. K., Text tradition of Bhavabhūti's Uttara-Rāmacaritam; Journal of the american Oriental Society, Vol, 35, pp. 428-33, સ્વા ૦ ૫ For Private and Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૩૬ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વસંતકુમાર મ ભટ્ટ (૭) પ્રાણીકથાઓ કે બાધકથાઓ, જેવી કે પંચતન્ત્ર વગેરે, તેની પાઠ સમીક્ષામાં મુખ્યત્વે વિભિન્ન રૂપાંતરાના જુદી જુદી સદીએના મિશ્રણૢને અલગ તારવવાની સમસ્યા છે, (૨) મુક્તકો/સુભાષિતાની પાઠપર પરા એપણુ એક નીરાળી સમસ્યા લઇને ખેડી છે. તેમાં કયા સમયના, કયા કવિની રચના છે; તથા, કાલાન્તરે કોણે શુ' ફેરફાર કે મિશ્રણા કર્યા હશે? એ કહેવું અતિ મુશ્કેલ છે, આમ, સંસ્કૃત અન્ધાની પાઠપર પરાએનું વૈવિધ્ય જ એટલું બધું છે કે તે દરેકના પાસ...પાદનનું કાર્ય બહુમુખી સમસ્યાઓથી ઘેરાયેલું છે સંસ્કૃત ગ્રન્થાની પાઠસમીક્ષા કરવાનું કાર્ય યુપીય વિદ્વાનોએ શરૂ કર્યું —એના ઇતિહાસ તરફ દર્દષ્ટપાત કરવા અપ્રાસંગિક નહીં ગણાય. જેમકે, મેસસ્યૂલરે પહેલવહેલુ ‘ઋગ્વેદ ‘તુ સાયભાષ્ય સાથે સમીક્ષિત પાસપાદન કર્યું ( ઇ. સ. ૧૮૫૯માં) ત્યારે તેની પ્રસ્તાવનામાં તેમણે પાઠસંપાદનને (૧) અનાલેચનાત્મક પાસ`પાદન અને ( ૨ ) આલેચનાત્મક પાઠસ'પાદન–એમ બે ભાગમાં વહેંચી કાઢ્યું. જેમકે, કેટલાક યુરોપીય વિદ્વાના, કે જેએ સ`સ્કૃતના કે કેાઈ એકાદ શ!અન! પૂરેપૂરા નિષ્ણાત ન હતા તેમણે જ્યારે સંસ્કૃત ગ્રન્થાનું પાઠસ ંપાદન હાથ ધર્યું ત્યારે તેમણે હસ્તલિખિત પ્રામાં જ્યાં ( સાથ ક ) પાડભેદ જોયા કે લહિયાના પ્રમાદી જન્મેલી અશુદ્ધિઓ જોઈ ત્યાં તે સૌને નિષ્ઠાપૂર્વક નાંધવાની પદ્ધતિ સ્વીકારી. આમ કરવા પાછળ બે કારખ્યુ હતા : તેઓ પોતાના જ્ઞાનની મર્યાદાથી સભાન હતા અને મૂળને અાતાંય હાનિ ન પહોંચાડવાની દાનતવાળા હતા. આથી મેક્સમ્યૂલ જેમાં અશુદ્ધતે પશુ ‘પાન્તર ગણી લેવામાં આવે, અર્થાત્ અશુદ્ધિ અને પાાન્તર વચ્ચે વિવેક ન કરવામાં આવે, તથા બન્નેને સરખું જ મૂલ્યે આપવામાં આવે એને ‘અનાલેચનાત્મક પાસ પાદન કહ્યું છે. ' પરંતુ જ્યારે વિષયને પૂરેપૂરું આત્મસાત્ કરીને પછી જે પાઠસંપાદન હાથ ધરવામાં આવે, તેમાં બુદ્ધિપૂર્વક લહયાના અજ્ઞાનને કે પ્રમાદને કારણે જન્મેલી અશુદ્ધિએને અને સાક પાન્તરને અલગ તારવવામાં આવે ત્યારે તેને આલેચનાત્મક પાડરા પાદન' કહેવાય છે. મેસમ્યૂલરે સાયગુભાષ્યમાં પ્રવેશેલી પ્રતિલિપીકરણ દરમ્યાનની લહિયાના હાથે થયેલી અશુદ્ધિઓને નોંધવાનું જરૂરી માન્યું નથી. એમના મ1 આવી અશુદ્ધિઓને પૂર્વાપર સન્દર્ભોમાં ફરીથી પાદસંપાદક જાતે સુધારીને પુનઃ સ્થાપિત કરે તે તે અયોગ્ય નથી. For Private and Personal Use Only ઉપર્યુક્ત અભિપ્રાયની સમીક્ષા કરતાં શ્રી જી. આર. નંદરગીકરૈ જણુાવ્યું છે કે મેસન્યૂલરને આ સિદ્ધાંત દેખાવમાં તે બહુ સુન્દર છે, પણ તેમાં વ્યવહારિક ષ્ટિએ ગંભીર વાંધા એ રડેલે છે કે આમ કરવાથી મૂળ પાઠની પુનઃપ્રાપ્તિ ક્વી રીતે થઇ શકશે ? કેમકે, આનાથી તે આપણા યુગનો ચાલાકીભર્યાં પરિવર્તન કરી આપનારા પાસ`પાદકોને ખુલ્લું દ્વાર મળી જશે. Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org સંસ્કૃતન્યન્થાના સન્દર્ભે પાઠસમીક્ષાશાસન પ્રવૃત્તિવિકપ આધુનિક પાદસંપાદકો તા પછી અનેક અટકળાભર્યા પાડે સૂચકશે માટે મેકસમ્યૂલરે આલેચનાત્મક પાર્કસમીક્ષા 'ના નામે આધુનિક પાર્ટસપાદકોને આપેલી છૂટ માન્ય કરી શકાય એવી નથી. Acharya Shri Kailassagarsuri Gyanmandir આ સન્દર્ભોમાં બીબલીથિકા ઇન્ડિકા સીરીઝમાં પ્રકાશન થયેલ વાયુપુરાણ 'તી પ્રસ્તાવનામાં શ્રી રાજેન્દ્રલાલ મિત્રે જણાવ્યું છે કે કેટલાક કહેવાતા આધુનિક પાસ પાદકો તે વિવિધ પાયાન્તરાને સહન જ કરી શકતા નથી ( જ્યારે જૂના વ્યાખ્યાકારા તા એટલા સનિષ્ઠ જરૂર હતા કે તેમની સામેના પાડાન્તરાને નાંધવાની, ચવાની તેએ ચીવટ રાખતા હતા. ) તેમના મતે ‘ મૂળ પાઠ ' તે કોઈ પણુ એક જ હોવા જોઇએ; અને જે વૈવિધ્યસભર પાઠાતા ોવા મળે છે તે લહિયાઓની ભૂલનું પરિણામ છે. અને આવી અશુદ્ધિ કે ભૂલને સુધારવી એ આધુનિક પોસંપાદકનું કર્તવ્ય છે. આથી આવા કહેવાતા આધુનિક પાઠસ`પાદકોએ મુળ જોડે અધિકાર ચેષ્ટાઓ કરી છે અને અપ્રામાણિકપણે પરંપરાગત પાડમાં ફેરફારા પશુ કર્યા છે. આવા કરાતા પાઠસંપાદકોની આધુનિક આવૃત્તિએમાં, તેમણે કઇ કઇ હસ્તલિખિત પ્રતા વાપરી છે, કેટલી ટીકા જોઇએ ? વગેરે સમીક્ષણીય સામો (Critical Apparatus )ના (નર્દેશ મહશે ડાતા જ નથી. * જ્યારે, શ્રી નદરગીકર કહ્યું છે. તેમ-યુરોપીય વાના સામાન્ય રીતે જુદી પ્રણાલીને અનુસરે છે. ગ્રીક, કે લે ટન ગ્રન્થાના સ`પાદનની જેમ સંસ્કૃત ભાષામાં લખાયેલા પ્રથાનું તે સંપાદન કરે છે ત્યારે પશુ તેમે તેમને પ્રાપ્ત થયેલી તમામ હસ્તલિખિત પ્રતાનું પુનઃ યથાવત નિરૂપગુ કરતા હોય છે. આ પ્રસંગે તેમને જોવા મળતા પાકાન્તા ઃ લહિયાઞાની અશુદ્ધિઓને તેઓ પાદટીપમાં કે પરિશિષ્ટમાં યથાવત્ ઉતારે છે. પાઠાલાયનની દૃષ્ટિએ આ પતિ નિર્વિવાદ રીતે ઉત્તમ છે, કેમ કે આધુનિક સંપાદકોને પરપરાગત પાઠાન્તરામાંથી યથેચ્છ રીતે કાઈ એક ( ૪ ) પાને મૌલિક પાઠ તરીકે પસદ કરવાના સ્વેચ્છાચાર કરવાની છૂટ આપવી તે તેા સહન ન થઇ શકે એવેા જ માર્ગ છે. - ૧૭૯ આ યુરોપીય વિદ્વાનોએ પાર્ટસંપાદન અંગે કેટલીક પાયાની બાબતે એ નક્કી કરી હતી —૧. પ્રશિષ્ટ સ`સ્કૃતના પડિતાએ અટકળો કરીને જે સુધારા-વધારા કર્યા હોય તે સ્વીકાર્ય ન જ અનવા જોઇ એ. ૨. નવા સુધારાથી પાઠ ગમે તેટલા દેખાવમાં સારા-સુન્દર અ આપતે બની રહ્યો હોય તેા પણું તેના તરફ નાપસંદગી જ બતાવથી જોઇ એ. ૩. કોઇપણુ વ્યાખ્યાકારની કે અનુવાદકની દૃષ્ટિએ ‘ શું હોઇ શકે? અથવા · શુ' અમુક (૪) હેવું જોઈએ ? ’-એ વિશે જે કહેવાયું. ડેાય તે ભલે કહેવાયું હોય. પપ્પુ પાસ પાકે તે હસ્તલિખિત પ્રતામાં શું પાડ મળે છે? ''એટલું જ કહેવાનુ રાખવું. છેલ્લા ત્રણુસા વર્ષોમાં પડતા દ્વારા ચાલાકીથી જે પાડેમાં સુધારા ક્ર ઉમેરા થયા હોય તેને દૂર ૪. કરવા. * For Private and Personal Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વરતકુમાર મ• ભટ્ટ, પરંપનાથી ઉતરી આવેલી હસ્તલિખિત પ્રતાને આધારે પાઠવ્યગ્રન્થના “ મૂળ પાઠ 'નું પુનઃસ્થાપન કરવા માટે યુરોપખંડના વિદ્વાનોએ જે પ્રકારે પાઠ સમીક્ષા કરવાનું શરૂ કર્યું તેમાં આરંભકાળના પાઠ સંપાદકામાં ત્રણ પ્રકારના સપ્રદાયે જોવા મળે છે – (૧) બહુસંખ્ય હસ્તલિખિત પ્રતોને સ્વીકારના સમ્પ્રદાય : (The majority manuscript-school) શરૂઆતમાં એવા કેટલાક પાઠ સંપાદકો હતા, જે . “ જે પાઠ ધણી બધી હસ્તપ્રતો માં જોવા મળતું હોય, અને જુદા જુદા પ્રા-તેમાંથી મળેલી હતપ્રતામાં એક સર જોવા મળતો હોય તે તેને “મૂળ પાઠ” (original text) તરીકે સ્વીકારવાનું ” વલણ ધરાવતા હતા. પરંતુ આ સમૂદાયની ટીકા થઈ, અને એવો વિચાર ઉપસી આવ્યું કે હસ્તપ્રતોની સંખ્યા મહત્વની નથી. (The general principle that codices are to be weighed, and not counted. ) જો વધુ વિશ્વસનીય કે અન્ય હસ્તપ્રતોને માટે “ આદર્શપ્રત’ બનેલી કોઈ પ્રતને પાઠ મળી આવે તે બહુ સંખ હસ્તપ્રતોના પાકની ઉપેક્ષા પણ કરી શકાય. કારણ કે એ તે ઉઘાડું છે કે કોઈ પશુ પ્રતિલિપિ એની આદર્શ પ્રત કરતાં તો ઉતરતી કક્ષાની જ હાવાની. (૨) ઉત્તમ હસ્તપ્રતને સ્વીકારતા સમ્પ્રદાય ; (The best manuscript school –એક જ આદર્શ પ્રતમાંથી બે પ્રતિલિપિ બનાવાઈ હોય તે એ સ્વાભાવિક છે કે બેકાળજીવાળા લહિયાએ કરેલી પ્રતિલિપિ, કે જેમાં ઘણી અશુદ્ધિઓ પ્રવેશેલી હોય છે, તેના કરતાં કાળજીવાળા લહિયાએ તૌયાર કરેલી પ્રતિલિપિને વધ રે મહત્ત્વ આપવું જોઈએ. પરંતુ હાઉસમેને આ સંપ્રદાયની ટીકા કરી છે. અમુક હસ્તપ્રત “ઉત્તમ' શા માટે છે ? તે એમાં ઉત્તમ પાઠાન્તર છે ” માટે, એ જે કોઈ જવાબ આપે તો એની સામે પ્રબ કરી શકાય કે- એમાં ઉત્તમ પાઠાન્તરે છે ” એવું કેવી રીતે જાણી શકાય ? તે એનું કારણ એમ આપવામાં આવે છે કે તે પાઠાન્તરો ઉત્તમ હસ્તપ્રતમાંથી મળે છે. આમ ઉત્તમ હસ્તપ્રતને ખ્યાલ સાપેક્ષ છે અન્યાશ્રય દોષથી ગ્રસ્ત છે. ડો. કે. કુંજની રાજ ૧ જ જણાવે છે કે સુવાવ, કલાત્મક હસ્તાક્ષરવાળી હસ્તપ્રતમાં ઉત્તમ પાઠાન્તરા હવા અનિવાર્ય નથી. જ (૩) પ્રાચીનતમ હસ્તપ્રતને સ્વીકારતે સપ્રદાય: (The earliest manuscript school ) -દટલાક પાકસંપાદકોએ જે તે પાઠ્યપ્રથની જૂનામાં જૂની હસ્તપ્રતને શોધવા ઉપર ભાર મૂક્યો છે અને તેમાંના પાકને સવીકારવાની હિમાયત કરી છે. જે મૂળ ગ્રંથકારથી બહુ દૂર નહીં એવી–અર્થાત મૂળ પ્રWકારના નજીકના સમયની ૧૪ હસ્તપ્રત-મળી આવે તો તે અત્યંત 5 Housmom, Classical Issociation Proceedings: 1921, XVIII, pp. 69-110. 6 It is obvious that clear, legible and beautiful hand writing need not mean that readings are best. K. Kunjunni Raja, “Textual Studies and Editorial Problems in Theory and practice” Annals of Oriental Research, Madras. 1976 For Private and Personal Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સરકૃત-જ્યાના સનદ પાઠમીક્ષાશાને પ્રવૃત્તિવિકલ્પ મહત્વની ગણાય છે. કારણ કે એમાં મૂળ પાઠમાં ઓછામાં ઓછું વિચલન થયું હશે, તેમાંથી મોટા ભાગે મૌલિક પાઠ મળવાની આશા રાખી શકાય. પરંતુ જે કોઈ પાધ્યમન્થની જૂનામાં જૂની ગણાતી હસ્તપ્રતને પેળી કાઢવામાં આવે, પણ જે પાછી તે કતિના મૂળ કર્તાના સમય કરતાં તે ધણી પાછળની જ હેય. તે આવી કહેવાતી પ્રાચીનતમ હસ્તપ્રતનું મૂલ્ય બહુ ના આંકી શકાય. અથવા આવી હસ્તપ્રત માંના પાકને બીજા પુરાવાઓનું સમર્થન મળતું હોય તે જ તેને વધુ શ્રદ્ધય ગણી શકાય. અલબત્ત, આ પ્રાચીન ગણાતી હસ્તપ્રતનું મૂલ્ય અન્ય પરવર્તીકાળની હસ્તપ્રત-કરતાં તે થોડુંક વધારે જ ગણાય એમાં પણ કશી શકી નથી. આ ત્રણેય પ્રકારના સાદામાં સત્યાંશ-હા, સત્યાંશ જહાવા છતાંય તે પ્રકમાં એક પ્રકારની મર્યાદા નિહિત હોવાને કારણે સર્વથા અનુસરણીવ નથી. આના વિક, પાછળના સમયના યુરોપીય ભાષાશાસ્ત્રીઓએ જે ચાર તબક્કા; ૧. અનુસધાન (Heuristics). ૨. સંશોધન (Recensio). 3. સંસ્કરણ (Emendatio ) અને ૪. ઉચ્ચતર સમીક્ષા ( Higher Criticism)એ વાળી પાઠસમીક્ષાની પદ્ધતિ વિકસાવી છે, તે વધુ ગ્રાહ્ય જણાય છે. પ્રશિષ્ટ કૃતિની સમીક્ષિત આવૃત્તિ તેયાર કરવા માટે પ્રશિષ્ટ ભાષાશાસ્ત્રીઓએ (Classical philologist) ચતુર્વિધ તબકકાએવાળી પાડસમીક્ષાની જે પ્રક્રિયા વિકસાવી છે, તેને ટ્રકમાં આમ સમજાવી શકાય : (૧) જેમકે, અનુસન્ધાન: ( Heuristics) જેમાં ચતુર્વિધ પેટાપ્રવૃત્તિઓ કરવામાં આવે છે. (૧) જુદી જુદી સંસ્થાઓ અને યુનિ. એ પ્રકાશિત કરેલા Descriptive Catalogue of sanskrit Manuscripts ( હસ્તલિખિત પ્રતની વિવરણાત્મક ગ્રંથ સૂચિઓ) તથા અવાર લાઇબ્રેરી, મદ્રાસથી પ્રકાશિત થતાં New Catalogus Catalogorumની મદદથી જે તે પાધ્યમથની કઈ કઈ હસ્તપ્રતે કયાંથી કયાંથી ઉપલબ્ધ થાય છે?—એની માહિતી એકઠી કરી, એ માહિતીને આધારે પ્રાપ્ય હસ્તપ્રતોને-કે તેની પ્રતિકૃતિઓને-એકત્રિત કરવી. (૪) પાધ્યમન્યને લગતી સહાયક સામગ્રી ' (testimonia) પણ એકઠી કરવી; (T) સંતુલન-પત્રિકા (Collation sheet)માં પ્રાપ્ત હસ્તપ્રતોના પાડનું સંતુલન કરવું, અને. ૭ આ ચારેય તબકકાઓની વિસ્તૃત ચર્ચા અમે અમારા “સંસ્કૃત પાણડુલિપિઓ અને સમક્ષિત ; પાકસંપાદન વિજ્ઞાન ” (સરસ્વતી પુસ્તક ભંડાર, અમદાવાદ, ૧૯૯૪) ગ્રન્થમાં કરી છે. For Private and Personal Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વસ નકુમા૨ મ. ભટ્ટ વંશવૃક્ષ” (genealogical tree = Stemma Codicum ને (૨) પાઠ્યગ્રન્થના વિચારી કાઢવું. (૨) આદર્શ પ્રત”ના પાઠનું પુનઃસ્થાપન અને વાચનાનું નિર્ધારણ (= સંશાધન-Recensio) : જે તે પા ક્યગ્રન્થની પ્રાપ્ય તમામ હસ્તપ્રતોનું વર્ગીકરણ કરીને, [ અને તેમની વિભિન્ન ઉપવાચનાઓ કે રૂપાંતરો (versions)ને તારવીને ] તે વર્ગીકૃત હસ્તપ્રતોના સમૂહના કાલગ્રસ્ત “ આદર્શ પ્રત” (archetype )ના પાકનું સંશોધન કરવું ( = ખેળી કાઢ) અને તેનું પુન : સ્થાપન કરવું–એ આ બીજા તબકકાનું મુખ્ય કાર્ય છે. વળી, પાડયમના ઉપલબ્ધ અનેકવિધ રૂપાંતરે ને બાધારે વિવિધ “વાયના” (resension )એ નકકી કરવી તથા તે એકાધિક વાચનાઓમાંથી કઈ શ્રદ્ધવ ગણવી ? તેને નિર્ણય કરવો પડે છે. ( ૩ ) ગ્રન્થકારને અભિપ્રેત એવા પાઠનું પુનઃસ્થાપન : (સંસ્કરણ : Emendation ). હસ્તપ્રતામાં ઊતરી આવેલ હોય તે, વધુ શ્રેય વાચનાને પાઠ સ્વીકારીને અશુદ્ધ પાઠાને અસ્વીકાર કરીને, મૂળ કન્યકારે લખે છેવાની સંભાવનાવાળા પાઠને જરૂર જણાય ત્યાં સંકારીને પણ–પુન : સ્થાપિત કરવાનું કાર્ય આ ત્રીજા તબકકે કરવામાં આવે છે. ( ૮ ) ઉચ્ચતર સમીક્ષા : { Higher Criticism , આ તબકકામાં, મૂળ મથકારે ઉપયોગમાં લીધેલા (એમના પુરોગામી ) સ્ત્રોતનું પૃથક્કરણ કરીને, તેને અલગ તારવવામાં આવે છે,૮ અત્યાર સુધીની ચર્ચામાં આપણો પાઠેસમીક્ષા કરવા માટે જે વિવિધ વિકલ્પ વિચારાયા છે તેને પરિચય કેળવ્યો છે. હવે, પ્રતિલિપિઓની પ્રતિલિપિઓની પ્રતિલિપિઓમાં સંક્રમિત થતા આવેલા સંસ્કૃત પાઠ્યપ્રન્થની પાઠ સમીક્ષા કરવાને પ્રશ્ન ઊભો થાય છે ત્યારે, સૌથી પહેલાં એ સંક્રમિત થયેલા દસ્તાવેજો અમુક સંખ્યામાં ઉપલબ્ધ થવાની સંભાવનાને ખ્યાલ કરીને કયા 8 The older school of classical Philologists distinguished four stages in the work of preparing a critical edition of a classical text: (i) Heuristics, i, e. essembling and arranging the entire meterial consisting of manuscripts and testimonia in the form of a genealogical tree; (ii) Recensio, i. e. : restoration of the text of the archetype, (iii) Emendation, i. e. restoration of the text of the author, finally, and (iv) Higher Criticism, i. e. Separation of the sources utilized by the author. -Sukthankar V. S., Op. Cit. For Private and Personal Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંસ્કૃત-ગ્રન્થોના સન્દર્ભે પાસમીક્ષાશાસ્ત્રને પ્રવૃત્તવિક સંજોગોમાં પાઠસમીક્ષાને કે વિકલ્પ વધુ સમુચિત ગણાય-એ વિચારણા હાથ ધરવા જેવી છે. જેમ કે, સંક્રમિત પાઠ્યગ્રન્થના દસ્તાવેજની સંખ્યાનું વૈવિધ્ય (g) જે પાજ્યગ્રન્થની કોઈ જે કૃતિની કેવળ બે જે કતની ત્રણ કે તેથી એક જ હસ્તલિખિત હજ હસ્તલિખિત અધિક હસ્તલિખિત પ્રતે પ્રત મળતી હોય મને મળતી હોય. મળતી હોય. (Codex unicus). T() r(૨) T | (૨) દા. ત. ખેતાન અને આનુવંશિક એક એક કૃતિને પાઠ સ્વતંત્ર એક કૃતને પાઠ gફનમથી મળેલ સમાન પ્રવાહમાં પ્રવાહવાળી હસ્તપ્રતોમાં અનેક પ્રવાહોના શારીપુત્ર પ્રકર”ના સંક્રમિત થયેલે પાઠ સંક્રમિત થયે હોય પરસ્પરમાં અંશે -શાસ્ત્રગ્રન્થ –શાર્દુલ સંમિશ્રણુ થયા -નાન્યદેવનું ભરતભાષ્ય -ટીકા, ટિપણ -રામાયણું પછીની હસ્તપ્રતોમાં સાહિત્ય -મહાભારત મળો પાઠ ( static text) (dynamic text) -દા. ત. પંચતત્ર misch codices (conflated mss ) ઉપર્યુક્ત આલેખમાં દર્શાવ્યા મુજબની (), () અને () 1, () ૨ અને (૪) ૩-એ ત્રણ સંભાવનાવાળી પરિસ્થિતિઓમાં કેવી કેવી પદ્ધતિ અથવા તો દછિંકણથી પાઠસમીક્ષા હાથ ધરાય છે એની ચર્ચા ટૂંકમાં અત્રે પ્રસ્તુત કરવી આવશ્યક છે. :-- ( ) જે પાઠયપ્રન્થ (અર્થાત કૃતિ)ની કોઈ એક જ હસ્તલિખિત પ્રત મળતી હોય તેની પાઠસમીક્ષા હાથ ધરનારે ૧, “ સંતુલનપત્રિકા’ બનાવવાનું કે તેમાંથી તે હસ્તપ્રતનું ‘વંશવૃક્ષ' વિચારવાનું રહેતું નથી. ૨. તથા અન્ય હસ્તપ્રતોની ગેરહાજરીમાં, તેવી કૃતિના પાઠમાં પાઠાન્તરે પણ મળવાની સંભાવના રહેતી નથી. આથી પાઠસંપાદકને માટે * અનેક પાઠારામાંથી કયે સાચે હશે, ક ક પાઠ મૂળપ્રન્થકારે લખ્યું હશે ? ” એવી કઈ વિચારણા કરવાને અવકાશ રહેતા નથી. ૩. એક જ હસ્તપ્રતમાં જળવાયેલી કૃતિનું પાઠસંપાદન કરનારે સૌથી પહેલાં તે ભાષાની દૃષ્ટિએ દુધ નહીં તે, અર્થાત્ વ્યાકરણના દોષોથી મુક્ત એ પાઠ રજૂ કરી આપવાનું હોય છે. જે બહુ મુશ્કેલી વિના, કે બહુ પરિવર્તન કર્યા વિના દૂષિત થયેલા મૂળ પાઠને અનુમાની શકાતું હોય તેમ પાઠનું સ્થાપન કરવું જોઈએ; અને હસ્તપ્રતમાં વાંચવા મળતા દૂષિત પાડ્યાંશને પાદટીપમાં ધૂત કરવે જોઈએ. ૪. પરંતુ હસ્તપ્રતમાં મળને પાયાંશ બહુ જ ભ્રષ્ટ થયેલ હોય, અને અનુમાનથી તેટલા અંશને પાઠને નિશ્ચિતપણે વિચારી કાઢવે શકય ના હોય તે તેવા નિરર્થક જણાતા શબ્દોને પણ પાદટીપમાં નેધવા જરૂરી For Private and Personal Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વનકુમાર મ. ભટ્ટ છે. ૫, જે તે એક જ હસ્તપ્રતને કોઈ અંશ ખંડિત થયો હોય કે અમુક અક્ષરો પાણીમાં ધોવાઈ ગયા હોય અને તેટલા અંશનું પુનર્ગઠન કરવું અશક્ય લાગતું હોય તે તેને...તૂટક બિન્દુ રેખાથી દર્શાવીને, તે ખંડિત પાઠને યથાવત્ પ્રકાશિત કરવો જોઈ એ; તથા તે ખંડિત અંશ માટે સંપાદક દ્વારા “ સૂચિત પાક્યાંશને પાદટીપમાં દર્શાવ જોઈ એ. - જે કૃતિને લિખિત દસ્તાવેજ એક જ હસ્તપ્રતમાં જળવાઈ રહ્યો હોય–ઉપલબ્ધ થશે હોય તેની પાઠસમીક્ષા દરમ્યાન સંપાદક દ્વારા ક્યાં તો ઉદારતાવાદી કે કયાં તે રૂઢિવાદી દૃષ્ટિકોણથી પાઠ સંપાદન હાથ ધરાતું હોય છે. આ સન્દર્ભે, ડૉ. એસ. એમ. કસાહેબ કહે છે કે આવી એકલી અટૂલી હસ્તલિખિત પ્રતની અધિકૃત વાચના તૈયાર કરતી વખતે તેના અક્ષરે અક્ષરનું અત્યંત કાળજીપૂર્વક નિરૂપણ કરવું મોઈએ અને તેના ગૂઢ-ફૂટ સ્થળને બંધ બેસાડીને વાંચી શકાય એમ ઉકેલી બતાવવા જઈ એ. વળી વુલ્ફ જણાવે છે કે જ્યારે એક જ હસ્તપ્રત મળતી હોય ત્યારે અમુક અક્ષર “ ' હશે કે “ ' હશે ? એવું ઓળખી બતાવવું તેટલું જ પૂરતું નથી, પણ અમુક અક્ષરને “' રૂપે ફેરવો પડશે, કે અમુક અક્ષરને “ઘ'માંથી જ રૂપે વાંચો પડશે–એમ નક્કી કરી આપવું; અર્થાત દુર્બોધ પંક્તિને અર્થની દૃષ્ટિએ ઉકેલી-સમજી-શકાય એમ વાંચી આપવી તે મહત્વનું છે. ૧૦ (૪) જે પાચમન્થની બે જ હસ્તપ્રતો મળી આવતી હોય તેમાં પ્રાય: બે સંભાવનાઓ વિચારણીય છે. જેમ કે, ૧. એક હસ્તપ્રત માં તે કૃતિને લધુપાઠ જળવા હાય, અને બીજી હસ્તપ્રતમાં તે કૃતિને બૃહતપાઠ વાંચવા મળતો હોય. તેવા સંજોગોમાં પાઠસમીક્ષાને એક અધિનિયમ એવો છે કે-“બૃહત્ અને અલંકૃત પાઠની અપેક્ષાએ સાદે અને લધુપાઈ ને હોય છે.” (Textus simplicior is earlier than the textus ornation.) ૨. અથવા પ્રાપ્ત થતી બે (જ) હસ્તપ્રતેમાં વ્યક્તિગત લહિયાઓની ભૂલને બાદ કરતાં, બીજી બાબતમાં પ્રાયઃ સામ્ય જ હોય તો એવું અનુમાન કરી શકાય કે એક હસ્તપ્રતમાંથી બીજી હસ્તપ્રત ઊતરી આવી હશે. આવી એકમાંથી બીજા ઉતારા રૂ૫ (ડટ્ટો કોપી ૨૫) હસ્તમતમાંની કોઈ એકની ઉપેક્ષા કરી શકાય. અલબત, તૂટક કે અા અંશે ઉદ્ધાર કરવા માટે બીજી હસ્તપ્રત મદદ રૂપ થતી હોય છે. | (m)-૧ : જે કૃતિની ત્રણ કે તેથી વધારે હસ્તપ્રતા મળતી હોય અને તે તમામ હસ્તપ્રતોમાં સંક્રમિત થયેલે પાઠ એકરૂપ છે એમ જણાતું હેય-અર્થાત્ આનુવંશિક રીતે એક સમાન પ્રવાહમાં એ કૃતિને પાઠ સંક્રમિત થતો રહ્યો છે એમ જણાતું હોય તેવા પાઠને 9 Now when the transmission rests only on one extant manuscript (codex unicus ), the critical recension is regarded as the most accurate depiction and decipherment of this solitary witness. Katre S, M., Introduction to Indian Textual Criticism, Poona, 1954, p. 37. 10 Wolf Says, a recensio and not a mere recognitio that is required, Ibid, p. 36. For Private and Personal Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org સંસ્કૃત-યન્થ્રાના સન્દર્ભે પાઠસમીક્ષાશાસ્ત્રના પ્રવૃત્તિવિ સ્થિર-એકરૂપ પાઠ ( static text) કવાય છે. શાસ્ત્રીય પ્રથા અને ટીકા-ટિપ્પણું રૂપ સાહિત્યની હસ્તલિખિત પ્રતમાં પ્રાયઃ આ પ્રકારના પાક જેવા મળી શકે છે. આવા સ્થાની પાસેનીક્ષા માટે ઉપયુક્ત અનુસંધાન સાધન, સંસ્કરણ અને ઉચ્ચત્તર સમીક્ષા-એવા પાર તળાવાળી પ્રક્રિયા દશ ગણી શકાય; જૈને આધારે મૂળ ચન્ધકારને અભિપ્રેત ડાય એવા પાકનું રીધન કરીને પ્રતિષ્ઠાન થઈ શકે છે 11 Sukthankar, V. S, Op. Cit. સ્વા ૬ Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૬ )-૨ : કૃતિનો પાઠ એકાધિક સ્વતન્ત્ર પ્રવાહવાળી અનેક હસ્તપ્રતોમાં સ ક્રમિન થયા હોય તેવા ગ્રન્થામાં અભિજ્ઞાનશા( શ )કુન્તલ અને રામાયણુ, મહાભારત કે પુરાણા આવે છે. લોકપ્રિય કૃતિઓ જ્યારે શાકુન્તલ વગેરે જેવા નાટક સ્વરૂપે આય ત્યારે તેની ભજવણી પ્રશ્નગ તેમાં કાપકૂપ, ઉમેરા કે પરિવર્તન સતત થતા રહ્યા હોય છે. આજે ઉપલબ્ધ થતી શાકુન્તલની હસ્તપ્રતોનું તુલન કર્યા પછી, એમાંથી ઉપસી આવતા વશક્ષના અને વાચનાઓના વિચાર કરીએ. તે. એછામાં ઓછી પાંચ વાચના જોવા મળે છે; ૧ બંગાળી. ૨ દાક્ષિણાત્ય ૩ કાશ્મીરી, ૪ મૈથિલી અને ૫ દેવનાગરી વાચના. એ જ પ્રમાણે, રામાયણ, મહાભારત જેય ધામ ક ઈતિહાસ મન્થ અને પુરાવામાં અનેક પ્રોપા વગેરે થતા રહ્યા છે. આથી આ ઉપલબ્ધ થતા તે તે કૃતિના પાઠ અનેકવિધ જોવા મળે છે. આને dynamic texts કહે છે. આ સદર્ભે, માફ. વી. સ, સાયકરસાહેબનું કહેવું છે. Ours is a problem of textunl dynamics, rather than in textual statics માંથી આવી કૃતિઓની પાઠ સતત વિકસના અને પરિવર્તિત થતા રહ્યો છે, તથી ચાર તબક્કાવાળી પાસમીક્ષાથી ‘મૂળપાઠ ' કયા હશે ? અને નિર્ણય થઈ શકે એમ જ નથી. આ સોગામાં બધી જ વાચના-ધાડપર પાઓનું પ્રતિનિધિત્વ જળવાય એમ સારગ્રાહી ષ્ટિકોણથી ( Eclactic principles ઉપર) પાસપાન કરવું જોઈએ એમ શ્રી સૂકથકર સાહૅબ કહે છે. આવી કૃતિઓના પાસ’પાદન માટે પૂર્વોક્ત ચતુર્વિધ તળકા વાળા પાક્ષમીક્ષા સર્વાંશે લાગુ પાડી શકાય એમ નથી. શ્રી સુકથ’કર્જીના જ શબ્દો જોઇએ તે−Excellent as this method is for the purpose for which it is devised,... but it can be applied to the Mahābhārati, with great limitations. મહાભારતના ટીકાકાર નીલકંડ જેવી રીતે ગુણાપસંહાર ન્યાયથી વ્યાખ્યા લખે છે ( भाष्यकारादिभिर्व्याख्यातान् संप्रतितनपुस्तकेषु च स्थितान् पाठान् लोकाँच गुणोपसंहारम्यायेन एकीकृत्य व्याख्यायते । ) તેવી રીતે ભાડારકર રીસર્ચ ઇન્સ્ટીટયુટ, પૂનાએ તૈયાર કરેલી સક્ષિત આવૃત્તિમાં માભારતની દરેક વાચના અને રૂપાંતરાને ધ્યાનમાં લેવાયા છે; તથા તે દરેકની પ્રામાણિકતા ચકાસીને તેની * સમીક્ષણીય સામગ્રી 'માં તાંધ લેવાઈ છે. તદુપરાંત દરેક વચનામાં પ્રચલિત ડ્રાય એવા તમામ પાડાનાંને પાદટીપમાં રજૂ કરાયાં છે. અને લાંબા ક્ષેપોને પરિાષ્ટ્રોમાં સંગૃહીત કરવામાં આવ્યાં છે. પ્રવર્તમાન પાનાના સમ બાબતે આવી સમીક્ષિત ત્તિ એક પ્રકારની thesaurus બની રહેલ છે!) આવી સમાİક્ષત આવૃત્તિ વાચકની સમક્ષ સૌથી પ્રથમવાર મહાભારતની વિદ્યમાન નમામ હસ્તલિખિત પ્રતાના. નોંધપાત્ર પાસાને એક જ સ્થળ ( એક જ For Private and Personal Use Only ૧૫ Page #45 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વસતકુમાર મ. ભટ્ટ પૃષ્ઠ ઉપર ) રજ કરે છે. ૧૨ વળી, ઉપલબ્ધ-છપાયેલી આવૃત્તિઓમાં જે લુપ્તાંશ હશે તે દરેકને પણ રજૂ કરે છે. બીજા શબ્દોમાં કહીએ -મહાભારતની પાઠસમીક્ષાનો આ પુરુષાર્થ મૂળ ગ્રન્થકાર વ્યાસને અભિપ્રેત હોય એવા પાઠની શોધ કરવી ”—તે નથી; અને તે શક્ય પણ નથી, પરંતુ સમગ્ર ભારતવર્ષની વિદ્યમાન તમામ જુદી જુદી હસ્તપ્રતોમાં કે ક પાઠ સંક્રાં મત થતે આવ્યો છે ?'' તેને પસંહાર ન્યાયથી (Eclectic principles ઉપર ) એકત્ર સંગ્રહ રજૂ કરવા માટે આ પુરુષાર્થ છે. (T)-૩ઃ જે કૃતિને પાઠ અનેક પ્રવાહીના પરસ્પર સંમિશ્રણ થયા પછીની અનેકાનેક હસ્તપ્રતમાં ઉતરી આવ્યો હોય, દા. ત. પંચત–; તેમની પાઠસમીક્ષા કરનારે કાલપ્રવાહમાં બને એટલા પ્રાચીનતર પાઠની એષણા કરવી પડે છે; અને તેમાં મૂળ આદર્શ પ્રતના પાઠ સુધી, પાછે પગલે ચાલીને પહોંચવાને પુરુષાર્થ આદરવો પડે છે. આવા પ્ર બાબતે પૂર્વોક્ત ચાર તબક્કવાળી પાઠસમીક્ષાનો પુરસ્કાર કરવો વધુ પ્રશંસનીય છે. આમ પાઠ્યગ્રન્થની ઉપલબ્ધ થતી હસ્તલિખિત પ્રતની સંખ્યાના વૈવિધ્યથી શરૂ કરીને, સંતુલન પત્રિકા તથા વંશવૃક્ષની ઉદ્દભાવનાથી પાઠના સંક્રમણને, તેમના પ્રવાહને જે રીતે ચિતાર ખડે થાય તદનુસાર આલેચનાત્મક પાઠસંપાદન કયારે કરવું, ક્યારે પ્રાચીનતમ હસ્તલખિત પ્રતને વજન આપવું, કયારે મોટા ભાગની હસ્તલિખિત પ્રતે શું કહે છે તે તરફ ધ્યાન આપવું, ક્યારે અનુસન્ધાન, સંશોધન સંસકરણ અને ઉચ્ચતર સમીક્ષા જેવા ચતુર્વિધ તબક્કાઓવાળી પાઠસમીક્ષા હાથ ધરવી, અથવા કયારે તે પ્રક્રિયામાંથી ચીલો ચાતરીને ગુણો પસંહાર ન્યાયથી સારગ્રાહી દષ્ટિકોણથી પાઠ સંપાદન હાથ ધરવું વગેરેને નિર્ણય કરવાને રહે છે. ટૂંકમાં કયા પ્રકારની કૃતિને માટે કેવી પદ્ધતિને અનુસરીને પાઠ- સંપાદન કરવું, પાઠ સમીક્ષા શાસ્ત્રને પ્રવર્તાવવા માટે ઉપયુક્ત વિકમાંથી કયે શ્રેષ્ઠ પુરવાર થશે તે વિશે કશીક નિશ્ચિતતા હોવી જરૂરી જણાય છે. 12 A critical edition of the Mahābhārata in the preparation of which all important versions of the Great Epic shall have been taken into consideration, and all important manuscripts collated, estimated and turned to account. Since all divergent reading of any importance will be given in the critical notes, printed at the foot of the page, this edition will, for the first time, render it possible for the reader to have before him the entire significant manuscript evidence for each individual passage.--Sukthankar V. S., Op. Cit. p. IV. For Private and Personal Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મનુષ્ય અને રાજ્ય-સંબંધ અંગે શ્રી અરવિંદ હરસિદ્ધ જોષી* શ્રી અરવિંદના મતાનુસાર વ્યક્તિ એ કેવળ શારીરિક સંગઠ્ઠન નથી કે જટિલ અચેતન શક્તિ નથી પરંતુ એ આધ્યામિક આત્મા છે. એ આધ્યાત્મિક, પરા૫ર તેમજ સર્વ દેશી સતતત્વની અભિવ્યક્તિ છે. વિશ્વમાં જે ઉત્ક્રાંતિને પ્રાદુર્ભાવ થઈ રહ્યો છે તેનો મૂળભૂત હેતુ મનુષ્યને તેના વિભાજિત, અહમલક્ષી અજ્ઞાનમાંથી તેમજ અચિને દબાણમાંથી મુક્તિ, આપવાને છે. વ્યક્તિ એ દિવ્ય આત્મા છે અને આધ્યાત્મિક સ્વતંત્રતા તેમજ અમરતા પ્રાપ્ત કરવી એ તેનું ધ્યેય છે. પાર્થિવ જગતનું આધ્યાત્મિક સ્વરૂપ અને બ્રહ્મતત્વની આંતરિક એકતા સાકાર કરવા એ મનુષ્યનું ભાવિ છે. કેવળ ઇન્દ્રિયજન્ય અને સુખલક્ષી જીવન ગાળવું ક ભૌતિક આતમસંતોષ મેળવ, પ્રાણલક્ષી (Vital) ઈચ્છાઓને પ્રાપ્ત કરવી એમાં તેનું જીવન સમાપ્ત થતું નથી. તમીમાંસાના દષ્ટિકોણથી જોતાં મનુષ્યનું બાંતિમય અને ક્ષણજીવી અસ્તિત્વ શારીરિક ક્ષયની અનિવાર્યતા દ્વારા દર્શાવાય છે. પરંતુ એ સતવનું કેવળ આભાસલક્ષી પાસું છે. વાસ્તવમાં મનુષ્યનું આમંતવ શાશ્વત અને આધ્યાત્મિક છે, અને તેનું આખરી ચેય વિજ્ઞાનલક્ષી (Gnostic) ચેતનાને સાક્ષાત્કાર કરવાનું છે. તેનું નિર્ધારણ અને સંચાલન આત્મજાગૃતિ અને સર્વદેશી જાગૃતિની એકતા છે. એ દર્શાવે છે કે મનુષ્ય વૈશ્વિક ચેતના પ્રાપ્ત કરવાની છે. વ્યક્તિલક્ષી સતતત્વની દિવ્યતા અને તેની શ્રેષ્ઠતા પ્રાચીન રહસ્યમય સંસ્કૃતિઓમાં જોવા મળે છે. ભારત, ઇજિપ્ત, પ્રીસ અને ચીન જેવી પ્રાચીન સંસ્કૃતિઓમાં રહસ્યમય (Mystery) ધર્મોમાં જોઈ શકાય છે. આત્મ-જ્ઞાન દ્વારા મુક્તિ અને અમરતા પ્રાપ્ત થાય છે એમ આ અભીમા દર્શાવે છે. “ મનુષ્યના આધ્યાત્મિક ખ્યાલ: » શ્રી અરવિદ વ્યક્તિલક્ષી આત્માનું ભૌતિક અને સમાજશાસ્ત્રીય સ્પષ્ટીકરણ સ્વીકારતા નથી. ભૌતિકવાદીઓ વ્યક્તિમત્વને જડતત્ત્વ કે શક્તિના ઉપપત્તિમય વિકાસ તરીકે લેખે છે. કેટલાક સમાજશાસ્ત્રીઓ અને સમાજલક્ષી મને વૈજ્ઞાનિકો વ્યક્તિને સમાજના જીવકોષ (Cell); તરીકે વિચારે છે. પરંતુ શ્રી અરવિંદ કહે છે કે આ વૈજ્ઞાનિકો સમાજની ઉપર છલી બાજને ઓળખે છે. મનુષ્યમાં જે વિશિષ્ટ વ્યક્તિત્વ અને આગવી વ્યક્તિમત્તા રહ્યા છે તેને વિકાસ પ્રકૃતિના નિશ્ચિત આયોજનને સંકેત છે. શ્રી અરવિંદના ચિંતનનું વિશિષ્ટ લક્ષણ એ છે કે તેમાં એમ કહેવાયું છે કે પ્રકૃતિ સ્વયં “યોગ કરે છે અને વિકાસ કરવા તત્પર છે. મનુષ્ય નઇ છે “સ્વાધ્યાય', પૃ. ૩૩, અંક ૩-૪, અક્ષયતૃતીયા-જન્માષ્ટમી અંક, એપ્રિલ-સપ્ટેમ્બર ૧૯૯૬, ૫. ૧૪૭-૧૬૪. • કુલપતિ, સૌરાષ્ટ્ર વિશ્વવિદ્યાલય, કુલપતિ નિવાસ, કાલાવડ રોડ, રાજકોટ-૩૬૦ ૦૦૫ For Private and Personal Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૮ હરસિદ્ધ જોષી તે પણ પ્રકતિ વિકાસ અને પ્રગતિ કરવા આતુર છે. તેનું આયોજન દર્શાવે છે કે પ્રકૃતિનું સભાનતત્ત્વ ઉત્ક્રાંતિને આધીન છે. એ સાચું છે કે વ્યક્તિમત્તામાં જે પ્રગટ થાય છે અને પછીથી જે ગતિશીલ બને છે એ સાર્વત્રિક મનતત્ત્વમાં રહ્યું છે અને વ્યક્તિ એ આ પ્રગટીકરણનું કેવળ સાધન છે. ઈશ્વરની ઐતિસિક શક્તિનું વ્યક્તિ એ અનિવાર્ય સાધન છે. અને તેમાં ઉત્ક્રાંતિલક્ષી તથા આધ્યાત્મિક મૂલ્ય રહ્યું છે. સામાજિક અને અહમલક્ષી એકમે આવી આધ્યાત્િમક શક્તિના આવિર્ભાવના ક્ષેત્ર છે. મનુષ્યનું ભાવિ દિવ્યતા અને આધ્યાત્મિકતાના તત્વને પ્રાપ્ત કરવાનું છે. શ્રી અરવિંદના મતાનુસાર માનવજીવનનું ધ્યેય “રમૈત્ય પુરુષ ને વિવિધ પ્રવૃત્તિ અને કાર્યનાં પાસાંઓમાં વ્યક્ત કરવાનું છે. શ્રી અરવિંદનું આ દૃષ્ટિબિંદુ હેગલ જેવા સર્વદેશીલક્ષી વિચારકથી જુદુ પડી જાય છે. શ્રી અરવિંદ કહે છે કે વ્યક્તિ સામાજિક સમૂહમાં સમાઈ જતી નથી પરંતુ તેના સામાજિક અને વૈશ્વિક જીવનમાં તેનું આગવું વ્યકિતત્વ જળવાઈ રહે છે. શ્રી અરવિંદ એમ માને છે કે કુટુંબ, સમૂહ અને જાતિ એ સામુહિક જીવન પ્રાણલક્ષી આધાર પર રહ્યા છે. કુટુંબ એ વ્યાપક પ્રાણલક્ષી અહમ છે અને એ એવું સેન્દ્રિય એકમ (Organism) છે જે વ્યક્તિને લાગણીશીલ અને સામાજિક જવાબદારીઓથી વ્યસ્ત બનાવે છે. એ જીવ ત એકમના સ્પર્ધાયુક્ત અને સહકારલક્ષી સમૂહના સભ્ય તરીકે વ્યક્તિને ચરિતાર્થ કરે છે. અમુક અંશે પ્રાણીઓમાં પણ લાગણી અને સમૂહરિ રહ્યા છે અને તેમાં નજદીકતાને ઝાખે ખ્યાલ રહ્યો છે. કુટુંબને પ્રાચીન ખ્યાલ આ સમૂહભાવનામાં અને સમીપતામાં રહ્યો છે. અલબત્ત, મહદઅંશે કુટુંબમાં પુરુષની પ્રધાનતા રહેતી હતી. કુળ અને જાતિમાં કોઈ એક વ્યકિતને સામાન્ય રીતે પ્રભાવ રહેતો હતે. જેમ ઉચ્ચકક્ષાના પ્રાણીઓમાં ટાળાને દોરનારો કોઈ આગેવાન હતું તેમ કુળ અને જતિમાં હતું. સામાજિક એકમના પ્રાથમિક આધાર તરીકે આ કુળ અને જાતિ રહ્યા છે. આવા એકમમાં જ્યારે વાર, વ્યવસાય અને કર્તવ્યની ભાવને દાખલ થયા ત્યારે કુટુંબની સંસ્થાને પ્રાદુર્ભાવ થયો. જેમ કુટુંબને પ્રાણલક્ષી આધાર રહ્યો છે તેમ સમાજને પણ પ્રાણલક્ષી આધાર છે. પ્રાણલક્ષી જરૂરિયાતો, અભિરુચિ, હિત, સ્વાથી દાવો અને સુખની ભાવના ઇત્યાદિના સામુહિક સંતોષ માટે કુટુંબ અને સમાજ સગવડ કરી આપે છે. આયુસીએનના મતાનુસાર સમાજ અને રાજ્ય મનુષ્યના સભાન અને આશયલક્ષી સજન નથી, પરંતુ જીવન અને મંડળ માટેની જૈવિક એષણામાંથી ઉત્પન્ન થયા છે. રશિયાના સમાજશાસ્ત્રી નેવિકો માને છે કે “ સમાજ એટલે પ્રાણલક્ષી સંબંધને મૂર્તિમંત કરવા વ્યક્તિને એકબીજા સાથે નજીકમાં લાવવાની પ્રક્રિયા છે.” આ દર્શાવે છે કે સમાજ એ હેતુલક્ષી આયોજન છે. જો કે શ્રી અરવિંદ સમાજને પ્રાણલક્ષો આધાર વ્યક્ત કરે છે તેમ છતાં સામુહિતા એ દિવ્યતાની રચના છે અને તેને આત્મા છે એમ એ તાવિક દષ્ટિએ માને છે. જે સમાજને શારીરિક આધાર એ આત્મલક્ષી શક્તિ છે. એ કેવળ વસ્તુલક્ષી અસ્તિત્વ નથી. તેના આંતરિક આત્મામાં સામૂહિકતા રહી છે અને સ્વલક્ષી જીવનના ભયસ્થાનો પણ તેમાં રહ્યા છે.”૧ સમાજનું વિભાવનાયુક્ત પૃથકકરણ સમજાવવા માટે શ્રી અરવિંદ સેન્દ્રિય તત્તવની ૧ શ્રી અરવિંદ: ધ હ્યુમન સાઈકલ વો. ૯, શ્રી અરવિંદ ઈટરનેશનલ સેન્ટર ઓફ એજ્યુકેશન કલેકશન, શ્રી અરવિંદ આશ્રમ, પોંદિરી, પા. ૪૦-૪૧. For Private and Personal Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મનુષ્ય અને રાજ્ય-સંબધ અને શ્રી અરવિંદ ( Organic ) સામ્યતાને ઉપયોગ કરે છે, “ જેમ વ્યક્તિને શરીર અને જીવન આપ્યા છે તેમ રાષ્ટ્ર અને સમાજને નેતિક અને સૌદર્યલક્ષી સ્વભાવ છે. સમાજની વિવિધ શક્તિઓ પાછ વિકાસશીલ મન અને આત્મા છે. ” શ્રી અરવિંદ સમાજના બે ભાગ દર્શાવે છે. એક ભાગમાં નસર્ગક સેન્દ્રિયક્ષુધા અને વાસનાના અંશે રહ્યા છે. બીજી તરફ તાર્કિક અને બૌદ્ધિક માનવસંબંધ રહ્યા છે. સેન્દ્રિય સમાજ, સહજવૃત્તિ કે સામૂહિક જીવનની પ્રેરણા દ્વારા સામાજિક આંતરક્રિયાઓ થયા કરે છે. બૌદ્ધિક રીતે આયોજિત તાર્કિક સંગઠ્ઠન દ્વારા જે કાર્ય માં માં થાય છે એ મર્યાદિત વર્તુળમાં પ્રસાર પામે છે. “ જાતિ ધર્મ' અને ' કુળ ધર્મ' જે ભારતમાં અવશેષ તરીકે રહ્યા છે એ જના નૈસર્ગિક કે સેન્દ્રય સમાજના જીવતા રહેલા પ્રતિનિધિ છે. જૂના પરંપરાગત સમાજમાં લોકોની ચાલચલગત અને જીવનને સંચાલિત કરનાર એ “રાજ્ય ’ નહોતું પરંતુ જૂથ-આત્મા હતું. તેને અમેરિકન સમાજશાસ્ત્રી સુમને લોકાચાર (Folkway) અને ધેર (Mores) કહે છે. તેને પોતાની આત્મસંચાલનની વિકસિત પરિપાટી હોય છે. શાસકો આવા સમાજમાં સર્જકો નહેતા, પરંતુ જૂથ–આત્મા દ્વારા રચાતા રૂઢગત સંસ્થાના કેવળ સાધને હતા. આ સંદર્ભમાં શ્રી અરવિંદ અમુક વિશિષ્ટ સંસ્થાઓને ઉલેખ કરે છે, જેમ કે ભારતીય પંચાયત, એથેન્સની “ જ્યુરી” વ્યવસ્થા અને રામની “ કોમીટીઆસ'-આ દ્વારા નૈસગિક સેન્દ્રિય સમાજ ધારાકીય વહીવટ સંચાલિત કરતે હતો. આ સંસ્થાઓના અસરકારક શાસન દ્વારા વ્યક્તિનું મૂલ્ય ધટી ગયું હતું અને સમાજનું વર્ચસ્વ વધ્યું હતું. એમ જણાય છે કે વ્યક્તિના પ્રાધાન્યને ખ્યાલ પછીથી ધીમે ધીમે ઉભા હતા. સમાજ એ સેન્દ્રિય એક્રમ છે એ ખ્યાલ રવિન્દ્રનાથ ટાગોર અને બિપીનચંદ્ર પાલના સામાજિક લખાણોમાં પણ જોઈ શકાય છે. સમાજ એ સેન્દ્રિય એકમ છે અને તેના ભાગ તરીકે આપણી વ્યક્તિલક્ષી અભિલાષાઓ રહી છે."* પાલ કહે છે કે “ સમાજ એ સેન્દ્રિય સમષ્ટિ છે. તેમાં નિર્બળ અને પ્રબળ, તંદુરસ્ત અને રોગિષ્ઠ, નાની અને અજ્ઞાની, તવંગર અને ગરીબ, સારા અને નરસા એ સામાન્ય સમષ્ટિના સેન્દ્રિય ભાગ છે. સમાજને સેન્દ્રિય ખ્યાલ એ લેટે (૪૨૭ ઈ. સ. પૂર્વે-૩૪૮) અને સંત પિલના લખાણમાં જોઈ શકાય છે. આધુનિક સમયમાં કોટ, સ્પેન્સર, લીલીએનફિલ્ડ અને પેન્ગલરના લખાણમાં જોઈ શકાય છે. શ્રી અરવિંદ તત્ત્વચિંતકની દષ્ટિએ વ્યકિતનું અપાર્થિવ મુય દર્શાવે છે. તેથી આ સેન્દ્રિય ખ્યાલને ઉપયોગ વધુ કરતા નથી. પરંતુ સમાજ એ બિન-યાંત્રિક છે એ દર્શાવવા તેને નિર્દેશ ૨ શ્રી અરવિંદ: સેશ્યલ એન્ડ પોલિટીકલ થેટ . ૧૫, શ્રી અરવિંદ બર્થ સેન્ટીનરી લાઈબ્રેરી ( એસ એ બી એલ ), શ્રી અરવિંદ આશ્રમ, પદિચેરી, પા. ૧૫૯. ૩ શ્રી અરવિંદ: આઈડીઅલ ઓફ હ્યુમન યુનિટી . ૯, શ્રી અરવિંદ ઈન્ટરનેશનલ સેન્ટર અફ એજ્યુકેશન કલેકશન, શ્રી અરવિંદ આશ્રમ, પોંદિયેરી, ૧૯૧૨, પા. ૫૮૧-૫૮૨. ૪ ટાગોર રવિન્દ્રનાથ : “ સાધના', મેકમીલન એન્ડ કું. લિપીયર, કલકત્તા, ઈડીઅન એડીશન, ૧૯૨૦, પા. ૬૩, ૫ પાલ બિપીનચંદ્ર: નેશનાલિટી એન્ડ એમ્પાયર, ગ્રંથ વંદેમાતરમ્ એન્ડ ઈન્ડીઅન નેશનાલીઝમ (૧૯૦૬-૧૯૦૮ –હરિદાસ મુખરજી એન્ડ ઉમા મુખરજી, કે. એલ. મુખોપાધ્યાય, કલકત્તા-૧૨, ૧૮૫૭, પા. ૨૫ For Private and Personal Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૦ . . ' હસિદ્ધ જેથી કરે છે. સમાજનું તાકિક સ્વરૂપ એ જ્યારે રાજાશાહીની વ્યવસ્થાને આરંભ થાય છે તેમજ સાનકો અને પ્રજાકીય શાસકોની નિમણુંક થાય છે. એવી આર્યજાતિની સભાઓમાં સામાજિક વિકાસને નોંધપાત્ર આત્મ–સભાન તબક્કો જોવા મળે છે. લોકશાહી અને સમાજવાદ એ સામાજિક વિકાસના વધુ આત્મ-સભાન તબકકામાં છે. શ્રી અરવિંદના મત મુજબ એ તાર્કિક વિકાસને નિર્દેશ કરે છે. ટી. એચ. ઝોનના મતાનુસાર રાજકીય સમાજ એ આત્મસભાનતાને પૂર્ણ વિકાસ દર્શાવે છે. પ્રજાકીય જીવનની સંસ્થાઓ તર્ક અને સંકલ્પની શક્તિઓને મૂતિમંતપણે અભિવ્યક્ત કરે છે. અલબત્ત, શ્રી અરવિંદના મત મુજબ રમૈતન્યને આવિર્ભાવ એ તેના પૂર્ણ વિકાસની આવિર્ભત સંજ્ઞા છે. રાજકીય પાન એ તેમનું નિમ્નવર્તી સિપાન છે. પ્રાચીન અને અર્વાચીન સમાજમાં તેના કાર્યોના પ્રકારે વિવિધલક્ષી છે તેને નિર્દેશ શ્રી અરવિંદ કરે છે. ઉદાહરણ તરીકે પ્રાચીન હેલેનીક અને રોમન સમાજ માં જીવનના તાર્કિક, નૈતિક અને સૌદર્યલક્ષી પાસા પર ભાર મૂકવામાં આવ્યો હતો. ગ્રીસ દ્વારા યુરોપને તેની ઉચ્ચ કલા અને ભવ્ય તાકિક ચિંતન આપવામાં આવ્યા હતા. રોમ મારા કાયદો અને ધારાકીય સંહિતાની બૌદ્ધિક વ્યવસ્થા આપવામાં આવી હતી. એશિયા દ્વારા અલબત્ત બૌદ્ધિક અને નૈતિક પાસાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો પરંતુ તેને મુખ્ય દૃષ્ટિકોણ આધ્યામિક હતો. બીજી તરફ આધુનિક સમાજ મુખ્ય રાજકીય અને આર્થિક છે. તેને પુરુષાર્થ ઉપયોગિતાલક્ષી અને માનવતાલક્ષી છે. વિજ્ઞાનવાદ, નાસિક્તા, ધર્મનિરપેક્ષતા અને બુદ્ધિવાદને લીધે ધાર્મિક અને વૈશ્વિક દષ્ટિકોણે ક્ષય પામ્યા છે. ફેડરીક શિલર કહે છે કે જગતના સામાન્ય આત્મતત્વને હૃાસ થયે છે એમ કહી શકાય. શ્રી અરવિંદના મતાનુસાર વ્યક્તિ એ સ્વયં આત્મા છે અને દિવ્ય તત્વને પરિપૂર્ણ કરવા પૃથ્વી પર તેનું કાર્ય નિશ્ચિત થયું છે. એ રીતે સમૂહતત્ત્વ પણ અનંતતત્ત્વનું આત્મસ્વરૂપ છે અને તેમાં પણ સામૂહિક આત્મા રહ્યો છે. રાષ્ટ્ર કે સમાજ કે સહકારી સેન્દ્રિય સમુહતત્વ એ આત્મતત્વ છે. સમાજ સ્વયં એ જથ-આત્મા, મનને વિશેષ પ્રકાર અને તેના વિચારોને વિકસિત તેમ જ સંચાલિત કરે છે, તેની સંસ્થાઓને તેમ જ વૃત્તિઓને એ આકાર આપે છે. ઓટો ગિરક અને એફ. ડબલ્યુ. મેઈટલેન્ડ જૂથના ખ્યાલની આધ્યાત્મિક્તા વિશે પરિચય આપે છે. એમાઈલ દરખાઈમ (૧૮૫૮–૧૯૧૭) એમ માને છે કે સમાજમાં જૂથ એ કેવળ વ્યક્તિઓને સમૂહ નથી. પરંતુ સ્વયં એક વિશિષ્ટ સત્તા છે. મધ્યયુગ દરમ્યાન સામાજિક અને રાજકીય જીવનમાં જુથનું ભારે વર્ચસ્વ હતું. અને ઐતિહાસિક રીતે તેની રચનાને સમર્થન મળતું હતું. આધુનિક સમાજશાસ્ત્રીઓએ જૂથ અને સમૂહના મહત્વને સમર્થન આપવા દલીલ રજૂ કરી છે. અવકાશની દષ્ટિએ તેને વિસ્તાર રહ્યો છે. સમયની દષ્ટિએ તે વધુ વ્યાપક છે. શારીરિક અસ્તિત્વમાં તેની લંબાઈ રહી છે. સામાજિક વારસાને એક પ્રજમાંથી બીજી પ્રજામાં તેને વિનિમય કરે છે અને સંગ્રાહક તત્ત્વ તરીકે તે રહે છે. શ્રી અરવિંદ એમ માને છે કે પ્રકૃતિને વિકાસ એ વ્યક્તિને પૂર્ણતા આપવાનું છે. એગ્ય સમાજમાં આવી વ્યક્તિ પૂર્ણ બને એ જેવાની પ્રતિતવ કાળજી લે છે. સર્વવ્યાપકપણુ તરફ પ્રગતિ થાય તેમાં સમાજ એક તબક્કા તરીકે રહે છે. સમાજના બધા સભ્યોને યોગ્ય વિકાસ થાય એ માટેની યોગ્ય શરતો પૂરી પાડવામાં આવે તેની ગ્ય કાળજી લેવાય છે. For Private and Personal Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મનુષ્ય અને રાજ્ય-સંબંધ અંગે શ્રી અરવિંદ શ્રી અરવિંદ વ્યક્તિના અને વ્યક્તિગત એકમના પૂર્ણત્વ પર વિશેષ ધ્યાન આપે છે, અને વ્યક્તિ દ્વારા સમાજની પૂર્ણતા મૂર્તિમંત થાય એ માટે હેતુપૂર્વક આયોજન કરે છે. ઓસ્ટ્રીઆના અર્થશાસ્ત્રી થનાર સ્પાન કહે છે કે સમાજ એ આધ્યાત્મિક તત્ત્વ છે અને અખિલતત્ત્વ તરીકે એ કાર્ય કરે છે. સમાજની વસ્તુલક્ષિતા તેના અનેક વિભાગોમાં અખિલતત્ત્વની પ્રક્રિયા દ્વારા સઘનપણે કાર્ય કરે છે. વિજ્ઞાન, કળા, તત્ત્વજ્ઞાન અને ધર્મ દ્વારા સામાજિક વ્યવસ્થા વધુ મૂર્તિમંત થાય છે. શ્રી અરવિંદ એમ વિચારે છે કે વ્યક્તિ અને સમાજ એ દિવ્ય સત્તાના આવિર્ભાવ છે. તેથી તેમના થેય અને વ્યવહારમાં કઈ વિરોધ ન હૈ વો જોઈએ. પ્રાણલક્ષી, અહલક્ષી અને સ્વાથી વ્યક્તિલક્ષિતાને ખ્યાલ એ અતિશક્તિભર્યો અને એકપક્ષી છે. સમાજની સામૂહિકતા અને સામાજિક આત્માને દાવો એ વધુ પડતે છે એમાં સમતુલા જાળવવી, સંવાદિતા અને સમન્વય સાધવા માટે સામાજિક વિકાસને આદર્શ નિયમ એક્કસ મેળવવા જઈ એ. શ્રી અરવિંદના મતાનુસાર આ પૂર્ણ વ્યક્તિમત્વને નિયમ છે. શ્રી અરવિંદ અને ટાગોર સેન્દ્રિય સામૂહિકતાને વધુ મૂલ્યવાન લેખે છે. શ્રી અરવિદ સામાન્ય રીતે પાશ્ચાત્ય સમાજલક્ષી ખ્યાલને આવકારતા નથી. એ કહે છે કે સમાજને આત્મા છે અને તે સેન્દ્રિય એકમ છે. વ્યક્તિ એ આધ્યાત્મિક આત્મા છે પાશ્ચાત્ય રાજકીય આદર્શવાદમાં લેટ, હેગલ, બ્રેડલી અને બોસાંકટના વિચારોમાં સામું હેકતા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. આદર્શવાદ અને શ્રી અરવિંદ પશ્ચિમના આદર્શવાદી ચિંતકો એક તરફ એમ વિચારે છે કે વ્યક્તિની આત્મ-ચેતના એ શાશ્વત ચેતનાને અંશ છે. પરંતુ બીજી તરફ વ્યક્તિને ઊતરતી સમજવામાં આવે છે. વ્યક્તિ એ આધ્યાત્મિક આત્મતત્ત્વ છે એ બાબતની નોંધ લેવામાં આવી નથી. એફ. એચ. બ્રેડલી વ્યક્તિને અમૂર્ત થાત તરીકે સમજતા નથી. વ્યક્તિ એ સમાજ સિવાય અન્ય કશું નથી. મનુષ્ય અંગે જે ખ્રિસ્તી ધર્મને ખ્યાલ છે કે એ ઇશ્વરની પ્રતિમામાં બતાવવામાં આવ્યો છે. તેની પશ્ચમની સાંસ્કૃતિક વ્યવસ્થામાં વિશેષ મહત્ત્વ આંકવામાં આવ્યું નથી. ખ્રિસ્તી વારસા કરતા ગ્રીક વારસાને પાશ્ચત્ય જગતના લોકો પોતાના સામાજિક અને રાજકીય વિચારમાં વધુ મૂલ્યવાન લેખે છે. તેથી ટાગોર અને શ્રી અરવિંદના ખ્યાલમાં સામાજિક સમગ્રતા અને વ્યક્તિની લાક્ષણિકતાને આધ્યાત્મિક સેન્દ્રિય એકમને ખ્યાલ મહત્વને જણાય છે. પાશ્ચાત્ય જગતમાં સામાજિક સંસ્થાઓને કેન્દ્રિય મહત્વ આપવામાં આવે છે. આ ઉપરાંત પાથત્ય રાજકીય આદર્શવાદમાં સમાજની સાથે અનુકુલન સાધવું મહત્વનું લેખવામાં આવે છે. ત્યારે શ્રી અરવિંદના ચિતનમાં વ્યક્તિ અને સમાજ વચ્ચે પારસ્પરિક આંતર ક્રિયાને મહત્વની લેખાય છે. શ્રી અરવિંદ સમૂહતત્ત્વના આધ્યાત્મિક ખ્યાલને રજૂ કરે છે. આધુનિક પાશ્ચાત્ય સમાજશાસ્ત્રમાં સમૂહ અને સમાજ વચ્ચે ભેદ દર્શાવવામાં આવે છે. સર હેનરી મેઈન કહે છે કે પ્રાચીન જગતનું સામાજિક માળખું (Structure ) દરજાના ખ્યાલથી સંચાલિત થતું હતું. ત્યારે આધુનિક જગતમાં એ માળખું કરાર દ્વારા સંચાલિત થાય છે. ટોનીઝ પણ આવો ભેદ દર્શાવે છે અને કહે છે કે સમૂહને પ્રધાનવર્તી ખ્યાલ ક્રિયાશીલ અને મને વૈજ્ઞાનિક છે. ત્યારે સમાજને પ્રધાનવર્સી ખ્યાલ ધારાકીય અને સંસ્થાલક્ષી છે. ડરખાઈમ એમ કહે છે કે પ્રાચીન જગતમાં ભૌતિક તાવને મહત્વ આપવામાં આવતું હતું. ત્યારે આધુનિક For Private and Personal Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૨ હરસિદ્ધ નથી. જગતમાં સેન્દ્રિય એકમને વધુ મહત્વ અપાય છે. મૅકસ ૐલર ( ૧૮૬૪–૧૯૨૦) કર્તવ્યના ત્રણ પ્રકારો વચ્ચે ભેદ દર્શાવે છે અને આ ત્રણ પ્રકારાને અનુસરીને સામાજિક માળખાના ત્રા બધારો જુદાં પડે છે તેના ઉલ્લેખ કરે છે. પ્રથમ, પરંપરાગત માળખું છે. તેને સમૂહ કહેવાય છે. બીજું, લાગણીપરક માળખું છે. તેને અનુસરીને માફળ રહ્યું છે. અને ત્રીજું તર્ક અને અપિરક માળખું છે. તેને અનુસરીને સમાજ રહ્યો છે. આ ભેદનું મુખ્ય કારણુ એ આધુનિક સમવમાં ઔદ્યોગિક મૂડીવાદ, તકનીકી વિદ્યા, ધારાકીય કાયદાઓ અને વહીવટી અમલદારશાહીના નોંધપાત્ર વિકાસ છે. સામાજિક સબંધોમાં જે લાગણી, વિશ્વાસ અને સન્માન રહેવા જોક એ અને આત્મીય ભાવના ઉપસ્થિત થવી જોઇએ, તેની જગ્યાએ એક પ્રકારની નિર્વચક્તિક વસ્તુલક્ષી ધારાકીય વ્યવસ્થા અને સામાજિક કરારોના ઉદ્દ્ભવ થયા છે. પ્રાચીન જગતના જે ભાવનાત્મક બુધનો હતો. તે આધુનિક વિશાળ સમાજમાં નાશ પામ્યા છે. કાંી અરવિંદ આ ભેદ વિશે સભાન છે, પરંતુ તેમણે પ્રાચીન અને અર્વાચીન સમાજ વચ્ચે મુખ્ય ભેદ દર્શાવ્યા છે. અને જગુાવ્યું છે કે પ્રાચીન સમાજ એ સેન્દ્રિય અને નૈસર્ગિક સ્વરૂપના હતા ત્યારે આધુનિક સમાજ એ તાક ક છે. શ્રી અરવિંદના મતાનુસાર તાર્કિક સ`ગટ્ટુન, આયેાજન અને સભાન વ્યવસ્થા એ આધુનિક સામાજિક માળખાનાં લક્ષ છે. લુડવી સ્ટાઇનના મતાનુસાર સમુહ એ વૃત્તિલક્ષી ઉત્પાત્ત છે. તેમાં પરંપરાગત સામાજિક બધા છે. આંતરિક સમીપતાના સગપણુ છે, ત્યારે બીજી તરફ સમાજમાં મંડળ, સમૂહ અને સગપણુ ઉપરાંત આશયલક્ષી અને સભાન સહકાર હોય છે. શ્રી ભાવદની જેમ ગિરીઝ ણુ સહજવૃત્તિલક્ષી અને નકલમાં સમાજ વચ્ચે ભેદ દર્શાવે છે. શ્રી અરિહંદુ એમ માને છે કે વ્યક્તિ અને માનવતિ વચ્ચે મધ્યપદ તરીકે સમૂહ રહે છે. ' ભારતીય મતાનુસાર સમૂહ એ બ્રહ્માનું શરીર છે અને પ્રશ્ન એ બ્રહ્માની પ્રાભુલક્ષી સમષ્ટિ છે. વ્યક્તિમાં બ્રહ્મા એ વ્યષ્ટિ તરીકે વસે છે. ભિન્ન જીવ એ વ્યક્તિલક્ષી નારાયણુ છે. રાજા એ દિવ્યતત્ત્વ અને સમૂહની વ્યવસ્થાના પ્રતિનિધિ છે. જેમ પશ્ચિમમાં મધ્યયુગમાં ખ્રિસ્તીધર્મમાં દેવળનો ખ્યાલ હશે અને દવા એ ઈશુ ખ્રિસ્તનું શરીર છે એમ માનવામાં આવતું હતું. એમ ભારતમાં સમૂહને બ્રહ્માનું શરીર માનવામાં આવતું હતું. * વ્ય છબન ' મધ્યમાં શ્રી અરિવ’દ કહે છે કે ' સમૂહ ' એ સતતત્ત્વની રચના છે. મનુષ્યના આત્મતત્ત્વતા વિર્ભાવ છે. સામૂહિક સતતત્ત્વમાં સ્વય માત્મા, શક્તિ અને સત્ય હ્યા છે. આ ઉપરાંન શ્રી રવિ એમ માને છે કે સમૂહને સ્વયં આત્મા છે અને એ.. આત્મતત્ત્વના આવિષ છે. ઈતિહાસની બાકૂચમાં પ્રત્યેક પ્રજા મૂળભૂત આત્મતત્ત્વ અને પ્રાણતત્ત્વની સક્રિય શક્તિ છે. ને પ્રન મજબૂત અને પાલક્ષી હોય અને તેમના ખાત્મા અને પ્રાતત્ત્વ વ્યાપક રીતે વિસ્તાર પામતા થાય છે. તેમના સસ્કૃતિ અને સંસ્કાર ઘણા સૈકા સુધી જ રહે છે. સ્પેન્સર પણ સંસ્થાંતના આત્માનો સ્વીકાર કરે છે, અને તેને પરિણામે એ વિચારે છે કે જૈવિક પ્રાધાન્યની રચનાને લીધે સંસ્કૃતિમાં અમુક સમયે વિચારાની પડતી થાય છે. શ્રી અરવિંદ એમ માને છે કે આત્મતત્ત્વ અમર છે, અને આધ્યાત્મિક શનિની કેળવણી સામૂહિક જીવનની વૃદ્ધિ અને ઐતિહાસિક અસ્તિત્વના વિકાસ તરા રી જાય છે. ૬ શ્રી અરવિંદ : લાઈફ ડીવાઈન વે. ૨, પાર્ટ ૨, શ્રી અરવિંદ ઈન્ટરનેશનલ સેન્ટર ક્ એજ્યુકેશન, શ્રી અરવિંદ આશ્રમ, પાંચિરી, ૧૯૫૫, પા, ૯૦૯૯૧, For Private and Personal Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મનુષ્ય અને રાજય- સંબંધ અંગે શ્રી અરવિંદ ૧૫૩ સામૂહિક અસ્તિત્વમાં વિચાર સ્વયે આત્માના સિદ્ધાંતને આવિર્ભાવ છે અને સમયની દષ્ટિએ માનવજાતિના વિશિષ્ટ વૃગ એ વિકાસ ચક્રમાં આત્મતત્વના વિશિષ્ટ લક્ષણેને અભિવ્યક્ત કરે છે. જે પ્રજામાં શત હોવ, બાહ્ય પ્રાણતત્ત્વ, ભોતિક સ્વરૂપ, મનોવૈજ્ઞાનિક અભિવ્યક્તિ અને આમતત્વની કેન્દ્રિય શકિતને વેગ્ય રીતે રજૂ કરી શકે તેમ હોય તે વિવિધ રાજકીય અને સામાજિક પરિસ્થિતિઓમાંથી આવી પ્રજા અને સંસ્કૃતિ પસાર થઈ શકે છે તેને મહત્તમ વિકાસ થાય છે. આવા આધ્યામિક સક્રિયતાના ખ્યાલને લીધે એતિહાસિક દષ્ટિએ શ્રી અરવિંદનું રાજકીય ચિંતન હેગલના રાજકીય ચિંતનથી જુદું પડી જાય છે. હેગલ એમ માને છે કે અમુક વિશિષ્ટ યુ માં અમુક રાષ્ટ્ર મૂર્તિમંતપણે સમગ્ર જગતના ઇતિહાસનું પ્રતિનિધિત્વ કરે છે. જો આવા રાષ્ટ્રની પડતી થાય તે જાણે કે વરિષ્ઠ વિકાસના સિદ્ધાંતની નિષેધકપણે અભિવ્યક્ત થતી હોય એમ એ વિચારે છે જ્યારે આવી પડતી દશા થવા પામે છે ત્યારે કોઈ નો સિદ્ધાંત અન્ય રાષ્ટ્રને લઈને જગતના નકશા પર આવે છે. ત્યાર બાદ નિરક્ષેપ તત્ત્વની નજરમાં અગાઉ પડતી પામેલું રાષ્ટ્ર મૂલ્યવિહેણું થઈ જાય છે. આમ હેગલ રાષ્ટ્ર પ્રજા અને પરમતત્વને સાંકળવા પ્રયાસ કરે છે. રાષ્ટ્રની ચડતી પડતી જગતના ઈતિહાસના વૈશ્વિક મહત્ત્વ અને પરમતત્વની અભિરુચિ પર આધારિત છે. રાષ્ટ્ર પોતાની સ્વાયત્તતા કદાચ ગુમાવે એવું બને. શ્રી અરવિદ અને હેગલ બને એમ માને છે કે વૈશ્વિક ગતિમાં આવિર્ભાવ અને પ્રગટીકરણ ભાગ ભજવે છે. પરંતુ હેગલ જુદા પડે છે અને એમ માને છે કે ભિન્ન રાષ્ટ્રોની સક્રિય ઐતિહાસિક શક્તિની ખોટ પડે છે. એક રાષ્ટ્ર અમુક યુગના આધ્યાત્મિક કાર્યને પર્યાપ્ત રીતે સંભાળી શકે છે. અમુક સમય પછી એક રાષ્ટ્ર બીજા રાષ્ટ્રને આ કાર્ય સાપે છે. બીજે ત્રીજાને આપે છે અને આમ આમાની અભિવ્યક્તિ સમયપરકતા જાળવીને કરવામાં આવે છે. ઇતિહાસ આ પરિપાટી મુજબ ગત કરે છે. પરંતુ શ્રી અરવિંદ આમપરકતાની વૈશ્ચક અને ઐતિહાસિક શક્તિઓમાં દઢ રીતે માને છે અને એક જ રાષ્ટ્ર ઉત્તરોત્તર પ્રગતિ કરે છે. એ કહે છે કે કદાચ એવું લાગે કે સમયતત્ત્વ કે લેકલાગણીવાળી પ્રજાને નાશ થાય છે, ત્યારે આત્મતત્ત્વના બળ દ્વારા તેનું પુનરુત્થાન થાય છે અને ભારતને ભવ્ય ઇતિહાસ આવા લોકોના જીવનથી સભર છે. વ્યક્તિ અને સમૂહ વચ્ચે સંબંધની સમસ્યા અને તેનું નિરાકરણ એ સંદર્ભ માં શ્રી અરવિંદ અને પાશ્ચાત્ય આદર્શાલક્ષી રાજકીય વિચારકો વચ્ચે ભેદ જોઈ શકાય છે. જો કે શ્રી અરવિંદ સમૂહતત્વને બ્રહ્માના શરીર તરીકે અને સતત્ત્વની રચના તરીકે વિચારે છે તેમ છતાં વ્યક્તિના આધ્યાત્મિક મૂલ્ય પર હમેશ ભાર મૂકે છે. પ્રજા અને રાજ્યને નૈતિક સ્વરૂપ વિશે જે મીક ખ્યાલ છે તેને પાશ્ચાત્ય રાજકીય વિચાર પર ઊંડો પ્રભાવ પડ્યો છે. જિન જેક રૂસે (૧૭૧૨૧૭૭૮)ના ચિતનમાં સમૂહાત્વનું મહત્વ અને સામાજિક તેમ જ નૈતિક સાધક તરીકેની તેની ગણના એ મીક અસરને દર્શાવે છે. જોહાન ફિક્ત { ૧૭૬૨-૧૮૫૪) સમૂહતત્વને દિવ્ય ઉગમયુક્ત લેખે છે અને તેથી વ્યક્તિને પોતાની રીતે વિકાસ કરવાને આગ્રહ કરે છે. ફિસ્ત કહે છે કે વ્યક્તિ અન્ય મનુષ્યને પિતાના દ્વારા સજે છે. મનુષ્ય સમૂહતત્વ દ્વારા સાચા નૈતિક સાધક બની શકે છે. - ૭ શ્રી અરવિંદ : ધ સ્પીરીટ એન્ડ ફેમ ઓફ ઈન્ડીઅન પિલિટીઃ ધ ફાઉન્ડેશન્સ ઑફ ઈડીઅન કલ્ચર, શ્રી અરવિંદ આશ્રમ, ૧૯૬૮, પા. ૩૪૮-૪૯, સ્વા૦ ૭ For Private and Personal Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હરસિદ્ધ જેવી હેગલ તિક જીવનના શાસન હેઠળ સમાજ અને રાજપને વિચારે છે. સમુહના નૈતિક સ્વરૂપમાં વ્યક્તિને નિમ્નવર્સી ખ્યાલ સામેલ છે. પરંતુ શ્રી અરવિંદ સમૂહ કરતાં વ્યક્તિને વધુ મહત્વ આપે છે કારણ કે વ્યક્તિ એ આત્માને આવિર્ભાવ છે એટલું જ નહિ પરંતુ ઉત્ક્રાંતિની ચાવી છે. શ્રી અરવિંદ કહે છે કે “ આત્મા તરીકે વ્યક્તિ તેની માનવજાતિમાં મર્યાદિત નથી. એ મનુષ્યથી પણ વધુ મહાન બની શકે તેમ છે. મનુષ્ય દ્વારા વિશ્વ અભિવ્યક્ત થાય છે તેમ છતાં મનુષ્ય વિશ્વથી એક ડગલું આગળ જ શકવા શક્તિમાન છે. તે એને ઓળંગી જઈ શકે છે. એ રીતે એ સમુહમાં મર્યાદિત નથી. જો કે તેને પ્રાણુ અને તેનું મન સામૂહિક મન અને પ્રાણુના ભાગ છે, એમાં કંઈક એવું તત્વ છે જે આથી પર જઈ શકે છે. વ્યક્તિ સામૂહિક અસ્તિત્વનો કેવળ જીવકોષ નથી અને સમૂહતમાંથી તેને જ પાડવામાં આવે તો તેનું અસ્તિત્વ મટી જશે નહિ. સમૂહ અને જાત એ સમગ્ર માનવજાતિ કે જગત નથી. વ્યક્તિ પોતાના દ્વારા અસ્તિત્વ ધરાવી શકે છે અને માનવજાતિમાં તેમ જ જગતમાં રહી શકે છે.”૮ સમૂહની પૂર્ણતા વ્યક્તિની પૂર્ણતા દ્વારા જ શકય બને છે. વ્યકિતના આત્માનું આધ્યાત્મિક અને પરાત્પર મૂલ્ય અને એ અંગેને વેદાંતને ખ્યાલ શ્રી અરવિંદના ચિંતનમાં અગ્રિમ ભાગ ભજવે છે. જો કે પાશ્ચાત્ય આદર્શવાદી ચિંતકો અને શ્રી અરવિંદ એ બાબતમાં સંમત થાય છે કે સામૂહિકતા એ કેવળ નામ નથી પરંતુ સેન્દ્રિય એકમ છે તેમ છતાં વ્યક્તિ અને સમૂહતત્વ વચ્ચેના સંબંધના ખ્યાલમાં શ્રી અરવિંદ એ બધાથી જુદા પડે છે. જેમ શ્રી અરવિંદ રાષ્ટ્રના આત્મા અને રાષ્ટ્રના અહમ વચ્ચે ભેદ પાડે છે એમ સમૂહના આત્મા અને અહમ વચ્ચે પણ ભિન્નતા રહી છે એમ એ દર્શાવે છે. શ્રી અરવિંદ કહે છે કે અહમ એ રૌત્ય પુરુષનું (Psychic Being) બાહ્ય અને જુઠું સ્થાનાપન્ન છે. એ ભેદ ભિન્નતા અને મર્યાદાની શક્તિ છે. એ આત્મચેતના અને આત્મપ્રતીતિના ઉપરછલ્લા સ્વરૂપનું નિમ્નવતી સાધન છે. જયારે અધમનની શક્તિનું અવતરણ થાય છે ત્યારે અહમ તત્ત્વ નાશ પામે છે. પરંતુ જેમ અહમ વ્યક્તિના સ્તર પર ક્રિયાશીલ છે તેમ એ રાષ્ટ્ર અને સમૂહના સ્તર પર પણ ક્રિયાશીલ રહી શકે છે. જે પ્રાણલક્ષી ચેતના આત્મસંતુષ્ટ છે એ સામૂહિક અહમ ને ઊંચે ચડાવે છે અને એ રાષ્ટ્ર કે જાતિને આત્મા હાય એમ બેલે છે. આપણે આ જર્મનીના રાષ્ટ્રવાદમાં અને નોડિક જાતિના સામૂહિક અહમ ના સાંપ્રદાયિક વિચારમાં તેના ઉદાહરણ તરીકે જોઈએ છીએ. એ વિકત રાજકીય વિચારધારા હતી. એ કોઈ સામૂહિક તત્ત્વને આમાં નથી. પરંતુ એ અચેતનમાંથી ઉડતું પ્રાણલક્ષી બળ છે જો બુદ્ધિ તેને માર્ગદર્શન આપવાની ના પાડે તે આસુરી બળ દ્વારા તેને અનુમોદન મળે છે અને એ જાતિ માટે ભયજનક છે. આ વધુ પડતું વિસ્તૃત અહમતત્ત્વ છે. એ આધ્યાત્મિક વિકાસ માટે ખતરનાક છે. આવો અહમ આંતરિક વિગ્રહ અને યુદ્ધ તરફ દેશને દોરી જાય છે. તેને વિકાસ બીનસંવાદિતા, યુદ્ધખોર માનસ તરફ દેશને લઈ જાય છે. એ રાષ્ટ્રીય અહમ જેટલો જ દુષિત છે. તેથી સામૂહિક અહમ ની જગ્યાએ શ્રી અરવિંદ કહે છે કે સામૂહિક આત્માને વિકાસ થવો જોઈએ. ૮ શ્રી અરવિંદ : લાઈફ ડીવાઈન . ૨, પાર્ટ ૨, શ્રી અરવિંદ ઈન્ટરનેશનલ સેન્ટર ઓફ એજ્યુકેશન, શ્રી અરવિંદ આશ્રમ, પદિચેરી, ૧૯૫૫, પા. ૧૦૦૫-૧૯૦૧, For Private and Personal Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મનુષ્ય અને રાજ્ય-સંબધ અને શ્રી અરવિંદ ૧૫૫ સમાજ અને રાજ્યનું સ્વરૂપ : માનવવિકાસ ચક્ર” અને “માનવ એકતાને આદર્શ ' એ ગ્રંથમાં રાજય અને સમાજ અંગેના જે વિચારો લેખિત થયા છે તેના આધારે રાજયના સિદ્ધાંતને રજૂ કરી શકાય તેમ છે. આ સંદર્ભમાં રાજ્યના સ્વરૂપને વિકાસ શી રીતે થયું છે એ જાણવું રસપ્રદ બનશે. માનવવિકાસને પ્રથમ તબકકે નિમ્ન-તાર્કિક સ્તર જેમકે વૃત્તઓ, અવ્યવસ્થત ફુરણાઓ અને તૃષ્ણા દ્વારા વ્યક્ત થાય છે. પ્રાચીન ભારતમાં જાતિધર્મ અને કુળધર્મ એ આ પ્રારંભિક યુગની ઉત્પત્તિ હતા. આને નૈસર્ગિક સમાજ પણ કહી શકાય. જીવનના અજાગૃત સિદ્ધાંત તેમાં અંતનિધીત છે. સમાજનું એ આશયલક્ષી તેમજ રચનાત્મક બળ છે ત્યારબાદ તાકિ યુગ આવે છે. તેમાં સામૂહિક માનસ બોદ્ધિક રીતે વધુ ને વધુ આત્મસભાન બને છે. ત્રીજો તબકકે ભવિષ્યને લાગુ પડે છે અને તેનું લક્ષણ તાર્કિકતાથી પર આત્મલક્ષી ચેતના પર વધુ લક્ષ છે. ત્રીજા તબકકામાં અંતઃ સ્કૂરણાની શક્તિ અધિમનસ તથા અતિમનસના રીન્યની શક્તિ મનુષ્યના અને સમાજના રૂપાંતર તેમ જ તેની દિવ્યતા માટે શક્તિદાયક થશે. ઉપરોક્ત પ્રથમ તબકકે, જેમાં નિમ્ન તાર્કિકતા રહી છે. એ પછી તાર્કિક સમાજ નો બીજો તબકકે આવે છે. એ બે વચ્ચે જે સંક્રાંતિકાળ રહ્યો છે તેના સાધન તરીકે રાજ્ય છે. રાજ્યમાં એક પ્રકારની યાત્રિકતા રહી છે. અને તે હિસાની શક્તિને ધારાકીય સ્વરૂપ આપવું. તેમાં નિયંત્રણ અને ફરજના મૂલ્યને દાખલ કરવામાં તેને એકહથુંપણું વપરાય છે. કહત, કાર્યદક્ષતા જાળવવામાં તે મોટું સાધન છે. રાજ્ય એ મનુષ્યની તાર્કિક આંતનું વૈજ્ઞાનિક સાધન છે. તેમાં એ નૈસગિક, સેન્દ્રિય એકમને બૌદ્ધિક વ્યવસ્થા દ્વારા પુનઃ આજિત કરવામાં આવે છે. રાજ્યને ઇતિહાસ રાજકીય એકતાની પ્રક્રિયાને તેમ જ તેની સંગઠ્ઠિતતાને સત્તાની કેન્દ્રિયતાના વિકાસ દ્વારા રજૂ કરે છે. આ પલાં એટલે કે રાજકીય પ્રાદુર્ભાવની સ્થિતિ પહેલાં તેના કૌટુંબિક અને જાતિપરક સ્થાયીભાવનું પ્રભુત્વ હોય છે. રાજ્યમાં પ્રાંતિય દન્દ્રભાવ રહ્યો છે. જે વહીવટી અને ધારાકીય એકહથ્થુ સત્તા તરફ દોરી જાય છે. આ રીતે રાજ્ય એ રાજકીય સત્તાના કેન્દ્રિયપણાને પર્યાય છે. માનવજાતિને પ્રારંભિક ઇતિહાસ રાજકીય સત્તાના બહુલક્ષી અને વિવિધતાથી ભરેલાં કેન્દ્રો છે. રાજ્યનું આધિપત્ય અને તેની સત્તા-એકાગ્રતા સ્થિર રાજાશાહીના વિકાસ દ્વારા આપણને ઈજપ્ત, બેબીલોની આ, કીટ, હીટાઈટ સની મહાન સંસકૃતિઓમાં તેમજ ગ્રોસ અને રોમમાં પણ જોવા મળે છે. વેદમાં પણ રાજની સત્તાના વિકાસના પુરાવાઓ મળે છે. ઘણા દેશમાં રાજની સત્તા એ અ૯૫જન સત્તાશાહી (Oligarchy) કે ધનવાના રાજ્ય દ્વારા પરિવર્તન પામતી હોય તેના દાખલાઓ છે. ગ્રીસમાં અલ્પજન સત્તાશાહી ધીમે ધીમે દાખલ થઈ. રામમાં લેકહિત બાબતમાં રાજ્યની સેનેટનું મહત્વ એ આ સિદ્ધાંતને દર્શાવે છે, અલબત્ત, પાશ્ચાત્ય જગતમાં રાજકીય ચેતનાને વિકાસ સમેમ સમૂહના વિચાર અને સંકલ્પને પ્રતિનિધિ તરીકે ક્રિયાશીલ બનાવે છે એ આ રીતે જોઇ શકાય છે. પ્રારંભિક અને સેન્દ્રિય એકમ તબક્કો એકતાને હતો પરંતુ તેની કાર્યદક્ષતા એ જીવનને વિકાસ હતા. એમાં અવય અને શક્તિની સહજતા એ તેની આંતરિક પ્રેરણુ હતી. સર્ગિક For Private and Personal Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૫૪ હરસિદ્ધ જોષી પરિવર્તનશીલતા, ટિલતા અને વિવધ રચનાઓ એ ખા તબક્કાના લક્ષણા હતા. બૌદ્ધિક અને યાંત્રિક સંગઠ્ઠન એ ધારાકીય વ્યવસ્થાના વિકાસશીલ ભાગ હતા. તેમાં નિવર્યુક્તક અમલદ શાહીનુ માળખુ વર્ચસ્વ ધરાવતું હતું, આવી બોદ્ધિક વ્યવસ્થા એ કાર્યદક્ષતા, ચુસ્તતા અને યાત્રક એકરૂપતાના વિકાસ તરફ દોરી જાય છે. શ્રી અર્રવદના મતાનુસાર પ્રાચીન સ્પાર્ટા અને આધુનક જનીએ રાજ્યના ખ્યાલનું પ્રાધાન્ય સ્થાપિત કર્યું હતું. ત્યારે પ્રાચીન એથેન્સ અને આધુનિક ઈગ્લેંડ અને ફ્રાન્સે સ્વતંત્રતા અને વ્યક્તિની અસ્મિતા તેમજ તેના મેાભાનું પ્રાધાન્ય સ્થાપિત કર્યું' હતું. ઇગ્લેન્ડમાં આના સમન્વય કરવાને અમુક અંશે પ્રયત્ન થયો છે. સમગ્ર સમાજના બૌદ્ધિક સ’કલ્પ સુરેખ કાયદાએ અને સુવ્યવસ્થિત નિયંત્રણુમાં વ્યક્ત થાય છે. એ નૈસર્ગિક સેન્દ્રિય સ કલ્પમાં અનેક રૂાંઢ તેમ જ સસ્થામાં રજૂ થાય છે. આ રૂઢિએ એ સ્વભાવ અને જીવનશલીનું પરિણામ હોય છે. જ્યારે રાજ્ય પોતાની પૂર્ણતા પ્રાપ્ત કરે છે ત્યારે તેના સંભાળપૂર્વકના આયેાજનમાં મહાકાય યાંત્રિકતાને જન્મ આપે છે. આ યાંત્રિકતા ઉત્પાદનશીલ અને નિયંત્રણુલક્ષી છે અને જીવનની ફળદ્રુપતા તેમાં શક્તિની જગ્યાએ નૈસગિ`ક સરળતાને મૂકે છે. પાશ્ચાત્ય જગતનું આધુનિક રાષ્ટ્ર તેના વિકાસમાં જટિલતાન અને ચુસ્ત કાયદાને સર્જે છે. સમગ્ર સમાજમાં વિચારશીલ કાયદા દ્વારા અને વ્યવસ્થિત નિયંત્રણમાં તેને બૌદ્ધિક સંકલ્પ અભિવ્યક્ત થાય છે. રાજ્યની પૂર્ણતાનું છેલ્લું પગથિયું એ તેની યાંત્રિકતા છે. રાજ્ય ધીમે ધીમે જટિલ બનતું જાય છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir પશ્ચિમના આધુનિક રાષ્ટ્રના વિકાસમાં ચુસ્ત કાયદાઓ અને તેની એકરૂપતા એ તેના સામાજિક અને રાજકીય તના વિકાસની લાક્ષર્ણિકતા છે. સત્તરમી અને અઢરમી સદી દરમ્યાન આલેાયનાત્મક તર્ક ના ઉપયોગ વ્યક્તિગત સ્વતંત્રતા મેળવવામાં કરવામાં આવતા હતા. મનુષ્યના તાર્કિક અને નૈતિક સિદ્ધાતા શેાધવા તેમ જ સ્થાપિત કરવા એ શાસનકર્તા તથા રાજકીય વિચારકોનું કાયં હતું. આ દિશામાં સામંતશાહી(Fevdalism ) અને નિરપેક્ષવાદ ( Absolutism ) એ બન્ને સિદ્ધાંત ઉપયેગી રહ્યા નહેતા. તક ને બીજો તબક્કો એ માનવસબધામાં મિત્રતા અને સમાનતા શોધવામાં રહ્યો હતા. ગ્રામજીવી પ્રશ્ન અને મજદૂરાને પર્યાપ્ત મહેનતાણું મેળવી આપવું અને તેએ ન્યાયી જીવન જીવી શકે એ માટે યોગ્ય વીલાત કરવી એ સરકારનું કામ છે એમ માનવામાં આવ્યું. આ વિચારધારાએ જમનીમાં આદર્શીવાદ, દાત્મક પદ્ધતિ ( Dialectic ), સમાજવાદ અને સામ્યવાદના ખીજ રામ્યાં. ફ્રેન્ચ ક્રાંતિનું જે સૂત્ર હતું તેમાં તેનું ત્રીજુ ધટક એ ભ્રાતૃભાવ હતું. આનું ધ્યેય બૌદ્ધિક અરાજકતાવાદ ( Intellectval Anarchism ) શી રીતે સ્થાપવા તે હતું. રાજ્યના સ્વરૂપમાં સત્તા અને યાંત્રિકતા તેમ જ વડીવટની ટિલતાને વધુ હિસ્સા હતા. ઐતિહાસિક દષ્ટિએ પાશ્ચાત્ય જગતમાં તર્કની શિસ્ત અને તેના ઉપયાગ વિશેષ થયે છે. માનવતક કેવળ વર્તમાનમાં મૂર્તિમંત રહેતા નથી તે ભવિષ્યની આદર્શ શક્યતાઓ સાથે સંબધ ધરાવે છે. આમ તર્ક એ ઇતિહાસમાં તેમ જ સમાજ અને નીતિમત્તાના ક્ષેત્રોમાં પ્રગતિનુ મહત્વનું સાધન છે. જો કે શ્રી અરવિંદ એમ માને છે ક નિમ્નતા કક વૃત્તિ, અંતઃ સ્ફુરઙ્ગા અને નેસ⟨ગક ક્રિયાઓનુ` રાજ્ય દ્વારા સ્થાન્નયન થવું જોઇએ. તેમ છતાં રાજ્યને એક યાંત્રિક પ્રક્રિયા તરીકે વિચારે છે. For Private and Personal Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મનુષ્ય અને રાજ્યને અધ અને શ્રી અરવિંદ ૧૫૭ તેથી શ્રી અરવિંદ રાજપને કોઈ તક કે ચારિત્ર્યના ગુણે વિધેયક્ત કરવા ઇરછ નથી. એ કહે છે કે “રાજપને આત્મા નથી અને હોય તે પણ એ અત્યંત પ્રાથમિક છે, રાજ્ય એ સૈનિક, રાજકીય અને આર્થિક શક્તિને સંબંધિત રહે છે. એ કદાચ ગોણુ રીતે બૌદ્ધિક અને નૈતિક તવ છે અને કદાચ એ અવિકસિત બુદ્ધિને ઉપયોગ કરે તે એ કલ્પના, સૂત્રો અને વિકતપણે નતિક પ્રેરક તવને ઉપગ કરે છે.” આમ સૈદ્ધાંતિક રીતે રાજકીય દાવાઓ દેશમાં જ્ઞાન અને ડહાપણુ દ્વારા વ્યક્ત થાય છે, તેમ છતાં જે ક્રિયાઓ બની રહી છે તેમાં ગજગ્રાહ, હિંસા, અદેખાઈ અને તિરસ્કાર રહ્યા છે. એ સાચું છે કે રાજ્યમાં અમુક વ્યક્તિએ નિષ્ઠાપૂર્વક કામ કરી રહી હોય છે તેમ છતાં ઉતમ વ્યક્તિએ પોતાના નતિક ગુણોને વ્યક્ત કરવામાં નિષ્ફળ જાય છે. સામૂહિક રીતે તેને અહમ અત્યંત નિમ્ન કક્ષાએ ક્રિયાશીલ રહે છે. રાજય અન્ય રાજપને હડપ કરવા ઉત્સુક હોય છે અને તે પોતાનું ક્ષેત્ર વિસ્તારવા ઈચ્છે છે. શ્રી અરવિંદ એમ વિચારે છે કે આધુનિક જગતમાં રાજ્ય એ ભૌતિક અને તિક ગુને વિકાસ દર્શાવે છે. પરંતુ વ્યક્તિને સંપૂર્ણપણે પિતાના સ્વરૂપની અંદર સમાવી લેવાનું રાજ્ય માટે શક્ય નથી. સવિશેષ વ્યક્તિની સ્વતંત્રતા તેની વ્યક્તિ પરક પ્રવૃત્તિઓ તેના આદર્શને સંપૂર્ણ પણે વિકસાવવા રાજય માટે શક્ય નથી. રાજ્ય એ માનવપ્રગતિ માટે વિદનરૂપ બને એ સંભવિત છે. રોમન સામ્રાજ્ય વ્યક્તિને આ રીતે પોતાના વિશાળ સામ્રાજ્યમાં સમાવી લેવા પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમાં એ નિષ્ફળ ગયું હતું. રાજ્ય અને સેન્દ્રિય એકમ: સમાજના સંદર્ભમાં શ્રી અરવિંદ સેન્દ્રિય એકમની ઉપમાને ઉપયોગ કરે છે. રાજ્ય જટિલ રચના હોવાને લીધે રાજ્યને એ સેન્દ્રિય એકમ તરીકે લેખતા નથી. રાજય એ સ્વતંત્ર, સંવાદિત અને બુદ્ધિલક્ષી કાર્યને તેમજ વ્યક્તિને યોગ્ય ન્યાય આપી શકે એમ નથી. રાજ્ય એ યંત્ર છે. તેથી કોઈ યુક્તિ, પરિવર્તનશીલતા કે અંતઃસ્કૂરણુથીતે કામ કરી શકે એમ નથી તેનું જવલંત ઉદાહરણ એ શિક્ષણ છે. રાજ્ય શિક્ષણ આપવા માટે ઉપયુક્ત નથી. શ્રી અરવિંદ એમ માને છે કે રાજ્ય દ્વારા શિક્ષણને પ્રબંધ ન થવો જોઈએ. શિક્ષણને અર્થ વ્ય વ્યક્તિત્વને વિકસાવવું, તેની શક્તિ અને તેની બુદ્ધિને કેળવણી આપવી. પરંતુ રાજ્ય કોઈ એ ક્કસ સિદ્ધાંતને વરેલું હોવાથી એ પિતાને સિદ્ધાંતનું જ જ્ઞાન લેકેને આપશે. રાજ્ય અન્ય સિદ્ધાંત પર કાપ મૂકશે. રાજ્ય એ પ્રચારનું માધ્યમ છે. તેથી તેને જે અનુકુળ હોય છે તેની તે છૂટ આપે છે અને જે અનુકૂળ નથી તેના પર તે નિયંત્રણ મુકે છે, કેટલાક કાસીર, દેશમાં રાજકીય સંપ્રદાય અને શાસનકર્તાઓના સિદ્ધાંતનું લેકોને શિક્ષણ આપવામાં આવે છે. સમગ્ર રાજયમાં આવા સિદ્ધાંતોની બોલબાલા હોય છે. તેના અમુક પ્રવકતાએ “રાજ્યનું વિજ્ઞાન ” “રાજયના તત્ત્વજ્ઞાન” વિશે પણ ચોક્કસ રીતે વિચારતા હોય છે. આને તેઓ રાષ્ટ્રવાદ કહે છે. આમ રાજય એક યંત્ર બની જાય છે. બૌદ્ધિક અરાજકતાવાદ & શ્રી અરવિંદ: આઈડીઅલ ઑફ હ્યુમન યુનિટી , ૯, શ્રી અરવિંદ ઈન્ટરનેશનલ સેન્ટર ઓફ એજયુકેશન કલેકશન, શ્રી અરવિંદ આશ્રમ, પોંદિચેરી, ૧૯૬૨, ૫ ૩૯૦-૩૯૧, For Private and Personal Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૮ હરસિદ્ધ જેથી - (Ananchism), અધ્યાત્મવાદ અને વ્યક્તિની આમલક્ષિતા આવા વલણને વિરોધ કરે છે. રાજ્ય એ સ્વયંસાધ્ય નથી. લોકોના વિકાસ માટે શકય તેટલે તેને આછે ઉપયોગ કરે જોઈએ. રાજ્ય વિશેના શ્રી અરવિંદના આવા ખ્યાલમાંથી તેની કેટલીક મર્યાદાઓ ઉત્પન્ન થાય છે. શ્રી અરવિદ એમ વિચારે છે કે રાજ્યનું કાર્ય વિનેને દૂર કરવાનું, અન્યાયન ફેલાવે એવા કારણેને દાબી દેવાનું છે. પરંતુ મનુષ્યને જે સ્વતંત્ર બનાવે એમાં દખલગીરી કરવી કે હાનિ પહેચાડવી એ તેનું કાર્ય નથી. તેથી રાષ્ટ્રીય શિક્ષણ. રાષ્ટ્રીય ધર્મ કે રાષ્ટ્રીય સંસ્કૃતિ સ્થાપવા એ દેશમાં સંભવિત છે. પરંતુ રાજ્યનું શિક્ષણ” કે “ રાજ્યને ધર્મ ” એ હાસ્યાસ્પદ બાબત છે. હરબર્ટ સ્પેન્સર પણ એવું માને છે કે રાજ્ય દ્વારા શિક્ષણ કે રાજ્યનું દેવળ સ્થાપવું એ ગ્ય નથી. આમ છતાં શ્રી અરવિંદ વ્યક્તિ પરક અર્થશાસ્ત્રી નથી. જ્યારે શ્રી અરવિદ અન્યાયને દૂર કરવા વિશે કહે છે અને વ્યક્તિના આત્મવિકાસ માટે હિમાયત કરે છે ત્યારે એ વિધાયક સ્વતંત્રતા વિશે પ્રતિપાદન કરતા હોય એવું જણાય છે. એ સમાજવાદનો સિદ્ધાંત સ્થાપિત કરવા રજૂઆત કરતા હોય એમ લાગે છે. આમ છતાં રાજ્યનું શ્રેય કોઈ આર્થિક તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતને પ્રતિપાદિત કરવાનું નથી. જેમ એરિસ્ટોટલ સગુણની પરાકાષ્ટા રાજ્યમાં અંક્તિ થાય એ માટે પ્રયાસ કરે છે તેમ શ્રી અરવિંદ મનુષ્યની આધ્યાત્મિકતા પાંગરે અને મનુષ્ય સર્જનશીલ થાય એની હિમાયતું કરે . શ્રી અરવિ દે રાજય વિશે જે સિદ્ધાંત આપે છે એ જર્મનીના આદર્શવાદ (IDEALISM) સાથે સામ્ય ધરાવે છે. યંત્રવાદને વિરોધ, આધ્યાત્મિક હાર્દને આવકાર, સામૂહિક તત્ત્વ તેમજ માનવ ઇતિહાસમાં આમતત્વની સામેલગીરીના વિચારનું મહત્વ એ મુદ્દાઓ બન્નેનાં સિદ્ધાંતમાં સમાન છે. અલબત્ત એ બે વચ્ચે મહત્વના ભેદ પણ રહ્યા છે. હેગલના આદર્શવાદમાં વ્યક્તિને તાર્કિક કે સંકલ્પપરક સ્વતત્ત્વ તરીકે લેખવામાં આવી છે. તેમાં વ્યક્તિ દિવ્ય છે કે પારગામી છે તેને ઉલ્લેખ નથી. આ ઉપરાંત હેમલના મતાનુસાર વ્યક્તિની નીતિમત્તા એ જ તેની આંતરિક પરાકાષ્ઠા છે અને તેની પરમ સ્વતંત્રતા છે એમ માનવામાં આવ્યું છે. પરંતુ શ્રી અરવિંદના મતાનુસાર વ્યક્તિની આધ્યાત્મિકતા એ નૈતિક પુરુષાર્થથી ભિન્ન છે, અને એ સામાજિક સંસ્થાથી પર રહી છે. ફિક્સ અને હેગલ દ્વારા રાજ્યને દેવને દરજજો આપવામાં આવ્યું છે ત્યારે શ્રી અરવિંદ રાજ્યને યંત્ર તરીકે લેખે છે. ટાગોર પણ રાષ્ટ્રના ખ્યાલથી વિરુદ્ધ છે અને લેકો (People)ની તરફેણ કરે છે. હેગલ રાષ્ટ્ર-રાજયને સમાન લેખે છે અને દેવતત્વના ગુણ તેને વિધેયિત કરે છે. આ ઉપરાંત હેગલ એમ માને છે કે રાષ્ટ્ર અને રાજ્ય એ રાજકીય એકમની પરાકાષ્ઠા છે અને એ જગત આમાની પ્રગતિને ઉગ્ય સ્વરૂપની લેખે છે. આ ઉપરાંત તકના ( Reason) સ્વરૂપ વિશે બન્ને ચિંતકો વચ્ચે મહત્વને ભેદ રહ્યો છે. શ્રી અરવિંદ માને છે કે રાજ્ય એ આગના સ્તરમાંથી તાર્કિક સ્તર વચ્ચેના સંક્રાન્તિ કાળનું પ્રાંતિક સ્વરૂપ છે. અહીં તર્કનો અર્થ સ્વલક્ષી, વિલેષણાત્મક અને અવયવલક્ષી વિચાર છે. અહીં સર્વદેશી કે પારગામી તકને ઉલ્લેખ નથી. ત્યારે હંગલના ચિંતનમાં રાજ્ય એ તર્કનું બંધારણલક્ષી સ્વરૂપ છે, અને તે મૂર્તિમંત વિચાર હેય એમ લેખવામાં આવ્યું છે. હેગલના ચિંતનમાં સર્વદેશી ચિત્તની સભાનતાને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે. આમ હેગલના મતાનુસાર રાજ્ય એ સર્વદેશી ચિત્તની ઉત્પત્તિ છે. રાજ્ય એ વ્યક્તિની સ્વતંત્રતાને વેગ For Private and Personal Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મનુષ્ય અને રાજય-સંબંધ અને શ્રી અરવિંદ આપતું હોય એમ હંગલ વિચારે છે. પરંતુ શ્રી અરવિંદ રાજ્યને સાધન તરીકે લેખે છે. એના મતાનુસાર રાજય કદી સાધ્ય બની શકે નહિ. આ ઉપરાંત એકસફર્ડના આદર્શવાદીઓથી શ્રી અરવિંદને રાજ્યને ખ્યાલ જ પડે છે. ટી. એચ. પ્રીનના (૧૮૩૬-૧૮૮૨ ) મતાનુસાર રાજ્ય એ વ્યક્તિઓના સમૂહ તરીકે આકાર ધારણ કરે છે. આ વ્યકિતઓને પેતાનો અધિકાર હોય અને તે માટે નિશ્ચિત સંસ્થાઓ હોય એમ વિચારવામાં આવે છે. પ્રજાજનેની નિષ્ઠા અને હકક તેમજ અધિકારમાં સામાન્ય કલ્યાણને ખ્યાલ કટલે અંશે રહ્યા છે તેના પર તે આધારિત છે. ગ્રીન કહે છે કે “બળ નહિ પરંતુ સંકલ્પ એ રાજ્યને આધાર છે.” શ્રી અરવિંદ રાજ્ય અને નિરપેક્ષ હક કે અધિકાર વચ્ચે તાદામ; એમ વિચારતા નથી. બના બે સાંકવેટ (૧૮૪૮-૧૯૨૯) જેમણે હેગલ પછી નિરપેક્ષ આદર્શવાદ અંગે વિચાર્યું કે રાજ્યને તિક અને સામાજિક દષ્ટિએ વરિષ્ઠ માને છે. પરંતુ શ્રી અરવિંદ રાજકીય તત્ત્વ અને બિન-રાજકીય તત્વ વચ્ચે મહત્વને ભેદ દર્શાવે છે અને કહે છે કે સામાજિક મૂલ્ય એ રાજય જેવી રાજકીય સંસ્થા પર આધાર રાખતું નથી. અલબત્ત શ્રી અરવિંદ એમ માને છે કે કલા, ધર્મ અને તત્વજ્ઞાન એ સામાજિક મૂલ્યને વિસ્તૃતીકરણ અને વિકાસમાં મહત્વને ભાગ ભજવે છે. આંતરિક સભાનતા અને ચેતના એ ધર્મ અને તત્ત્વજ્ઞાન દ્વારા પરમ કક્ષાએ પહોંચે છે. શ્રી અરવિંદના મતાનુસાર અતિમનસની ચેતના ધર્મથી પણ પર જાય છે અને સમન્વયામક આધ્યાત્મિક ચેતના સાથે એ એકરૂપતા સાધે છે. પશ્ચિમના આદર્શવાદી ચિતકોથી જ શ્રી અરવિંદનું દષ્ટિબિંદુ વધુ વ્યાવહારિક અને વ્યક્તિની ચેતનાને વેગની પદ્ધતિ દ્વારા પરિવર્તનશીલ કરનારું છે. આધ્યાત્મિક આદર્શવાદ દ્વારા શ્રી અરવિંદ સમાજમાં પરિવર્તન લાવવા ઇરછે છે ત્યારે હેગલ નેતિક સુધારણા દ્વારા સામાજિક અને રાજકીય સંસ્થાઓમાં સુધારે ચા લાવવાની હિમાયત કરે છે. આ મૂળભૂત તફાવતને લીધે જ મન આદર્શવાદીઓ રાજ્યને વ્યક્તિના અધિકારોના ઉગમ તરીકે વિચારે છે. શ્રી અરવિંદ એમ માને છે કે વ્યક્તિગત અધિકારે રાજયના સ્વરૂપમાંથી નિષ્પન્ન થતા નથી. પરંતુ તેને ઉગમ મનેવૈજ્ઞાનિક છે. મનુષ્યના સ્વભાવ અને સ્વધર્મને અનુસરીને તેની પરિસ્થિતિ અને સમાજલક્ષી બંધારણમાં એ ઉગમ રહ્યો છે. પાશ્વત્ય આદર્શવાદી ચિંતનમાં સામાન્ય સંકલ્પ (General will ) પર વિશેષ ભાર મૂકવામાં આવ્યા હતા. રાજ્ય આવા સામાન્ય સંકલ્પનું મૂર્તિમંત સ્વરૂપ છે એમ પ્રતિપાદિત કરવામાં આવ્યું હતું. શ્રી અરવિંદ પિતાના રાજકીય ચિંતનમાં આવો કોઈ સામાન્ય સંકલ્પ વિચારતા નથી. અલબત્ત, એ સમૂહના મન વિશે વિચારે છે પરંતુ મેકડ્રગલ (૧૮૭૧-૧૯૩૮) અને ડરખાઈમની જેમ કોઈ સમાજને મન છે એવું એ વિચારતા નથી. સમુહ એ વ્યક્તિના મનને સમૂહ છે એમ ડરેખાઈમ વિચારે છે. પરંતુ શ્રી અરવિંદ સમૂહને આધ્યાત્મિક સત્વનું સ્વરૂપ આપે છે ત્યારે રાજ્યને એ યાંત્રિક સાધન તરીકે વિચારે છે. રાજ્યનું વિલીનીકરણ (Ananchism : પાશ્ચાત્ય રાજકીય આદર્શવાદ અને શ્રી અરવિંદના રાજકીય દષ્ટિબિંદુ વચ્ચે મુખ્ય ભેદ એ છે કે શ્રી અરવિંદના ચિંતનમાં રાજ્યના વિલીનીકરણને મુદ્દો વર્ચસ્વ ધરાવે છે. હેગલ, મીન અને સાંકટ પિતાને રાજકીય ચિનનમાં રાજયના વિલનીકરણને મહત્વ આપતા નથી For Private and Personal Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦ સિદ્ધ ોષી ત્યારે શ્રી અરવિંદ આધ્યાત્મિક સ્વરૂપે રાજ્યના વિલીનીકરણને ધ્યેય તરીકે રજૂ કરે છે. આધુનિક રાજ્યના વિલીનીકરણ 'ના સિદ્ધાંતમાં મહત્વના મુદ્દો એ ન્યાય અને નૈતિક સ્વતંત્રતા ઉપરના ભાર છે. રાજ્યનું વિલીનીકરણુ એ યાંત્રિકતા, વધુ પડતી ચુસ્તતા અને આધુનિક રાજ્યમાં ‘ આધિપત્યવાદ ’ (Authoritarianism)ના વરાધ કરે છે. રાજ્યનું વિલીનીકરણુ સ્વૈચ્છિક અને આપોઆપ સહકાર પર ભાર મૂકે છે. શ્રી અરવિંદના મતાનુસાર આદશલક્ષી કે તાત્ત્વિક રાજ્યનું વિલીનીકરણ એ જૂના વ્યક્તિવાદના આદર્શ તક ના સિદ્ધાંત છે. ૧ રાજ્યના વિલીનીકરણના સિદ્ધાંત રાજયને શાણુખારીના સાધન તરીકે સમજે છે. આ બાબતને કાર્લ માર્ક્સના (૧૮૧૮-૧૮૮૩) સિદ્ધાંતમાં અવિશેષ સ્પષ્ટ કરવામાં આવ્યું છે, રાજ્ય એ પ્રાજાનું શાણ કરે છે અને રાજ્યના અન્ય માણુસા મૂકલાવે તેની માંધ લે છે. રાજ્યનું વિલીનીકરણુ એમ માને છે કે માનવસ્વભાવ મૂળભૂત રીતે સારા છે. પરંતુ રાજ્ય અને તેની સંસ્થાઓ સાથેના પરસ્પર સપર્ક થી લાલચુ બને છે, અને પ્રજા પાસે જબરદસ્તીથી કામ કરાવે છે. એ નૈતિક અને રાજકીય રીતે ક્રાંતિની તરફેણ કરે છે. એગણીસમી સદી દરમ્યાન યુરોપમાં અમુક મહત્ત્વના ચિંતકો હતા જે રાજ્યના વિલીકરણના સિદ્ધાંતની તરફેણુ કરતા હતા. મેકસ ટર્નર (Turner ) રાજ્યની જગ્યાએ અહમવાદીઓના મોંડળને નિયુક્ત કરલાની તરફેણુ કરતા હતા. એમના મતાનુસાર સમાજ એ તરંગલક્ષી એકમ છે ત્યારે વ્યક્તિ એ અત્યંત મહત્ત્વનું વ્યક્તિત્વયુક્ત એકમ છે.ટરના વ્યક્તિલક્ષી વિલીનીકરણવાદી હતા. ત્યારે નીકાયેલ બાકુનીન સમૂહલક્ષી વિલીનીકરણવાદી હતા. તેણે આ ચળવળમાં આતંકવાદનું તત્ત્વ દાખલ કર્યું. લ્યુડવીંગ ક્યૂરભાક (૧૮૦૪-૧૮૭ર) તેમ જ માકર્સ' એમ વિચાર્યું કે ઈશ્વર અને ધર્મે અસામાજિક તા છે. પીટરક્રોપોટકીન એમ માનતા હતા કે સમાજ એ સમૂહ (Communes )તે। બન્યા છે. કાર્લ માકર્સીને (સદ્ધાંત એવી રજૂઆત કરે છે કે જ્યારે વનું શાષવ્યુ . સમાપ્ત થાય છે અને શ્રમજીવીએ। રાજ્યની ધુરા હાથમાં લે છે ત્યારે વિગ્રહ અદશ્ય થાય છે. અને રાજ્યની આવશ્યકતા રહેતી નથી. તેનું વિલીનીકરણુ થાય છે. એ આપોઆપ અને સ્વૈચ્છિક વિલીનીકરણ થાય છે. લિયે ટાલ્સટાય એ મહાન વિલીનીકરણવાદી હતા. તેમણે ધાર્મિક દૃષ્ટિએ રાજ્યના વિલીનીકરણને વિચાર્યું " હતું. લેાકમાન્ય તિલકે ૧૯૦૮માં ‘કેસરી 'માં તેમ જ પોતાના બયાવનામામાં રશિયાના વિલીનીકરણવાદીઓના ઉલ્લેખ કર્યા હતા. પ્રાણલક્ષી ( Vitalistic) વિલીનીકરણવાદ: શ્રી અર્દાવંદ વિલીનીકરણવાદના ત્રણુ વિચારસ્વરૂપો વચ્ચે ભેદ દર્શાવે છે. પ્રાણલક્ષી, બૌદ્ધિક ચિંતનાત્મક અને આધ્યાત્મિક વિલીનીકરણને સિદ્ધાંત પ્રાણલક્ષી વિલીનીકરણુ એ • જીવા અને જીવવા દો ' એ સિદ્ધાંતમાં માને છે. એ કોઈપણ પ્રકારના ઔપચારિક સિદ્ધાંત કે સંગઠ્ઠના વિરોધ કરે છે. શ્રી અરવિંદ આ પ્રકારના વિલીનીકરણને આવકારતા નથી. પ્રાણલક્ષી વિલીનીકરષ્ણુતા સિદ્ધાંત વ્યક્તિના અહમને મહત્વ આપે છે અને નૈતિક ઋણુ-સ્વીકારને વિરાધ કરે છે. એ એમ કહે છે કે પ્રત્યેક મનુષ્યને જીવવાનો અધિકાર છે. બીને મારીને કે ૧૦ શ્રી અરવિંદ : હ્યુમન સાઈકલ વે. ૯, શ્રી અરવિંદ ઈન્ટરનેશનલ સેન્ટર ઓફ એજ્યુકેશન કલેકશન, શ્રી અરવિંદ આશ્રમ, પાંચેિરી, ૧૯૬૨, પા. ૬૨-૬૩, For Private and Personal Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મનુષ્ય અને રાજ્ય-સંબંધ અને શ્રી અરવિંદ દબાવીને એ સત્તા મેળવી શકે છે અને બાહ્ય જગતને પિતાની જરૂરિયાતના નિમ્નવતી સાધન તરીકે જાળવી શકે છે. મનુષ્યની ઉત્ક્રાંતિમાં સામાજિક નિયંત્રણ અને સંગઠ્ઠન દ્વારા જે મહાન સેવા કરવામાં આવી છે તેની નોંધ કી અરવિંદ લીધી છે. મનુષ્યના જે નિગ્નતાર્કિક અને સામાજિક રીતે તેની હિંસક વૃત્તિઓ તેમજ તેના આવેગો રહ્યા છે તેના પર સ્વૈરિછક રીતે અંકુશ રાખવો મુશ્કેલ છે. તેના પર કોઈ બામ ધારાકીય વ્યવસ્થા દ્વારા નિયંત્રણ લાવી શકાય છે. સમાજના પ્રારંભિક તબક્કામાં કોઇ ફરજિયાત અંશોનું આધિપત્ય જરૂરી છે. આધિપત્યના ખ્યાલને દૂર કરવા પ્રાણલક્ષી કે હિંસક વિચારધારા પ્રયોજિત કરવામાં આવી છે શ્રી અરવિંદ એમ માને છે કે આ પ્રાણલક્ષી સ્તરને અને બાવા નિયંત્રણને દૂર કરવું અને તેનાથી આગળ જવું આવશ્યક છે. ' અધ્યાત્મવાદી વિચારક તરીકે એ માને છે કે બાઘ ધારાકીય અને યાંત્રિકત્વની જગ્યાએ ઋણ સ્વીકારને અંતલક્ષી નિયમ અને સ્વ-નિર્મિત સંહિતા સ્થાપિત કરવી જરૂરી છે. માનવવિકાસ ચક્ર માં શ્રી અરવિંદ કહે છે કે “ સામાજિક રાજ્યની પૂર્ણતા એવી છે કે જેમાં સરકારી દબાણ એકદમ નાબુદ થાય અને મુક્ત કબુલાત તેમ જ સહકાર દ્વારા પોતાના ભાઈભાંડ સાથે મનુષ્ય રહી શકે તેનું સ્થાપન થાય.૧૧. બૌદ્ધિક કે તાત્ત્વિક વિલીનીકરણ: - શ્રી અરવિંદના મતાનુસાર બૌદ્ધિક વિલીનીકરણના બે મને વૈજ્ઞાનિક આધારે છે. પ્રથમ, જે માનવચિત પિતાના માટે સ્વતંત્રતાની માગણી કરે છે એ અન્ય માણસોને પણ સરખી જ સ્વતંત્રતા આપવા માટે પ્રેરાય છે. બીજ', મનુષ્યમાં અન્ય મનુષ્ય માટે નૈસર્ગિક સહાનુભૂતિ રહી છે અને સ્વતંત્રતા, સમાનતા તેમજ તુરત જ સહકારને આધારે સામાજિક અને રાજકીય વ્યવસ્થા રચવા માટે એ તેયાર છે. પ્રાણલક્ષી કે હિંસક વિલીનીકરણ કરતાં મનુષ્યના સ્વભાવમાં બોદ્ધિક કે તાત્વિક વિલીનીકરણ રહ્યું છે. એને અહીં સ્વીકાર કરવામાં આવે છે. શ્રી અરવિંદ કહે છે કે “બોદ્ધિક વિલીનીકરણને વિચાર તેનું ધ્યેય અને સૂત્ર, તેની તાકિક પરાકાષ્ઠાએ તેને લઈ જાય છે. અને મનુષ્યના સ્વભાવમાં જે દિવ્યતત્ત્વ રહ્યું છે તેને યથાર્થ સત્યને એ સ્થાપે છે. સામાજિક સિદ્ધાંતના કેટલાક અતિશયોક્તિભર્યા પ્રયોગો થયા છે તેને તે વિરોધ કરે છે. મનુષ્ય દ્વારા મનુષ્ય ઉપરની સરકાર કોઈ ફરજિયાત કાયદે લાદે તેને તે અનિષ્ટ, અત્યાચાર, શુભના સિદ્ધાંતની વકૃતી અને માનવજાતિની પૂર્ણતાને કચડી નાખે એવી શક્તિ તરીકે લેખે છે.૧૧ - " તેમાં રહલે સામાજિક સિદ્ધાંત અગ્ય છે. તેને માનવબુદ્ધિ પડકારે છે. સર્ગિક સ્તર પરથી મનુષ્યની પડતી થાય છે. પરંતુ શ્રી અરવિંદ એમ માને છે કે ભૌતિક વિલીનીકરણને સિદ્ધાંત પણ મનુષ્યની સમસ્યાનું નિરાકરણું લાવી શકે એમ નથી કારણ કે આ સિદ્ધાંતને આધાર તક છે. અને તર્ક એ મધ્યમ કક્ષાનું સાધન છે. પ્રકૃતિની ઉત્ક્રાંતિની એ gયામાં ઉચી શક્તિ નથી. મનુષ્યને આત્મા એ તર્કથી પર છે. તેથી આત્મતત્ત્વ દ્વારા આ વિલીનીકરણ બાદ - * સ્વા 11 ઉપર મુજબ, પા. ૨૬૮-૨૬૮, ૧૨ ઉપર મુજબ, પા. ૨૬૬, ૮ For Private and Personal Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૬૨ હસિદ્ધ ોષી સમાજનું નિયંત્રણુ થવું જોઈએ. આમ બૌદ્ધિક વિલીનીકરણ પછી આધ્યાત્મિક કે અધ્યાત્મલક્ષી વિલીનીકરણુના સિદ્ધાંત સ્થાપિત થવા જરૂરી છે. પ્રાચીન સત્યયુગને અર્થ પણ આધ્યાત્મિક દર્દીષ્ટએ મુક્ત વિલીનીકરણુ છે એમ શ્રી અરવિંદ પ્રતિપાદન કરે છે.૧૩ આધ્યાત્મિક વિલીનીકરણના સિદ્ધાંત : શ્રી અરવિંદ વિલીનીકરણના પ્રાણલક્ષી હિંસક સ્વરૂપની ચાક્કસપણે વિરુદ્ધ છે. એ તેના બીજા સ્વરૂપ કે વિલીનીકરણની તાત્ત્વિક વિચારધારા પ્રત્યે વિશેષ સહાનુભૂતિ વ્યક્ત કરે છે. પરંતુ એ તાત્ત્વિક કે બૌદ્ધિક વિલીનીકરણ દ્વારા એક આધ્યાત્મિક સમાજ સČતા હોય જેમાં માનવ આદર્શોને મૂર્તિમંત કરવામાં આવતા હાય તે। એવા સમાજને શ્રી અવિધ આવકારશે. માનવ અસ્તિત્વને માદન આપવા આંતરિક નિયંત્રણ અને આધ્યાત્મિક ઉગમા રચવાની એ હિમાયત કરે છે. જો ૐ શ્રી અરવિંદ આધ્યાત્મિક વિલીનીકરણની તરફેણુમાં છે છતાં એ આધ્યાત્મિક વિલીનીકરણવાદીઓના આત્યંતિક મંતવ્યા સાથે સંમત થશે નહીં. એ કહે છે કે “ વમાન સમયમાં તેની જે અભિવ્યક્તિ છે તેમાં ઘણું અતિશયોક્તિભર્યું અને અપૂર્ણ છે; તેના પ્રવકતાએ પ્રાણલક્ષી જીવનના અસંભવિત એવા આત્મા-વિલીનીકરણુને ઉપદેશ આપે છે અને તેમને રક્તવાદ પ્રાણતત્વના શુદ્ધિકરણ તેમ જ રૂપાંતરને બદલે તેમનું દમન અને તેને મારી નાખવાની હિંમાયત કરે છે. જીવન સ્વયં કચડાઈ ગયેલું કે સુકાઇ ગયેલું જણાય છે અને કડક ચુસ્તતા દ્વારા તેના મૂળિયાં સુકાઈ ગયેલા જણાય છે. ક્રાંતિના આશયથી દારાઈને તેના આગેવાના સંસ્કૃતિને નિષ્ફળતા તરીકે ઉતારી પાડે છે, પરંતુ તેમાં તેએ સસ્કૃતિના મૂલ્યવાન લાભો અને ગુણાને હાંકી કાઢે છે. ૧૪ Acharya Shri Kailassagarsuri Gyanmandir ગઈ સદી દરમ્યાન રશિયાના વિચારક લિયો ટોલ્સટોય રાજ્યને અહંકાર તથા બળની ઉત્પત્તિ તરીકે વિચારતા હતા. તેથી બાઈબલના ધ્યેયથી એ વિરુદ્ધ જતું હાય એમ જણાતું હતું. શારીરિક બળ અને સામ્યવાદના અત્યાચારને બાદ કરીને ટાલ્સટાય વિલીનીકરણુના મુખ્ય વિચારીને સ્વીકારતા હતા. પ્રારંભિક ખ્રિસ્તી ધર્માંના નૈતિક ધ્યેયને તેએ સ્વીકારતા હતા. તેથી પછીના સંગદ્ભુિત દેવળના એ વિરોધ કરતા હતા. આધુનિક સંસ્કૃતિ, વેપાર, વાણિજય, આર્થિક લેવડદેવડ અને નૈસગિČક વિજ્ઞાન પર આધારિત છે. તેથી તેને તેઓ વિરોધ કરતા હતા. રાજ્ય સાથે અને તેના વહીવટી યંત્ર સાથે અસહકારની વકીલાત કરતા હતા અને લેાકોને કર ન ભરવાનું શિખવતા હતા જ્યારે શ્રી અરવિંદ ‘ સવિનય કાનુનભંગ * (Resistance )ની ચળવળના સક્રિય નેતા હતા અને અસહકાર આંદોલન સાથે સ`કળાયેલા હતા તે સમય સાથે ટાલ્સટોયના ખ્યાલના કેટલાંક લક્ષણા સામ્ય ધરાવે છે. ટાલ્સટાય એમ વિચારતા હતા કે ગ।સ્પેલ 'ના પ્રાચીન આદર્શ ને અનુસરવાથી માનવજાતિનું પુનરુત્થાન થશે. ટાલ્સટોયના વિચારમાં નાંતક અને ધામિઁક પુનર્જાગૃતિ પર ભાર છે ત્યારે થી અરવિંદના ચિંતનમાં અજાગૃત ચેતનતત્ત્વ અને માનવઆત્મતત્ત્વની વૈશ્વિક શક્તિની શોધ પર ભાર મૂકવામાં આવ્યા છે. 13 શ્રી અરવિંદ : આઈડીઅલ ઔફ હ્યુમન યુનિટી વા. ૯, શ્રી અરવિંદ ઈન્ટરનેશનલ સેન્ટર ઓફ એજ્યુકેશન ક્લેકશન, શ્રી અરવિંદ આશ્રમ, પાંચેિરી, ૧૯૬૨, ૬૮૪-૩૮૫. ૧૪ શ્રી અરવિંદ : હ્યુમન સાઈકલવા. ૯, શ્રી અરવિદ ઈન્ટરનેશનલ સેન્ટર ઑક્ એજ્યુકેશન ક્લેકશન, શ્રી અરવિંદ આશ્રમ, પાંચેિરી, ૧૯૬૨, પા. ૨૭૩-૨૭૪, For Private and Personal Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મનુષ્ય અને રાજય-સંબધ અગે શ્રી અરવિંદ મહાત્મા ગાંધી પણ રાજ્યને તેના હિંસક આશ્રયને લીધે આત્મા વિનાનું યંત્ર લેખે છે તેમના મતાનુસાર લોકોનું સ્વરાજ કે સાચી લેકશાહી અસત્ય અને હિંસક સાધનો દ્વારા કદી પ્રાપ્ત થઈ શકે નહીં. રાજ્યને અર્થ બળની એકાગ્રતા છે. ગાંધીજી એમ માને છે કે વ્યક્તિની સ્વતંત્રતા શુદ્ધ આહંસાના શાસન હેઠળ જ પ્રાપ્ત થઈ શકે, “રામરાજ્યમાં દરેક વ્યક્તિ પિતાને ચાલક છે. એ પોતાના પર રાજ્ય કરે છે અને પિતાના પડોશીને કદી વિનકર્તા બનશે નહીં. આવા આદર્શ રાજ્યમાં કોઈ રાજકીય સત્તા હશે નહિ કારણ કે કોઈ રાજ્ય હશે નર્યો. ”૧૫ પરંતુ ગાંધીજીને આદર્શ એ નિસર્ગની માફક સરળ બિનકેળવાયેલ સ્થિતિને પ્રકાશિત કરવાને છે. ત્યારે શ્રી અરવિંદ આધુનિક ઓધોગિક સંસ્કૃતિના ફાયદાઓને જતા કરતા નથી. ગાંધીજીના ચિંતનમાં પાશ્ચાત્ય ઔધોગિક અને યાંત્રિક સંસ્કૃતિ પ્રત્યે વધુ વિરોધ છે, ત્યારે શ્રી અરવિંદના ચિંતનમાં એવું જોવા મળતું નથી. ગાંધીજીના ચિંતનમાં સત્ય અને અહિંસાના નૈતિક ત પર ભાર મુકવામાં આવ્યો છે. શ્રી અરવિંદ વ્યક્તિ અને સમાજના આધ્યાત્મિક રૂપાંતરને વધુ મહત્વનું લેખે છે. ગાંધીજી અને શ્રી અરવિંદ બંને એક બાબતમાં સંમત થાય છે કે આદર્શ રાજ્ય શાંતિચાહક હેવું છે એ. વિજ્ઞાનસ્વરૂપ સમાજના (Gnostic society) ઉદ્દભવમાં એક બાબત સ્પષ્ટ છે કે તેમાં યુદ્ધના પ્રાણલક્ષી અનિષ્ટને સંપૂર્ણપણે દૂર કર્યું હશે. શ્રી અરવિંદ માને છે કે વધુ ઉજજવળ ભવિષ્યની પ્રાથમિક શરત એ છે કે મનુષ્યના આત્મતત્વની સુપ્ત શક્તિને પ્રગટ કરવી. આદર્શ સમાજનું પ્રેરકબળ આધ્યાત્મિક ભ્રાતૃભાવની ભાવના છે. તેને અર્થ આંતરિક એકતાની ચરિતાર્થતા છે. એ પરિસ્થિતિમાં જ અહંકાર સંપૂર્ણપણે દૂર થશે અને વ્યકિત તેમજ સમાજની પૂર્ણતા પ્રાપ્ત થશે. આવા આધ્યાત્મિક સમાજ માં શ્રી અરવિંદના મતાનુસાર આધ્યાત્મિક વિલીનીકરણ મૂર્તિમંત થશે. બધા મનુષ્ય મુક્ત થશે અને પ્રત્યેક મનુષ્ય ઊદ્ધ દિવ્ય નિયમના પાલનને પ્રગટ કરશે. શ્રી અરવિંદ એમ વિચારે છે કે આવા આધ્યાત્મિક આદશની પ્રાપ્તિ કે આધ્યાત્મિક વિલીનીકરણ એ દૂરને આદર્શ છે એને મૂર્તિમંત કરવો સહેલે નથી પરંતુ ચિંતનાત્મક વિલીનીકરણને ચરિતાર્થ કરવું એ એટલું દૂર નથી. વર્તમાન માનવજાતિની કટોકટી એ સ્વતંત્રતાને આદર્શ અને અત્યાચાર તેમ જ નિયંત્રણ વચ્ચેના ગજગ્રાહમાં ઘેરાયલી છે સમાજવાદના સ્થાપનથી ચિંતનલક્ષી વિલીનીકરણને વેગ મળે એવું બને તેમ છે. આમ છતાં ચિંતનાત્મક વિલીનીકરણને સ્થાપવું એ શ્રી અરવિંદનું ધ્યેય નથી. એ આધ્યાત્મિક વિલીનીકરણ અને આધ્યાત્મિક સમાજને મૂર્તિમંત કરવાના હિમાયતી છે. શ્રી અરવિંદ 'માનવ વિકાસચક'માં કહે છે કે “ આધ્યાત્મિક સ્વરૂપ બનેલો સમાજ તેની આધ્યાત્મિક વ્યક્તિઓની માફક અહંકારમાં નહિ પરંતુ આત્મામાં સ્થિર હશે. તે એક સામુદાયિક અહંકાર રૂપે નહિ પરંતુ સામુદાયિક આત્મારૂપે જીવન ગાળશે. અહમ્ પ્રધાન દષ્ટિમાંથી આ રીતે મુક્ત રહેવું એ આધ્યાત્મિક સમાજનું સૌથી પ્રથમ અને અત્યંત આગળ પડતું લક્ષણ હશે.૧૬ ૧૫ ગાંધીજી : યંગ ઈન્ડીઆ : ૨, જુલાઈ ૧૯૩૧, ગ્રંથ ‘મહાત્મા’ વો. ૧, ૧૮૬૯-૧૯૨૦, ડી. જી. તે ડૂલકર, વિઠ્ઠલભાઈ ઝવેરી, ૧૯૫૧, પા. ૩૨૨-૩૨૬, ૧૬ શ્રી અરવિદ : હ્યુમન સાઈકલ , ૯, શ્રી અરવિંદ ઈન્ટરનેશનલ સેન્ટર ઓફ એજ્યુકેશન કલેકશન, શ્રી અરવિંદ આશ્રમ, પાંદિચરી. ૧૯૬૨, પા. ૨૭૭-૭૮. For Private and Personal Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪ ? હરસિદ્ધ જોષી રશિયામાં થોડો સમય રાજકીય ચિંતન તરીકે વિલીનીકરણને પ્રભાવ પડ્યો હતો. તે સિવાય આ ચિંતન જગતમાં વિશેષ અસર કરી નથી. માનવજાતિના મૂળભૂત સામા જક અનુભવથી તે વિરુદ્ધ રહ્યો છે. મનુષ્યની ઉત્ક્રાંતિ માટે નક્કી કરેલ માળખું, નિશ્ચિત સંગઠ્ઠન અને નિયંત્રણ જરૂરી છે. જે હિસક સાધને દ્વારા વર્તમાન રાજ્યને ઈરાદાથી દૂર કરવામાં આવે તે તે બીજા અત્યાચાર કરતા રાજાને જન્મ આપશે. હિંસક રાજ્યના રચનારાએ રાજ્યનું સ્થાપન કરશે અને પોતાની સત્તા જમાવશે. ગાંધીજી કહે છે કે હિંસા દમન, જુલમ અને નિયંત્રણ કરી હિંસાને જન્મ આપશે. નિકોલાસ બરદયેવ (૧૮૭૪–૧૯૪૯) માને છે કે પુર્નજાગૃતિના જુસ્સાના ક્ષયથી રાજ્યનું વિલીનીકરણ અને તેનું વૈચારિક પરિબળ ઉદ્દભવ પામ્યા છે. જે સમાજ અન્યનું શેષણ કરે છે એ તિરસ્કાર, વિરોધ અને દમનની લાગણીને જન્મ આપે છે. શ્રી અરવિંદ અને બરદયેવ સંસ્કૃતિ અને સંસ્કારના જે લાભ છે તેને રાજ્યનું વિલીનીકરણ દૂષિત કરે એમ છતા નથી. સૌ પ્રથમ માનવભ્રાતૃભાવ સામાજિક સ્વરૂપ તરીકે સ્થાયી થવો જોઈએ અને ત્યારબાદ રાજ્યના વિલીનીકરણને મૂર્તિમંત કરવા પ્રયાસ થ જોઈએ. જ્યાં સુધી આ સાકાર થયું હેતું નથી અને કદાચ દમનયુક્ત યાંત્રિકતા સ્થાપિત કરવા પ્રયાસ થાય તે જગલને કાયદે ફરીથી ઉપસ્થિત થાય છે. તેથી શ્રી અરવિદ વિધાયક એવા નૈતિક તથા આધ્યાત્મિક ગુની ખીલવણ પર વિશેષ ભાર મૂકે છે. વિલીનીકરણને આદર્શ અને સિદ્ધાંત અશક્ય જગુય પરંતુ વિલીનીકરણના આદર્શ માં રાજ્યની કેન્દ્રિયતાના ખ્યાલને પડકારવામાં આવ્યું છે અને વિકેન્દ્રીકરણના વિચારને અનુમોદન આપવામાં આવ્યું છે. અલબત્ત શ્રી અરવિંદ રાજ્યની બાબતમાં વિલીનીકરણના ખ્યાલને વધુ મહત્ત્વ આપતા નથી પરંતુ માનવજીવન આધ્યાત્મિક થવું જોઈએ તેના પર વધુ ભાર મૂક્યો છે. વર્તમાન યંત્રવાદ સામાજિક, રાજકીય અને ઔદ્યોગિક અનિષ્ટ વિરુદ્ધ શ્રી અરવિદ અસહકાર કે ક્રાંતિની તરફેણ કરતાં નથી. પરંતુ સામુદાયિક જીવનમાં આધ્યાત્મિક ધટકને દાખલ કરીને સર્વાગી રૂપાંતરિકરણની એ ચોક્કસ હિમાયત કરે છે. શ્રી અરવિંદના રાજકીય ચિંતનમાં મુખ્ય વિચાર એ આધ્યાત્મિક વિલીનીકરણ નથી પરંતુ વ્યક્તિલક્ષી અને સમૂહલક્ષી જીવનને પરિવર્તન અને રૂપાંતારકરણ છે. For Private and Personal Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈનદર્શનને અનેકાન્તવાદ–એક વિચારવિમર્શ સી. વી. રાવળ+ પ્રાસ્તાવિક : “દશન’ શબ્દ સંસ્કૃત ધાતુ –જેવું ' પરથી બન્યું છે. સમગ્ર વિશ્વમાં જે સવ પડેલું છે તેને જોવા અને જાન્યુવાને પ્રયત્ન એટલે દર્શન. અંગ્રેજી ભાષામાં દર્શન માટે વપરાતે શબ્દ Philosophy મૂળ ગ્રીક ભાષાના “ PHILO” અને “SOPHIA ' સાથે સંબંધ ધરાવે છે. જેનો અર્થ થાય “પ્રજ્ઞા માટેનો પ્રેમ (LOVE FOR WISDOM). પરંતુ ભારતીય પરંપરામાં ફિલસફી એટલે કેવળ પ્રજ્ઞા માટેનો પ્રેમ નહીં પરંતુ જીવનદષ્ટિ A way of lifeએવો વ્યાપક અર્થ ધટાવવામાં આવે છે. દઝિન અર્થ જ દશન છે. જ્ઞાન-દર્શનમાં જે દર્શન છે તે આ દર્શન નથી, પણ વસ્તુનું જ્ઞાન થયા પછી તે વિશેની આપણી જે દૃષ્ટિ બંધાય છે તે દર્શન છે; અને તે ભારતીય તત્વજ્ઞાનમાં નાના પ્રકારે જે વિવિધ દર્શને વવાયાં છે તે જ છે; એટલે કે તે તે વસ્તુ વિષેની સ્થિર થયેલી માન્યતાઓ દર્શનરૂપે પ્રસિદ્ધ થાય છે. આચાર્ય હરિભદ્રસુરના મતે એવાં દર્શને માંહેનું એક તે જૈન દર્શન. કોઈ પાસેથી કશુંક સાંભળીને માન્યતા બંધાય છે તે દર્શન છે જ, પણ વાસ્તવિક દર્શન તે ત્યારે કહેવાય જ્યારે તે તે માન્યતાને અનુસરીને સાક્ષાત્ અનુભવ થાય, અને એ જે અનુભવ છે તે જ ઋષિઓનું દર્શન છે. ઋષિઓના આવા અનુભવોના આધારે તે તે દર્શનની નિપત્તિ થઈ છે. જેને આપણે “ષ દર્શન' તરીકે ઓળખીએ છીએ. આ છ યે દર્શનના પ્રણેતાઓને હરિભદ્ર સર્વજ્ઞ કહ્યા છે અને તેથી તે સ સમાનભાવે આદરણીય ઠરે છે. પશ્ચિમની સંસ્કૃતિમાં ધર્મ યહૂદી અને ખ્રિસ્તી પરંપરામાંથી આવેલો છે, જ્યારે એનું દર્શન-અની ફિલસૂફી પ્રાચીન ગ્રીસમાંથી આવેલાં છે. આથી ત્યાં Religion અને Philosophy એક બીજાથી અલગ રહ્યાં છે. ત્યાં ફિલેફીને એક શાસ્ત્રીય વિષય લેખે જ અભ્યાસ થાય છે. તેને આચાર સાથે કરશે અનિવાર્ય સંબંધ નથી. ભારતીય પરંપરામાં ધર્મ અને દર્શન એવા ભેદ અત્યારના અર્થમાં કરવા શકય નથી. ધર્મ અને દર્શન આપણે ત્યાં સ્વાદયાય', પૃ. ૩૩, અંક ૩-૪, અક્ષયતૃતીયા-જન્માષ્ટમી અંક, એપ્રિલ-સપ્ટેમ્બર ૧૯૯૬, તા ૨૬ થી ૨૮ જાન્યુઆરી ૧૯૯૬ દરમ્યાન શંખેશ્વર ખાતે યોજાયેલ ગુજરાત રાજ્ય યુનિ. અને કોલેજ સંસ્કૃત અધ્યાપક મંડળના ૨૧માં અધિવેશનમાં રજૂ થયેલ નિબંધ. + ૨૮, નોવેલ રો હાઉસીઝ, સેટેલાઈટ રેડ, અમદાવાદ-૧૫. ૧ આ જીવન હસ્તપ્રત જેવું છે. જેનું પ્રથમ અને છેલ્લું પાન ખેવાઈ ગયું છે. જે કોઈ આ વાયેલા પાનની શોધ કરે છે તે દાર્શનિક છે અને એની શોધ એ દર્શન છે.-સ્વામી રામતીર્થ (The Book of Life ). For Private and Personal Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સી. જે. અવિચ્છિન્ન છે. આપણે “ વિચાર' આચાર માટે જ હતું અને તે. “ધમ ' એ સંજ્ઞાને અંગ્રેજી Religion કરતાં ઘણું જ વિશાળ અર્થ થાય છે અને તેમાં વ્યકિત અને સમાજના સમમ આચરણને તથા તેને લગતા નીતિ-નિયમોને સમાવેશ થાય છે. આપણે ત્યાં શંકર, રામાનુજ અને આભનવગુપ્ત, નાગાર્જુન, દિલ્મનાગ અને વસુબંધુ સિદ્ધસેન દિવાકર, ઉમાસ્વાતિ અને હરિભદ્રસૂરિ વગેરે જે વિચારતા હતા તે પ્રમાણે જ તે જીવતા હતા. તેમના આચાર-વિચાર વચ્ચે પૂરી એકવાકયતા હતી. ભારતીય દર્શનમાં જેનદર્શન પોતાનું આગવું સ્થાન ધરાવે છે. જૈન સાહિત્ય વિશાળ છે. વસ્તુના સ્વરૂપને નિશ્ચય કરવાની તેની પદ્ધતિ બીજાં દર્શનેથી જુદી તરી આવે છે. જૈન દર્શન અનેકાન્તવાદી દશન છે. બીજા એકાન્તવાદી દર્શને “જ' શબ્દને ઉપયોગ કરી, એકાંતિક શૈલીથી વસ્તુનું નિરૂપણ કરે છે. જેનામત સ્વાત' રૂપ છે. સ્યાદવાદ કે અનેકાન્તવાદ વિશ્વને જૈન દર્શનની એક મૌલિક ભેટ છે. જૈન ધર્મ એક અતિ પ્રાચીન ધર્મ છે. ઋષભદેવ, પાર્શ્વનાથ અને મહાવીર સ્વામી જેવી વિભૂતિઓએ આ પુણ્યભૂમિની સાંસ્કૃતિક સમૃદ્ધિમાં વૃદ્ધિ કરી છે. જૈન ધર્મના સિદ્ધાંતને સટ કરવા મહાન આચાર્યોએ મહાન ગ્રંથ નિર્માણ કર્યા છે, જેમાં તેઓએ મધ્યસ્થપણે તત્વનિરૂપણ કરતાં પ્રજાના કલ્યાણ તરફ મુખ્ય દષ્ટિ રાખી છે. કોઈપણ દર્શનના સિદ્ધાંતને તેડી પાડવાની સંકુચિત વૃત્તિ તેમના વિશાળ વાલ્મયમાં જણાતી નથી. બો અને ન્ય સિદ્ધાંતોને સમન્વય કરવા તરફ તેમની ઉદાર દૃષ્ટિ જોવા મળે છે જેનધર્મની કોઈ અસાધારણ વિશેષતા હોય તે મુખ્યત્વે તે અહિસા નથી, કે નથી તપ કે વૈરાગ્ય, પરંતુ તે તે છે તેને અનેકાન્તવાદ. સત્યને સમજવા માટે એકાંગી ન બનવું ૫ણુ સર્વાગી દાષ્ટએ સત્યને પામવા પ્રયત્ન કરવો એ જૈન દર્શનને મુખ્ય સિદ્ધાંત છે. તેના આ મોલિક સિદ્ધાંત વિષે જેટલું લખાય તેટલું ઓછું છે. આ સંબંધમાં આજ સુધીમાં પણ ઘણું લખાયું છે, વિશદ્ ચર્ચાઓ ચાલી છે, ખંડન-મંડન થયાં છે, અને આક્ષેપ અને પરિહારની ઝડીઓ વરસેલી છે. એ બધી બાબતોને ધ્યાનમાં રાખીને, પ્રાચીન, અર્વાચીન ગ્રંથેનું દહન કરી લખાયેલા આ નિબંધમાં તેની સત્કૃષ્ટતા, વ્યાપકતા અને સમન્વયિતા સિદ્ધ કરવા પ્રયત્ન કર્યો છે. સાથે સાથે તેના અનુમોદનમાં પ્રાચીન–અર્વાચીન અનેક પ્રમાણો-ઉદાહરણો સહિત સુપ્રસિદ્ધ વિદ્વાનોના અભિપ્રાય પણ જણાવ્યા છે. વિચારમાં અનેકાન્ત અને આચામાં અહિસા : ધર્મ ની વ્યાખ્યાઓ ધણી થઈ છે. “જે જીવનશુદ્ધિ અને સમૃદ્ધિની સાધના બતાવે તે ધર્મ'. આ વ્યાખ્યા ઉત્તમ જણાય છે. દરેક ધર્મમાં આત્મોદ્ધાર માટેની જે વિગતે છે તે મારફત જ માણસ પોતાની ઉન્નતિ સાધી શકે છે. આ સાધન બે રીતે થાય છે. પોતા પુરત વિચાર કરી આત્મશુદ્ધિથી આમવિજય કરવો અને અંતે મુક્ત થવું. આ પહેલી સાધના. બીજી દિશા એ છે કે તેમાં કેવળ વ્યક્તિને વિચાર ન કરતાં આખા સમાજને વિચાર કરવો. ગાંધીજીના ૨ “ના નિક્ષતે બ્રિજાનક્ષતyતે’– જનિનાથી પ્રતિજ્ઞા For Private and Personal Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈનદર્શનને અનેકાન્તવાદ-એક વિચારવિમર્શ મતે “ અન્તરામાએ પાળેલી નીતિ તે ધર્મ -પં સુખલાલજીના મતે પણ ધર્મ એટલે- સત્યને જાણવાની તાલાવેલી અને વિવેકી સમભાવ-, અને એ બે વચ્ચે ઘડાતો જીવન વ્યવહાર.' જન દશનની સર્વમાન્ય બે વિશેષતાઓ છે. એક અનેકાન્ત અને બીજી અહિસા. સત્ય ખરી રીતે એક જ હોય છે, પણ મનુષ્યની દૃષ્ટિ તેને એક રીતે પ્રહણ કરી શકતી જ નથી. તેથી સત્યના દર્શન માટે મનુષ્ય પિતાની દૃષ્ટિમર્યાદા વિકસાવવી જોઈએ અને તેમાં સત્યાગ્રહણની સંભવિત બધી જ રીતેને સ્થાન આપવું જોઈએ. આ ઉદાત્ત અને વિશાળ ભાવનામાંથી અને કાન્તની વિચારસરણીને જન્મ થયેલે છે, એ સરણી કાંઈ વાદવિવાદમાં જય મેળવવા માટે કે વિતંડાવાદની સાઠમારી ખેલવા માટે કે શબ્દછલની આંટી-ઘૂંટીની રમત રમવા માટે નથી જાયેલી, પણ એ તે જીવનશોધનના એક ભાગ તરીકે વિવેકશક્તિને વિકસાવવા અને સત્ય દર્શનની દિશામાં આગળ વધવા માટે જાયેલી છે. જેમ જેમ માણસની વિવેકશક્તિ વધે છે તેમ તેમ તેની દષ્ટિમર્યાદા વધવાને લીધે તેને પોતાની અંદર રહેલી સંકુચિતતાઓ અને વાસનાઓનાં દબાણની સામે થવું પડે છે. જ્યાં સુધી માણસ તેમની સામે ન થાય ત્યાં સુધી તે પોતાના જીવનમાં અનેકાન્તના વિચારને વાસ્તવિક સ્થાન આપી જ શકતા નથી. તેથી અનેકાંતના વિચારની રક્ષા યાને વૃદ્ધિના પ્રશ્નમાંથી જ અહિંસાને પ્રશ્ન આવે છે. જૈન અહિસા ખરા આમિક બળની અપેક્ષા રાખે છે. આધ્યાત્મિક જય માટે પ્રયત્ન એ જ મુખ્ય જૈન અહિસા છે. અહિંસા એ માત્ર સ્થળ આચાર નથી, પણ તે શુદ્ધ વિચારના પરિપાક રૂપે અવતરેલે જીવન ઉત્કર્ષક આચાર છે. અનેકાન્તવાદ એટલે વિચારમાં પણ અહિંસા; કારણુંકે અનેકાન્તવાદ એટલે વિરોધીપક્ષનાં મંતવ્યની આદરપૂર્વક વિચારણા કરવી અને મિશ્વાભિમાનને ત્યાગ કરી, પિતાની ભૂલ હેય તે સુધારવી તથા ઉદારતા અને વિવેકબુદ્ધિથી ઉત્તમ તને સમન્વય કરે. એકાન્તવાદની સમસ્યાને ભગવાન મહાવીર દ્વારા ઉકેલ ભગવાન મહાવીરના સમયમાં પશુ અનેક દાર્શનિક મત પ્રચલિત હતા. જેમ કે તત્કાલીન (૧) કાળવાદ (૨) સ્વભાવવાદ (૧) કર્મવાદ (૪) પુરુષાર્થવાદ અને (૫) નિયતિવાદ; આ પાંચેય દર્શનમાં પરસ્પર સંધર્ષ હતા, અને તેઓ એકબીજાનું ખંડન કરીને માત્ર પોતાના દ્વારા કાર્ય સિદ્ધ થવાને દાવો કરતા. ભગવાન મહાવીરે આ વાદમાં જતા એકાંતવાદની સમસ્યાને ઉકેલી અને સંસારની સાથે તેના સમવયની વાત કરી, જે પૂર્ણ રીતે સત્ય પર આધાર રાખે છે. ઉપરના પાંચેય વાદે પિતપોતાના સ્થાને બરાબર છે. સંસારમાં જે કાંઈ કાર્ય થાય છે એ આ પાંચેયના સમન્વયથી જ થાય છે. ઉદા. માળી બાગમાં આંબાની ગેટલી વાવે છે. અહીં કે ભગવાન શ્રી મહાવીરની સ્તુતિ કરતાં કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય કહે છે : कृतापराषेऽपि जने कृपामन्थरतारयोः ।। ફ્રકટુ વાવર્ગદ્ર, શ્રીયfબનાયો. | જે લોકોએ પિતાના પ્રત્યે અપકાર કર્યા છે, અપરાધ કર્યા છે, અનાદર અને અવહેલના કરી છે, એવા આત્માઓ પ્રત્યે પણ કરુણાનાં આંસુઓથી ભીનાં બનેલાં પ્રભુ મહાવીરના નેત્રો આપણે હંમેશાં કયાણ કરનારાં બની ૨હે. For Private and Personal Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સી. વી. રાવળ પાચેય કારના સમન્વયથી જ ઝાડ થશે. આંબાની ગોટલીમાં આ પેદા કરવાને સ્વભાવ છે, પરંતુ વાવવાના કે વાવ્યા પછી રક્ષા કરવાને પુરુષાર્થ ન હોય તે શું થશે ? વાવવાને અને રક્ષણ કરવાને પુરુષાર્થ પણ કરી લીધે, પરંતુ નિશ્ચિત કાળના પરિપાક વિના અબ એમને એમ રાતોરાત થોડે તૈયાર થઈ જશે? કાળની મર્યાદા પૂરી થતાં પણ કદી શુભ કર્મ અનુકુળ હોય નહીં તે ફળ (કરી) બેસશે નહીં. કોઈવાર કિનારે આવેલી નાવ પણ ડૂબી જાય છે ! હવે રહી નિયતિ. તે બધુંય છે જ. આંબામાંથી કેરીનું થવું તે તે પ્રકૃતિને નિયમ છે, તેને કોણ ઈ-કાર કરી શકે? બીજુ ઉદાહરણ લઈએ : ભણવાવાળા વિદ્યાર્થીને માટે પણ પાંચેય વસ્તુ આવશ્યક છે. ભણવા માટે ચિત્તની એકાગ્રતારૂપ સ્વભાવ હોય, સમયને યોગ પણ દેવામાં આવે, પુરુષાર્થ પણ કરવામાં આવે, અશુભ કર્મને ક્ષય અને શુભ કર્મને ઉદય પણ હોય અને પ્રકૃતિનાં નિયમ, નિયત અને ભવિતવ્યતાનું પણ ધ્યાન રાખવામાં આવે ત્યારે તે ભણીગણીને વિદ્વાન થઈ શકે છે. ભગવાન મહાવીરની ચિંતનપ્રધાન તપસ્યાએ તેમને અનેકાન્ત દષ્ટિ સૂઝાડી, અને એમને સત્યની શોધને સંક૯૫ સફળ થયો. અનેકાનદષ્ટિનું વિરોધી વિચારકોએ (બાદરાયણ, બૌદ્ધો વ. એ) છે કે ખંડન કર્યું, પરંતુ એનું અનિવાર્ય પરિણામ એ આવ્યું કે એક બાજુ અનેકાન્તદૃષ્ટિને તકબદ્ધ વિકાસ થયે. બીજી બાજુ એને પ્રભાવ વિરોધી વિચારકો પર પણ પડશે. ક્તાં એક વાદ રૂપે આજ પર્યત અનેકાન્તદષ્ટિ જેનેની જ લેખાય છે. છતાં એને પ્રભાવ ભારતના બધા ભાગના સાહિત્ય પર પડેલો જોવા મળે છે. જૈનદર્શન વસ્તુવાદી (Realistic) અને બહતત્વવાદી (Pluralistic ) દર્શન છે અને તેનું સ્વરૂપ અધ્યાત્મવાદી (spiritualistic) છે. જેનદર્શનના વસ્તુવાદમાં બૌદ્ધ અને વેદાન્તની વચલી કક્ષા સ્વીકારવામાં આવી છે. મહાવીરના સમયમાં એક બાજુથી શાશ્વતવાદની બોલબાલા હતી તે બીજી બાજુ ઉરછેદવાદ હતું. આ બન્ને વિરોધી મંતવ્યોમાંથી માર્ગ કાઢવાને હતો. વેદાન્તીઓના મતે વસ્તુ પરમાર્થસત એટલે ત્રણે કાળમાં અબાધિત, નિર્વિકાર અને કુટસ્થ નિત્ય છે અને આ દેખાતું વિશ્વ એ માત્ર વ્યાવહારિક સત છે અને વસ્તુતત્વની દષ્ટિએ જોતાં માયિક છે. બૌદ્ધોના મતે વસ્તુ ક્ષણસત્તાવાળી છે, અને ધારાવાહી અથવા સંતાનના રૂપમાં મિથ્યા સત્ છે એવી ભાસે છે, પછી તે સંતાન આશુઓની ધારા હોય કે ચિત્તના પરિણામોની ધારા હેય. પરમ સત્ અને પરમ અસત્-પરમાર્થ અને અન્ય-એ બે વેદાન્ત અને બૌદ્ધોના એકાન્ત સિદ્ધાંતને જેને સ્વીકારતા નથી. તેઓ વસ્તુ સ્વરૂપ વ્યવહારદષ્ટ અથવા લાકિક બુદ્ધિ અથવા અનુભવ વડે જેવું સમજાય છે તેવું સ્વીકારે છે. ' ४ यदरूपेण यनिश्चितं तदपं न व्यभिचरति तत् सत्यम् । જે રૂ૫થી જે નિશ્ચિત છે, જે રૂપને કદી ત્યાગ ન થાય એટલે કે તે રૂપથી અન્યથા ન થાય ત્યારે તે * સત્ય' કહેવાય છે. कालत्रयेऽपि तिष्ठति इति सत् જે ત્રણે કાળમાં વિદ્યમાન છે તે જ “ સત’ છે. ત્રિકાલાબાધિત હોય તે સત્ છે. સરખાવો :– ભગવદગીતા (મ ૧ ૨૩ ) નાસતો તે મારો etc. For Private and Personal Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈનદર્શનને અનેકાતવાદ એક બિચાવમર્શ મનુષ્યોને સૌથી વધુ આગ્રહ-સૌથી વધુ પક્ષપાત પિતાના અભિપ્રાય ઉપર હોય છે. શારીરિક સંતાન કરતાં પણ માનસિક સંતાન ઉપર મનુષ્યને અધક પ્રેમ હોય છે. પિતાના અભિપાય ઉપરને આ અશ્વ અનુરાગ, એકાંત આગ્રહ, મનુષ્યને સત્યની પિછાન થવામાં મેટા અંતરાયરૂપ છે, કારણ કે સત્ય એ કોઈ એક અભપ્રાયને આધીન નથી, પણ વસ્તુસ્વરૂપને આધીન છે. વસ્તુનું સ્વરૂપ એકધર્મવાળું નથી, પણ અનંતધર્મવાળું છે. કોઈ પણું કથન નિરપેક્ષપણે સત્ય નથી. સત્ય હમેશાં આપણુ દષ્ટિબિન્દુઓને સાપેક્ષ છે. Truth is always relative to our standpoints. એકાન્ત એ હંમેશાં અસત્ય છે. અનેકાન્ત એ જ સત્ય છે. અનેકાન્તવાદ એ જ ખરે તત્વવાદ છે.' એકાન્તવાદથી તવવાદની વ્યવસ્થા થઈ શકતી નથી. દુનિયામાં જેટલા અસત્ય મત છે તેની ઉપર એકાન્તવાદથી થયેલી છે. એકા એ વસ્તુગત ધર્મ નથી, ૫ બુ.ગત ધર્મ છે. વસ્તુ પોતે હંમેશાં અનેકાન્તમય-અનેક ધર્મવાળી હોય છે. તેને એક ધર્મવડે મર્યાદિત કરવાવાળી બુદ્ધિ જ સર્વદુરાગ્રહનું મૂળ છે. કોઈપણ વસ્તુ નિરપેક્ષ રીતે અસ્તિત્વ ધરાવી શકે નહીં ( અન + એકાંત), અસ્તિત્વનાં કથને માત્ર સાપેક્ષ રીતે સાચાં હોય છે. ઉદા. સેનાને કળશ સેનાનાં અણુઓના સમૂહ તરીકે પદાર્થ છે; પણ કળશની જગ્યા (આકાશ)ના અર્થમાં પદાર્થ નથી. એટલે પદાર્થ છે પણ ખરો, અને નથી પણ ખરે. તે અણુરૂપ છે. તે પૃથવી-અણુને બનેલો છે, જળ અણુને બનેલ નથી. આમ અસ્તિત્વનું કથન માત્ર મર્યાદિત કે સાપેક્ષ અર્થ માં સારું છે. વડે વિચાર કરતાં જ ય છે કે અનેકાન્તદષ્ટિ સત્યના આધારે ઉભી છે. સત્યનું નિરૂપણુ બધાય મહાપુરુષે કરે છે, પણ સત્યના નિરૂપણની પદ્ધતિ અને સત્યની શોધ એકસરખી હોતી નથી. ભગવાન મહાવીરની સત્યપ્રકાશન શૈલીનું જ બીજુ નામ અનેકાન્તવાદ છે, એના મૂળમાં બે તવ છે. પૂર્ણતા અને યથાર્થતા. જે પૂર્ણ હોય અને પૂર્ણ હોવા છતાં યથાર્થરૂપે પ્રતીત થાય એને જ સત્ય કહેવામાં આવે છે. આ સંબંધમાં અંગજન્યાયનું ઉદાહરણું જોઈએ. અનેક અંધજન હાથી કેવો છે તેનું વર્ણન હાથીની સૂંઢ, પૂ. પગ, કાન આદિ જુદા જુદા અવયવોને સ્પર્શ કરીને કરે છે, ત્યારે તેમાં જે વિવાદ ઊભે થાય છે, તેવા પ્રકારને વિવાદ તત્ત્વવિચારની ભૂમિકાએ કોઈ પણ તત્વ કે વસ્તુના આંશિક દર્શનથી થાય છે અને એમાંથી એકાંતવાદે [One sided viewpoints] ઉદભવ થાય છે. પણ જેમ એ બધા અંધાને વિવાદ દષ્ટા શમાવી શકે છે, કે જે હાથીના પૂરા રૂપને જોઈને તેનું વર્ણન તેઓ સમક્ષ કરવા સમર્થ છે, તેમ અનેકાંતવાદ પણ આંશિક દર્શનથી થતા વિવાદને, વસ્તુને પ્રરૂપે સ્વીકારીને, શમાવી શકે છે. આથી અનેકાંતવાદમાં અનેક વિરોધી મતાને સમાવેશ થઈ જતો હૈઈ દેખીતે વિરોધ ત્યાં મળી જાય છે. યશોવિજયજી પ્રાર્થના કરે છે કે “ આ ભવમાં અને પરભવમાં મારી મતિ અનેકાન્તને વિષે રહે.' અમૃતચંદ્રસૂરિ પણ વિરોધને શમાવતા એવા આ અનેકાન્તને વંદન કરે છે. 5 Comp. Whitehead A. N., It is both a process and a reality-The Free Prees, New York, 1969. ६ बहाऽमुत्राऽपि स्यान्मम मतिरनेकान्तविषये । ૭ રમાનાર્ચ ગ•••“તમાચાન્સ | શ્રી અમૃતચન્દ્ર સૂરિકત-પુરુષાર્થસિદ્ધિાપાથ સ્વા ૦ ૯ For Private and Personal Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સી. વી. રાવળ અનેકાન્ત' શબ્દમાં “અનેક” અને “અંત’ એવા બે શબ્દો છે. અનેક એટલે એકથી વધારે, ઘણા, અને અંત એટલે દષ્ટિબિન્દુ, દિશા, અપેક્ષા, બાજ.૮ અનેકાન્ત એ વાસ્તવિકતાના સત્તામૂલક-તાત્વિક-અસ્તિત્વવિષયક સ્વરૂ૫નું નામ છે. સંપૂર્ણ સત્ય કોઈ એક પંથમાં, કોઈ એક વિચારધારામાં, એક કાળ કે સ્થળની પરંપરામાં કહી હેતું નથી. એને અર્થ એ નથી કે તે તે પક્ષ કે વિચાર સમગ્રપણે જોતાં એકાંગી જણાય માટે તે સાવ ખોટ જ હાય. અમુક દૃષ્ટિ પૂરત એ વિચાર સાચો પણ હોય, બીજી દષ્ટિએ જોતાં બીજો વિચાર સાચે લાગે, એટલે કે વિચારસરણી એ વિષેની આમાં સાપેક્ષ દષ્ટિ છે. આનું વ્યવહારમાં પ્રાપ્ત થતું પરિણામ તે બીજાના મત પ્રત્યે સહિષ્ણુતા છે. આ અનેકાન્તવાદ ગાંધીજીને બહુ પ્રિય છે, તેઓ લખે છે કે મને એકાન્તવાદી કે સ્વાદવાદી માનવામાં આવે તે બાધ નથી...હું જગતના પ્રેમને ભૂખે છું. અનેકાન્તવાદનું મૂળ અહિંસા અને સત્યનું યુગલ છે.' સાત અંધજનોએ હાથીનું સાત પ્રકારે જે વર્ણન આપ્યું તે સંબંધમાં તેઓ કહે છે કે તે બધા પોતપોતાની દષ્ટિએ સાચા હતા, એકબીજાની દૃષ્ટિએ ખોટા હતા, ને જ્ઞાનની દષ્ટિએ સાચા તથા ખોટા હતા. જૈન પરંપરાએ સામ્યદષ્ટિ ઉપર ખૂબ ભાર મૂકે છે. દા. ત. સમત્વ ધારણ કરનાર શ્રમણને જ બ્રાહ્મણ કહીને શ્રમણ અને બ્રાહ્મણ વચ્ચેનું અંતર દૂર કરવા પ્રયત્ન કર્યો છે. આ સામ્યદષ્ટિ અનેકાન્તવાદની ભૂમિકા છે, અને તેમાંથી જ ભાષાપ્રધાન સ્યાદવાદ અને વિચાર પ્રધાન નયવાદને ક્રમક વિકાસ થયો છે. અનેકાન્ત અને સ્યાદવાદ એ બને શબ્દો અત્યારે સામાન્યતઃ એક જ અર્થમાં વપરાય છે. અનેકાન્તવાદ માટે પારિભાષિક શબ્દ છે સ્યાદવાદ, ' યાત' એટલે કવાયત થંનિત, વારિત અર્થાત કેટલુંક એટલે કે કેટલુંક જાણવા મળ્યું છે, પરંતુ ઘણું જાણવાનું બાકી છે. અનેકાન્તવાદ એ સિદ્ધાંત છે અને એ સિદ્ધાંતને અમલમાં મૂકવાની રીતિ, પદ્ધતિ કે શૈલી તે સ્યાદ્દવાદ અથવા સપ્તનય કે સપ્તભંગી છે. (આ અગાઉ આપણે અંધગજન્યાયનું ઉદા. જોયું છે). અનેકાન્ત એ પણ એકાન્ત નથી, એટલે કે અનેકાન્ત૫ણ છે અને એકાન્ત પણ છે. અને છે. અનેકધર્માત્મક વસ્તુ એ પ્રમાણને વિષય છે અને એક અંશ સહિત વસ્તુ નયને વિષય છે. ૧૦ વસ્તુના અનંત ધર્મોમાંથી એક ધર્મના જ્ઞાનને “ના” કહે છે. ઉમાસ્વાતિજીએ “સત'ની ૮ અને સત્તા ધમ ચરિકન ભાવે રોગમાન્તઃ ૯ હરિભદ્રસૂ૨... અને કાન જયપતાકા. Ed. Kapadia H. R, Oriental Institute, Baroda, 1940, Vol, I, 1947 (Vol. II), १० अनेकान्तोऽप्यनेकान्तः प्रमाणनयसाधनः अनेकान्तः प्रमाणात तदेकान्तोऽपिताप्नयात् સમન્તભદ્ર : સ્વયંભૂસ્તોત્ર, ૦૭, अनेकान्तात्मकं वस्तुगोचरः सर्वसंविदाम् । एकदेशविशिष्टोऽर्थो नयस्य विषयो मतः ॥ . --Ed- Upadhye A. N.: Jain Sahitya Vikas Mandal, Bombay, 1971. au: Ed. Dhruva A. B.,स्यादवादमजरी.....नीयते परिच्छिद्यते एकदेश विशिष्टोऽर्थः अनेन इति मयः । Bombay University, 1933. For Private and Personal Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈનદર્શનનો અનેકાતવાદ-એક વિચારવિમર્શ ૧૭ વ્યાખ્યા આપતાં કહ્યું છે કે-જે ઉત્પાદ, વ્યય અને ધોવ્યયુક્ત હોય તેને “સત્ ' કહેવાય. ૧૧ અહીં વિશ્વની કોઈપણ વસ્તુ યા પદાર્થની ઉપનિ, વિનાશ અને સ્થિતિ માનેલી છે. જેમ કે દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ વસ્તુ નિત્ય છે, જેમાં ધ્રૌવ્ય અંશ આવે છે; અને પર્યાયાર્થિક નવની અપેક્ષાએ વતુ અનિત્ય છે, જેમાં ઉત્પાદ અને વ્યય એ બને અંશે આવે છે. આમ પ્રમાણું અને નયને વિષય હોવાથી અનેકાન્ત યાને અનેકધર્મવાળા પદાર્થ પણ અનેકાન્તરૂપ છે. જે એકને એટલે સમગ્ર સ્વરૂપને જાણે છે, તે તેનાં બધાં અંગ-ઉપાંગોને જાણે છે અને જે વસ્તુનાં તમામ અંગે -ઉપાંગોને જાણે છે તે સમગ્ર વસ્તુસ્વરૂપને જાણે છે.૧૨ તથાગત બુદ્ધ શાશ્વતવાદ અને ઉચ્છેદવાદ બંનેને ત્યજી મધ્યમમાર્ગને ઉપદેશ આપે. સૃષ્ટનું સર્જન, આત્માનું સ્વરૂપ, ઈશ્વરનું અસ્તિત્વ વગેરેને લગતા પ્રશ્નોને તેમણે અવ્યાકૃત કહ્યા. બુદ્ધને વિભજ્યવાદ છે. વિભજ્યવા મૂળ આધાર વિભાગ કરી ઉત્તર આપો એ છે. બે વિરોધી વસ્તુઓને સ્વીકાર એક સામાન્યમાં કરી અને તે જ એકને વિભાગી બે વિભાગોમાં બે વિરોધી ધર્મોને સંગત કહેવા એવો અર્થ વિભજવવાદને ફલિત થાય છે. લકે ભગવાન મહાવીરે પણ અવ્યાકન પ્રશ્નોનું વ્યાકરણ અનેકાંતવાદને આશ્રય લઈ કર્યું છે. ભગવાન મહાવીર અને ગધર ગૌતમ વચ્ચે થયેલા પ્રશ્નોત્તર એનું ઉદાહરણ છે. મહાવીરે અપેક્ષાભેદે લેકને શાન્ત અને અનંત જણાવ્યો છે. આત્માને શરીરથી અભિજ કહ્યો છે અને ભિન્ન પણ કહ્યો છે. શરીરને આત્માથી જુદુ માનવામાં આવે છે ત્યારે તે રૂપી અને અચેતન છે, અને જ્યારે શરીરને આત્માથી અભિન્ન માનવામાં આવે છે ત્યારે તે અરૂપી અને સચેતન છે. સપ્તભંગી નય: જેનદર્શન તેની અનેકાન્તદષ્ટિને અનુસરી સત તત્વના સ્વરૂપનું નિરૂપણ સાત પ્રકારનાં વિધાને કે વિકલ્પ દ્વારા કરે છે જેને “સપ્તભંગી નય' કહે છે. (“ભંગ” એટલે વસ્તુનું સ્વરૂપ દર્શાવનાર વચનના પ્રકાર અથવા વાકયરચના અને “નય” એટલે વસ્તુના એક અંશને જે સ્પર્શે છે તે અંશગ્રાહો) સપ્તભંગીને આધાર નયવાદ છે અને એનું ધ્યેય સમન્વયનું છે બધી ११ उत्पादव्ययध्रौव्ययुक्तं सत् . . Ed. Jain J. h., તવાર્થસૂત્ર : અ ૫, સૂત્ર. ૨૯ AMS Press, New York, 1974 १२ एको भावः सर्वथा येन दृष्टः सर्वे भावा: सर्वथा तेन दृष्टाः । સર્વે માવા: સર્વથા ઘર સુe: gો માર: સવંથા તેન કુte: || - પુનરત્ન..... નસમુદાટવા 13 Lord Mahavir answered the 411 questions with his fa54 method (Sce et la 1). The fa 454 method received a definite form in the hands of Mahavir and was finally transformed into the 373177917 of the Jains. (See ૫. માલવણિયા ) Dr. B, K. Motilal writes-“ . . . .in fact the fમય method was a generic name forany non-dogmatic and exploratory approach to philosophic and metaphysical questions. It included both, analysis and synthesis, differentiation and integration (See : Motilal Bimal Krishna The Central philiosophy of Jainism )-L. D. Institute of Indology, Ahmedabad, 1981, p. 22. For Private and Personal Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સી. વી. રાહ સાચી દષ્ટિઓને તેના રેગ્ય સ્થાનમાં ગઠવી ન્યાય આપવો એવી ભાવનામાં સભંગીનું મૂળ રહેલું છે.૧૪ વિધિ પ્રતિષેધ આદિ કોઇપણ વિધાન સાત પ્રકારે અપેક્ષા ચતુષ્ટયની સાથે કરવું તે. જેને સતત્ત (કે જે અનેકરૂપ અને અનંત ધર્મોવાળું છે)ના સ્વરૂપનું નિરૂપણ નીચે જણાવ્યા મુજબ સાત પ્રકારના વિધા દ્વારા કરે છે : To some respect or from a મરણપથારીએ પડેલા કાઈ દરદીના certain point of view સંબંધમાં પૂછવામાં આવે તે વ્યાવહારિક ઉદાહરણ– (૧) કથંચિત છે......સ્યાત અસ્તિ ..... Is (1) તબિયત સારી છે. (૨) કથંચિત નથી.....સ્વાત નાસ્તિ ...Is not . (૨) તબિયત સારી નથી. (૩) કથંચિત છે અને નથી..સ્થાત્ અતિ નાસ્તિ... (૩) કાલથી તે સારી છે, પણ Is and is not. એવી સારી નથી કે આશા રાખી શકાય. (૪) કથંચિત અવકતવ્ય છે......યાત્ અવકતવ્ય: (૪) સારી છે કે ખરાબ કંઇ કહી Is unpredictable. શકાતું નથી. (૫) કથંચિત છે અને અવકતવ્ય છે. સ્યાત અસ્તિ ય (૫) કાલથી તે સારી છે, છતાં 2493404: Is and is unpredictable કહી શકાતું નથી કે શું થશે ? (૬) કથંચિત નથી અને અવકતવ્ય છે. સ્વાત્ નાસ્તિ ચ (૬) કાલથી તે સારી નથી છતાં 24984: Is not and is unpredictable કહી શકાતું નથી કે શું થશે ? (9) કથંચિત છે, નથી અને અવકતવ્ય છે. સ્યાત આમ તો સારી નથી, પણ અતિ ચ નાસ્ત ય અવકતવ્ય : Is, is not કાલ કરતાં સારી છે; છતાં and is unpredictable, કહી શકાતું નથી કે શું થશે? અનેકાન્તવાદની આલોચના જેનેની આ અનેકાન્ત દષ્ટિનું ખંડન પણ વિદ્વાનો દ્વારા થતું આવ્યું છે. સૂત્રકાર બાદરાયણ તથા બૌદ્ધ દાર્શનિકોએ અનેકાન્તવાદની કટુ આલોચના કરી છે. અતના બ્રહ્મના પ્રબળ પ્રભાવ તળે ડે. રાધાકૃષ્ણન અનેકાન્તવાદની ટીકા કરતાં કહે છે કે તેમાં એક જ ગુટ છે અને તે એ કે તેમાં પરમ ( નિરપેક્ષ) તત્વ (Absolute )ને સ્થાન નથી. આ ટીકાને પ્રત્યુત્તર આપતાં શ્રી દલસુખભાઈ માલવણિયા કહે છે કે અનેકાન્તમાં પરમતત્વને રથાન ન હોય તે તેનું દુષણ નથી પણ ભૂષણ છે. અનેક પ્રકારના Absolute tવરોધ કરવા માટે તે અનેકાનવાદને જન્મ થયો છે ! વળી એ ભૂલવું ન જોઈએ કે અદ્વૈત વેદાન્ત મુજબના બ્રહ્મ Absoluteની કપનાને જૈનોએ પિતાના સંગ્રહનયમાં આંશિક સત્ય તરીકે સ્થાન આપ્યું જ છે. જેનદર્શનના અનેકાન્તવાદ પર ઠે. રાધાકૃષનને આક્ષેપ તે તેમના અદ્વૈત વેદાન્તના બ્રહ્મ વિષેના પક્ષપાતને १४ प्रश्नवशावेकस्मिन वस्तुन्यविरोधेन विधिप्रतिषेधकल्पतया स्यात्काराङ्कितसप्तधा बाकप्रभेदेन स्याद्वादपद्धतिः भवति । For Private and Personal Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નદર્શન અને તવાદ એક વિચાફવિમશ લઈને જ છે.૧૫ પં. સુખલાલજી ગ્ય જ કહે છે કે આ વાદ તેની સામેની ટીકાથી તો વધુ ઉજજવળ બનીને બહાર આવ્યું છે. એથી તો અનેકાન્તદષ્ટિને તર્કબદ્ધ વિકાસ થયો છે. ઉદા. શ્રી રામાનુજાચાર્યે શંકરાચાર્યના માયાવાદની કટુ આલોચના કરી પિતાના મતનું સ્થાપન કર્યું છે. તેમાં અનેકાનંદષ્ટિને ઉપયોગ છે. પુષ્ટિમાર્ગના પ્રવર્તક શ્રીમદ્ વલલભાચાર્યે પણ આધાર ભલે ઉપનિષદ તથા ભાગવતને લીધે હૈય, તે પણ તેમની સમમ વિચારસરણી અનેકાન્તવાદી રહી છે ૧૬ આ વાદથી વ્યક્તિમાં બીજાના દૃષ્ટિબિન્દુને સ્વીકારવાની સમજ અને સહનશક્તિ આવે છે. પોતાના જ દષ્ટિબિન્દુની સત્યતા માટે દુરાગ્રહ જતો રહે છે. પરિણામે, એમાં અહમતે, સ્વાર્થને, મમત્વને લોપ થાય છે. આથી ક્રોધ, લોભ, ઈર્ષ્યા જેવા દુર્ગુણોથી પર રહી શકાય છે. જીવનમાં અને સમાજમાં સંવાદિતા અને સુમેળ સાધી શકાય છે. વિશ્વશાન્તિ અને સમાજકલ્યાણની ભાવના તેમજ શાંતિમય સહઅસ્તિત્વ માટે વર્તમાન પરિપ્રેક્ષ્યમાં પણ ભગવાન મહાવીરે પ્રબોધેલ આ વાદ ઉપકારક થઈ પડે તેવો છે. સ્વાદુવાદની આલોચના : બદ્ધ દાર્શનિકો તથા શાંકરદાન્તીએ આ મતની કડક આલોચના કરી છે, “સ્વાત” એટલે “ કદાચ” એ લૌકિક અર્થ લઈ સ્યાદવાદને વદવ્યાધાત કહ્યો છે. (“અતિ ” અને નાસ્તિ ” જેવા પૂર્ણ વિરાધી ગુણો એક જ વસ્તુને વિષે એકી સમયે એક જ અર્થમાં લગાડેલ છે) બૌદ્ધ નેયાયિક ધર્મ કીર્તિ તે કહે છે કે સ્વાવાદ એક મિથ્યા પ્રલા૫ છે. ૧૭ બૌદ્ધ દાર્શનિક શાન્તરક્ષિતના મતે સ્વાદવાદમાં યથાર્થ અને અન્યથાર્થ, સર્વદેશી અને એકદેશી, સત અને અસત નું મિશ્ર યુ હેઈ તે અસ્વીકાર્ય છે. ૧૮ શંકરાચાર્ય તે સ્વાદવાદને કોઈ દીવાના મઃ સને બકવાસ કહે છે. કુમારિક ભટ્ટ (મીમાંસકો કહે છે કે આ રીતે તો આપણે સાતને બદલે૧૯ અનેક સે જેટલા નવ રજુ કરી શકીએ કેટલાક વિદ્વાનોનું તે એમ માનવું છે કે સપ્તભંગી નયના પ્રથમ વાર નય એ બૌદ્ધ દર્શનના તેમ જ વેદાન્તના ચતુષ્કોટિ નિર્ણયના ખ્યાલની અસર તળે રજુ થયા છે, માટે તે મૌલિકવાદ નથી. પ્રો. એમ, હરિયાણા લખે છે કે જેનતવજિજ્ઞાસાનું અધકચરા૫ણું સપ્તભંગીના સિદ્ધાંતમાં પ્રતિબિબિત થાય છે; જે અનેક ૧૫ માલવણિયા પં. દલસુખભાઈ, જેનધર્મચિંતન મા. ગુર્જર, અમદાવાદ, ૧૯૬૫ પૃ. ૧૮૮, ૧૬ ૫. સુખલાલજી, દર્શન અને ચિંતન, ભા ૨, ૧૯૫૦ ૧૭ સં. માલવણિયા પં. દલસુખભાઈ, બનારસ હિન્દુ યુનિ. ૧૯૫૯ ૧૮ તત્વસંગ્રહ. ૧૯ Ed. Shastri A. K,, બ, સૂ શાંકરભાષ્ય II. ૨-૩૧, Nirnayasagar, Bombay, 1938. २० सप्तभंगीप्रसादेन शतभंग्यपि जायते ।-कुमारिल, मीमांसा-श्लोकवार्तिक Ed. Tailanga R. S. Chowkhambha, Banaras, 1898, For Private and Personal Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સી. વી. સવળ આશિક અભિપ્રાય યા વિધાનોને એક સાથે ગોઠવી ત્યાં જ અટકી જાય છે, પરંતુ તે યોગ્ય સમન્વય દ્વારા તે બધામાં રહેલ વિરોધને દૂર કરવા પ્રયત્ન નથી કરતા. જેટલે અંશે આ સિદ્ધાંત આ એકાંગી નિર્ણયે યા વિધાન સામે લાલ બત્તી ધરે છે, તેટલે અંશે તે બરાબર છે, પણ અંતે તો તે એવા એકાંગી ઉકેલ કરતાં કાંઈ ખાસ વિશેષ સુચવત નથી. ૨૧ પૂર્ણ સત્ય એટલે માત્ર સાપેક્ષ સને ગાણિતિક સરવાળે નહીં, પરંતુ તેથી વિશેષ અને અખંડ એવું પરિપૂર્ણ સત્ય. ડો. ચન્દ્રધર શર્મા લખે છે કે સ્વાવાદના આ સિદ્ધાંત પર જરૂર શૂન્યવાદી બૌદ્ધ દર્શન તથા અદ્વૈત વેદાન્તના અનિર્વચનીયતા વાદની અસર જણાય છે. જે આ વાદના સ્થાપન પાછળ કાં તે બ્રહ્મવાદ પ્રાંત દ્વેષભાવ દર્શાવવાનો ઇરાદે જણાય છે, અથવા તો જનસામાન્યમાં પ્રવર્તિત માન્યતાઓને અપનાવી લેવાની તેમાં ઈચ્છા રહેલી છે. વળી સાપેક્ષ દૃષ્ટિ નિરપેક્ષમાં ઓગળી જતી હોય એવાં વિધાનો શું જેનોમાં જોવા નથી મળતાં? ૩ સ્યાદવાદ સામેની ટીકાના જવાબ : શ્રી હરભદ્રસૂરીશ્વરજી કહે છે કે સત્યને અન્યાય ન થઈ જાય અને અસત્યને ટેકો ન મળી જાય, તે ખાતર સ્યાદવાદીની મધ્યસ્થતા જુદી જાતની છે. “અન્ય શાસ્ત્રને વિષે પણ કરો ગ્ય નથી, પરંતુ તે જે કહે છે તેના વિષયને યેનપૂર્વક શોધવો; તેનું પણ જે કાંઈ સદુવચન છે તે સધળું પ્રવચનથી–દ્વાદશાંગીથી, અન્ય નથી–ભિન્ન નથી.' ૨૪ સ્યાદવાદને કેટલાક સંશયવાદ કે સંદેહવાદ ગણ નકારી કાઢે છે; પરંતુ હકીકતમાં તે સંશયવાદ નથી. સ્વાત્ ' એટલે ‘કથંચિત ” કે “કદાચિત ' એવા શબ્દપ્રયોગો દ્વારા કોઈ વિધાનની અસત્યતા કે સંદિધતા Ambiguity ને બંધ થતું નથી, પરંતુ તેની સાપેક્ષતા તરફ સંકેત છે. ૨૫ પરિસ્થિતિ તથા વિચાર-પ્રસંગ અનુસાર પરામર્શ અવશ્ય સત્ય હોય છે. આપણે જે વસ્તુના બે ધર્મો વિષે મનની લાયમાને સ્થિતિમાં હોઈએ અને બે માંથી એકેય વિષે નિર્ણય આપી શકતા ન હોઈએ, તો તેને સંશયવાદ કહેવાય. ૨ ૨ પરંતુ જેનેએ તે બે વિરોધી ધર્મોની અપેક્ષાભેદે સિદ્ધિ જ કરી છે, તે પછી તેમાં સંશય કયાં રહ્યો ? (ઉદા. દ્રવ્ય દૃષ્ટિએ આમા નિત્ય છે, અને પર્યાય દષ્ટિએ 21 Proceedings of the First Indian Philosophical Congress. 1925, Also sa:: Georg: Wllen and Unwin, Outlines of Indian Philosophy, London, 1956. 22 Sharna C. D., Nandkishore and Br:s-- Indian Pbilosophy, Banaras 1952, Page 62, 63, 8. ૨૩ ઉદા. ત. ૩રપવિત્ર સિવ:.......etc, સિદ્ધસેન તિવાર......ચા. સરખાવે....ઢીના વૈવિધ્યા.....etc.--રાયમણિગ્નસ્તોત્ર-છો છે ૨૪ શ્રી ડિશન-ગાથા-૧૩. २५ “स्यात्' इति अव्ययम् अनेकान्तद्योतकम् , ततः स्याद्वादः-अनेकान्तवाद: नित्यानित्याद्यनेकधर्मशबलैकवस्त्वभ्युपगम इति यावत्-हेमचन्द्र, सिद्धहेमशब्दानुशासन, बृहद्वत्ति-सूत्र २. --Ed. Sirkar D. C., Motilal Banarsidas, New Delhi, 1970 ૨૧ ઉદા. ત. દોરડમાં સર્ષની બ્રાન્તિ કે અંધારામાં ઝાડનાં ઇંડામાં માણસની બ્રાન્તિ થવી. For Private and Personal Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જેનદનને અનેકાન્તવાદ-એક વિચારવિમર્શ ૧૭૫ તે અનિત્ય છે.) અમે માત્ર રાગથી સ્વ-એટલે જૈન આગમને આશ્રય કે માત્ર દ્વેષથી જૈનેતર આગને ત્યાગ કરતા નથી, પરંતુ મધ્યસ્થ દૃષ્ટિથી અવલોકન કરી યથોચિત કહીએ છીએ. આ દષ્ટિબિન્દુ ધ્યાનમાં રાખ્યા વગર માત્ર મૂર્ખ લોકો જ આંશિક તેમજ સાપેક્ષ દૃષ્ટિકોણથી સ્યાદવાદની ટીકા કરે છે ! ઊલટું અજ્ઞાનવાદની ભૂલભૂલામણીમાંથી તે સચેટ માર્ગ બતાવે છે એવું હ. યાકોબીનું કથન વાજબી છે. શ્રી આનંદશંકરભાઈ ધ્રુવના મતે ચાદ્દવાદ તે અનેક સિદ્ધાંત અવલેકીને તેમને સમન્વય કરવા ખાતર પ્રગટ કરવામાં આવ્યું છે. સ્યાદવાદ આપણી સમક્ષ એકીકરણનું ૨૭ દષ્ટિબિંદુ ઉપસ્થિત કરે છે. આથી આ મત ઉપયોગી તેમજ સાર્થક છે. રા. શ્રી ન. દે. મહેતાના મતે પણ સપ્તભંગી નય એ કંઈ સંશયજ્ઞાન નથી, એ તે સત્યનાં જુદાં જુદા સ્વરૂપનું નિદર્શન કરાવતી એક વિચારસરણી છે, સ્યાદ્વાદ તો બધાનાં મનનું સમાધાન કરે છે. વિચારકલહને શમાવી વ્યક્તિગત દૃષ્ટિબ-દુઓનું એકીકરણ, સંજન, સંવાદ અને સંકલન સ્થાપવા ઈચ્છે છે. ૨૮ It is a philosophy of synthesis and reconciliation, જૈનેતર દશાની સ્વાદુવાદી દષ્ટિ : જૈનદર્શન સિવાયનાં અન્ય પાચનદર્શનમાં પણ અનેકાન્ત-સ્થાવાદની દષ્ટિ અપનાવેલી જોઈ શકાય છે. ઉદા. ઋગવેદ (નાસદીય સૂક્ત ની જે પ્રાર્થના છે કે એ સમયે સત પણ ન હતું અને અસત્ પણ ન હતું –એવા બ્રહાના વર્ણનમાં સ્વાદ વાદી દૃષ્ટિ જણાય છે. કઠોપનિષદમાં–‘તે અણુથી ૫ણું નાનું છે અને મહાનથી પણ મહાન છે ' એવા બ્રહ્મના વર્ણનમાં સ્થા વદી દષ્ટિ જોવા મળે છે. ઈશાવાસ્ય ઉપનિષદ પણ એ બ્રહ્મતત્વના સંબંધમાં કહે છે કે તે હાલે છે અને નથી હાલતું, તે દૂર છે અને નજીક પણ છે.' ગીતાના સાધનમાર્ગમાં પણ કહ્યું છે કે સંન્યાસ પણ કલ્યાણકારી છે અને કર્મયોગ પણ કલ્યાણકારી છે. (તથા જ નાસને વિદ્યતે ભાવ 11. 16 ) આ ઉપરાંત પુરાણોમાં પણ્ (ઉદા. બ્રહ્મવૈવર્ત પુરાણ, શ્રીકૃષ્ણખંડ, અધ્યાય ૪૩) બ્રહ્મ એક હોવા છતાં તેના સ્વરૂપભેદે સગુણ અને નિર્ગુણ એવા બે પ્રકારે ગણ્યા છે. પહેલું માયા સહિત છે, અને બીજ માયા રહિત છે. વિષ્ણુસહસ્ત્રનામમાં પણ “ અનેકરૂપવાળું સ્વરૂપ જેનું છે, એવા સમર્થ વિષ્ણુને ' વંદન કરવાની વાત છે. મનુ સ્મૃતિમાં કહ્યું છે કે-આર્ય આચારવાળા અનાર્યને અને અનાર્ય આચારવાળા અને વિચારીને બ્રહ્માએ કહ્યું કે એ બે સમ પણ નથી ને અસમ પણ નથી–મતલબ કે અપેક્ષાભેદથી એ બને સમાન પણ છે અને અસમાન પડ્યું છે, પરંતુ એકાન્તપણાથી તે સમ નથી તેમજ અસમ પણ નથી. (મનુ. અધ્યા. ૧૦, લેક-૩), મહાભારતમાં વ્યાસમુનિ જણાવે છે કે-જે વિદ્વાન ચેતનની સાથે ભેદભેદ અને એકત્વને દેખે છે તે દુખથી મુક્ત થાય છે. ( આવિમેઘિક પર્વ. ૨૭ “આપણે ધમ ' ગ્રંથમાં ' જૈન અને બ્રાહ્મણ' શીર્ષકવાળો લેખ, મકા. આર. આર. શેઠની કું, મુંબઈ, ત્રીજી આવૃતિ, ૮૬૩. RC si E1243201 : History of Indian Philosophy Vol. I, Cambridge Uni. Press, 1922, p. 179. તથા Motilal B. K. : The Central Philosophy of Jainism, L. D. Institute of Indology, Ahmedabad, 1981, p. 24. તથા મતા ન દે. ડિ' તરવજ્ઞાન છે. તે હા સ [વો], ગુY. તો એ સા , અમદ: વાદ, ૧૨૪, ૫. ૨૧-૨૧૯, , , For Private and Personal Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સી. વી. રાવળ અનુગીતા ગ–૩૫, ક–૧૭) મહર્ષિ પતંજલિએ પણ (સ્વરચિત) મહાભાષ્યમાં દ્રવ્યની નિત્યતા અને પર્યાયની અનિત્યતા (સુવણું પિંડ, અને તેમાંથી ચક અને કમાંથી કટક - કડું અને પુનઃ તેમાંથી સુવર્ણ પિંડ બને છે) અપેક્ષાભેદથી જણાવી છે. વૈયાકરણ કેસરી કેવટ પણ જણાવે છે કે “ આકારસહિત છતાં નિરાકાર, અતીન્દ્રિય છતાં વિશ્વને પ્રત્યક્ષ, સત્ છતાં અસત, માયાથી આવૃત્ત જીવોને અદશ્ય છતાં જ્ઞાનચક્ષુથી દશ્ય, તથા અજ (નિત્ય) અને વિભુ-નારાયનું સ્વરૂપી સર્વ વિદ્યાના દાતા એવા પરમાત્માને પ્રણામ ' અહીં આપને એક જ વસ્તુમાં રહેલા અનેક ધર્મોનું પ્રતિપાદન કર્યું છે. યાયિકો પણ એક પદાર્થમાં નિયત્વ અને અનિત્વ એવા બે વિરુદ્ધ ધર્મોને સ્વીકાર કરે છે. સાંખ્યકારે પણ પ્રકૃતિમાં પ્રસાદ, સંત, અને દેવું વગેરે અનેક વિરુદ્ધ ધર્મો સ્વીકારે છે, આથી પરોક્ષરીતે તેઓ પણ સ્યાદવાદ સ્વીકારતા જણાય છે. શેષિકો પણ ઘડાને દ્રવ્યરૂપે નિત્ય માને છે અને પર્યાયરૂપે અનત્ય માને છે. મીમાંસકો પણ પ્રમાતા, કમતિ અને પ્રમેયનું જ્ઞાન એક જ માને છે. વેદાંતીઓ પણ ફટસ્થ નિત્ય આત્માને જાગ્રત, સ્વાન અને સુપ્તિની અવસ્થા પ્રાપ્ત થાય છે એમ માને છે. આથી તે છે પણ શુ અનેકા-નવાદને આશ્રય નથી લેતા ? ઉપસંહાર : . રાધાકૃષ્ણન કહે છે કે જગત આજે બે પરસ્પર વિરોધી વિચારસરણીઓમાં અટવાઈ ગયું છે અને બંને પક્ષ પોતપોતાના આત્યંતિક દૃષ્ટિબિન્દુઓ ત્યજી દે નહીં અને વિનમ્રતા તથા સહપણુતાથી એકબીજાને સમજવાનો પ્રયાસ કરે નહીં, ત્યાં સુધી એ ખેંચતાણ અને સંધર્ષને અંત આવશે નહીં; તે માટે અનેકાન્તવાદ-સ્વાદવાદને સિદ્ધાંત પણે ઉપયોગી છે. જગતની દરેક વસ્તુ ધણા ધણુ ગુણધર્મોવાળી હોવાથી તેને જે એક જ ગુણધર્મ લક્ષમાં લઈ તેનું હઠાગ્રહપૂર્વક પ્રતિપાદન કરવામાં આવે ને તેને જ પૂર્ણ સત્ય માની લેવામાં આવે ત્યારે મતાગ્રહો ઊભા થાય છે, સત્યના એક અંશને સંપૂર્ણ સત્ય માની લેવાથી બોદ્ધિક અથવા માનસિક ભૂમિકાએ હિંસા ઉત્પન્ન થાય છે, અને તેનું પરિણામ કાયિક હિંસામાં જ આવે છે. પહેલા શબ્દ-વ્યાપાર માટે જ અહિંસાની સાર્વભોમ પ્રતિષ્ઠા કરવા માટે તેના મૂળમાં અનેકાન્તદષ્ટિ પાયારૂપે રહેલી છે. અનેકાન્તને સ્વીકાર કર્યા વગર આપણે સત Realityને સમજાવી શકીએ નહીં; વળી અનેકાન્તને જો ન માનીને તે પછી સુખ અને દુ:ખ, કર્મ અને ફળ, બંધ અને મોક્ષ, શુભ અને અશુભ, અસ્તિત્વ અને અસ્તિત્વ, એક અને અનેક, સ્થિરતા અને પરિવર્તન, સર્વદેશી અને એકદેશી વગેરે સર્વ કાંઈ અશકય બની જાય. આથી વિરોધીઓ જે જગતને નાશ કરવા બેઠા છે તેને માત્ર જેને જ સાચવી શકે તેમ છે. પરંતુ આ કાર્ય સહેલું નથી. २९ नैकान्तवादे सुखदुःखभोगौ न पुण्यपापे न च बन्धमोक्षौ । दुर्नीतिवादव्यसनासिनैव परैfહાપ્ત નgોષમુ -- હેન્દ્રસૂરિ... •••મચથ. ૨૭, તથા હેમચન્દ્રાચાર્ય, “ વીતરાગસ્તેત્ર', 1-૮, બ્લેક ૨-૩, તથા– पुण्यपापक्रिया न स्यात् प्रेत्यभावफलं कुतः। बंधमोक्षौ च तेषां न येषां त्वं नासि नायक: ॥ --સમતમ....સાપ્તમમતા III-40 --Ed, Jain J. L., Sanatana sain Granthmala, Banares, 1914. For Private and Personal Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જ દર્શનનો અનેકાનાવાદ-એક વિચારવિમર્શ જે કે સિદ્ધાંત સ્વરૂપે અનેકાન્ત અમર જ છે, પરંતુ વ્યવહારમાં પલટાયા બાદ આ અનેકાન્તને જીવંત રાખવા શું કરવું જરૂરી છે તે જોઈએ. એમાં બિમારીઓ ન પ્રવેશે એ જોવું. એને મૃતપ્રાય ન થવા દે હોય તે અન્ય ધમે તથા તેના ગ્રંથોને આવકારવા, તેમાંથી જે સારું લાગે તે ગ્રહણ કરવું. સત્યાસત્યને વિવેક જાળવવો. કોઈ ના સિદ્ધાંત કે નવો વિચાર હોય તે તેને સ્વીકારી તે પચાવવા તૈયાર થવું. ક્રિયાકાંડને બોજો ઓછો કરવો. વિવેકહીન ન બનવું. મિથ્યાભિમાન ત્યજી ઉદારષ્ટિ દાખવવી. પ્રગતિવિરોધક બનવામાં પંડિતાઈ નથી. સર્વધર્મ પ્રતિ સમભાવની વાતને ધૃણાથી નહીં જોતાં તેના તરફ મમભાવ દાખવી અનેકાન્ત દૃષ્ટિને ખંડિત ન થવા દેવી.૩૧ આપણું એટલે કે જૈનધર્મના સંપ્રદાય અને પેટાસંપ્રદાયમાં સમન્વય સાધી શકાય તે માટે ઉદારભાવે ચિતન કરવું. જૈનધર્મ નિયતિવાદી નથી, પણ પુરુષાર્થવાદી છે. મહાવીર સ્વામી પોતે પણ એક ક્રાન્તિકારી સુધારક હતા, તેમને માર્ગ પણ કંટકછા હતા. તેમના અનુયાયીઓ એવા આપણે (જેને) ધર્મના નામે જે અધર્મ આચરાતો હોય તે હિંમતથી તેને સામને કરવા તૈયાર રહેવું જોઈએ. પરંતુ સાચે જિજ્ઞાસુ અને નિષ્પક્ષ વિચારક જ આ કાર્ય કરી શકે. તત્ત્વવિદ્યાના ક્ષેત્રમાં આપણું પૂર્વજોનાં કથનનું મૂલ્યાંકન કરવા માટે દષ્ટિબિન્દુઓનું પૂર્ણ અવલોકન જરૂરી છે. વિચારોની લગભગ બધી જટિલતા અને ભિન્નધર્મના અનુયાયીઓ વચ્ચેની દુશ્મનાવટ તથા ધર્મ પ્ર થ પ્રત્યેની અંધશ્રદ્ધા સ્યાદવાદની કસોટી કરતાં અટકી જાય છે. પરિણામે વિચારીની દઢતા કેળવાય છે. સત્ય કોઈ સાંપ્રદાયિક ધર્મની મર્યાદામાં બંધાતું અટકી જાય છે અને સાધકને તેથી બૌદ્ધિક સહિમણુતાને ગુણ પ્રાપ્ત થાય છે. બુદ્ધિએ દાસત્વ સ્વીકારવું નથી, તેમ અહંકારને પોષવાને પણ નથી; તે જ આત્મશુદ્ધિના માર્ગે આગળ જઈ શકાય. સાધુ એને કહેવાય કે જે સમાજ પાસેથી ઓછામાં ઓછું લઈ વધુમાં વધુ તેને પરત આપે. આવા સાધુના સાચા સેવક બનીએ. નામ નહીં, ગુણની પૂજા કરીએ; પરિવર્તનને પાંગરવા દઈએ તે અનેકાન્ત જીવંત છે અને રહેશે.૩૨ ३० स्यादवादाय नमस्तस्मै यं विना सकलाः क्रियाः । लोकद्वितयभाविन्थो, नैव साङ्गत्यमासते ॥ - ૩૧ ચિરંતન વિચારકોએ કહ્યું છે કે--: श्रोतव्यः सौगतो धर्मः कर्तव्यः पुनराहतः। वैदिको व्यवहतंव्यो ध्यातव्यः परमः शिवः ॥ ૩૨ દર્શાવ્ય સ્વમુખે જિનેન્દ્રવિભુએ, અથે કરી પ્રેમથી, – એ શ્રુતકેવલી ગણુધરે, સૂત્રે ઘણા ભાવથી, સ્થાપે શાન્તિ અપૂર્વ એ જગતમાં, તરવે કરી પૂર્ણ એ, ને છે વંથ સદા અજેય જગમાં, સ્યાદ્વાદ સિદ્ધાંત એ. -પંન્યાસ મહારાજ શ્રી સુશીલવિજયજી ગણિવર્યા, “સ્યાવાદની સર્વોત્કૃષ્ટતા ? પ્ર. શેઠ જે. કે. ટ્રસ્ટ, અમદાવાદ ૧૯૬૧ ૫. ૧૨. સ્વા ૧૦ For Private and Personal Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી સયાજી સાહિત્યમાળા ૩૪૦ ગુજરાત સ્થળનામ સંસદ વ્યાખ્યાનમાલા, ભાગ ૧ (૧૯૬૫) ૯=૦૦ ૩૪ર કુદરતની રીતે વધુ આરેગ્ય–શ્રી. શાંતિલાલ પ્ર. પુરોહિત (૧૯૬૭) ૭=૫૦ ૩૪૩ ભારત-પત્ન–શ્રી. ઉપેન્દ્રરાય જ. સાંડેસરા (૧૯૬૭) ૧૫=૫૦ ૩૪૬ પેટ્રોલિયમ-શ્રી પદ્મકાન્ત ૨. શાહ (૧૯૭૦). ૧૩=૦૦ ૩૪૭ પંચદશી તાત્પય– સ્વામી પ્રણવતીર્થજી (૧૯૭૧), ૬૦૦૦ ૩૪૮ અ અને મધ્યકાલીન સંતપરંપરા–(સ્વ.) ડે. કે. જ. ત્રિપાઠી ૧૪=૫૦ ૩૪૯ શ્રીમદ્ ભાગવત: ભાગ ૨–(સ્વ.) નાગરદાસ અ. પંડ્યા (૧૯૭૨) ૧૧=૫૦ ૩૫૦ ચરકના સ્વાધ્યાય, ભાગ ૧-(રૂ.) . બાપાલાલ ગ. વૈદ્ય (૧૯૭૩) ૨૬=૦૦ ૩૫૧ ગુજરાતને પૅટરી ઉદ્યોગ-શ્રી. શાંતિલાલ પી. પુરોહિત (૧૯૭૫) ૮=૭૫ ૩પર ઊંડાણનો તાગ–શ્રી છોટુભાઈ સુથાર (૧૯૭૫) ૧૫=૦૦ ૩૫૩ ભારતીય વીણા--(સ્વ.) પ્રો. રસિકલાલ એમ. પંડ્યા (૧૯૭૮) ૩૧=૦૦ ૩૫૪ ચરકને સ્વાધ્યાય, ભાગ ૨-(સ્વ.) ડે. બાપાલાલ ગ. વૈદ્ય (૧૯૭૯) ૯૬=૦૦ ૩૫૫ ચાંપાનેર: એક અધ્યયન . રમણલાલ ના. મહેતા (૧૯૮૦) ૩૬૪૦૦ ૩૫૬ દ્વારકાના પ્રદેશને સાંસ્કૃતિક ઇતિહાસ-(સ્વ.) શ્રી ક. ન. જોષી ૪૪=૦૦ ૩૫૭ આધુનિક ગુજરાતના સંતો, ભાગ ૨–. કેશવલાલ ઠક્કર (૧૯૭૯) ૪૫=૦૦ ૩૫૮ સૂયશક્તિ-શ્રી. પદ્રકાન્ત ર. શાહ (૧૯૮૧) ૫૫૦ ૩૫૯ કવિ ગિરધર : જીવન અને કવન–ડે. દેવદત્ત જેશી ૫૧=૦૦ ૩૬૦ વનૌષધિ કેશ–પ્ર. કે. કા. શાસ્ત્રી ૩૫૭૫ ૩૬૧ સહસ્ત્રલિંગ અને રકમહાલય (સ્વ.) શ્રી કનૈયાલાલ ભા. દવે ૭૯=૦૦ ૩૬૨ વૈષ્ણવતીર્થ ડાકે-(સ્વ.) ડે. મંજુલાલ ૨. મજમુંદાર ૪૮=૦૦ ૩૬૧ વૃદ્ધત્રયી અને લઘુત્રચી-(સ્વ.) ડે. બાપાલાલ ગ. વૈદ્ય ૩૩=૦૦ ૩૬૩ વડોદરા એક અધ્યયન-ડે. આર. એન. મહેતા ૪૪=૦૦ ૩૬૪ મહારાજા સયાજીરાવ ત્રીજા-(સ્વ.) પ્રો. હસિત બૂય ૪૯=૦૦ ૩૬૫ નાભાજીત ભક્તમાલના ઐતિહાસિક ભકતો-એક અધ્યયનશ્રી મૂળશંકર હિ. કેવલીયા ૪૪=૦ ૦ ૩૬૬ લસર—શ્રી. પદ્મકાન્ત ૨. શાહ ૪૮=૦૦ ૩૬૮ અર્વાચીન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ-(અનુ.) એ. જે. રાવલ અને વી. એસ. લેલે ૧૮૮=૦૦ ૩૬૯ મંજૂલ વિમશ-શ્રી જે. પી. ઠાકર ૨૩૬=૦૦ ૩૭૦ પ્રાણવહસ્રોતના રોગો : શ્વાસ-દમ-વૈદ્ય મણિભાઈ બ્રહ્મભટ્ટ ૧૭=૦૦ ૩૭૧ વડોદરાનાં મંદિરો-કુ. મંજુલા એમ. સોની ૬૮=૦૦ ૩૧૭ આહારવિજ્ઞાન-(પુનઃ મુદ્રણ) ડે. જયશંકર ધ. પાઠક અને ( સ્વ.) અનંતરાય મ. રાવળ (૧૯૯૧) ૬૦=૦૦ ૩૭૨ લેકનાટય ભવાઈ : સ્વરૂપ-ડો. કૃષ્ણકાન્ત કડકિયા ૧૯૩=૦૦ ૩૭૩ શ્રીમદ્ ઉપેન્દ્રાચાર્યજી–ડૉ. લવકુમાર દેસાઈ ૧૯૫=૦૦ પ્રાપ્તિસ્થાનઃ યુનિવર્સિટી પુસ્તકવેચાણ વિભાગ, જનરલ એજયુકેશન સેન્ટર, પ્રતા૫મજ, વડોદરા-૩૯૦ ૦૦૨ For Private and Personal Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જ્ય” (પા. ૧/૩/૩) સૂત્રની દ્વિરાવૃત્તિ અને પંડિતરાજ જગન્નાથ કમલેશકુમાર છ ચાકસી પાણિનીય અષ્ટાધ્યાયીના ઇસંજ્ઞા પ્રકરણમાંનું એક સૂત્ર છે: સુત્રાપૂ . એને પદચ્છેદ છે : ૪ (પ્રથમ, એકવચન ) મામ્ (પ્રથમા, એકવચન ). ઉપરનાં સુત્રોમાંથી (અર્થાત્ ૩sનનrfજ 7 પા. /૩/૨ થી) અહીં કરો અને $ત એ બે પદોની અનુવૃત્તિ આવે છે. આમ આ સૂત્રને અર્થ થાય છે : * ઉપદેશમાં આવેલા અન્ય દવા ની ઈસંજ્ઞા છે. ” હવે, “ના ના સંજ્ઞા સા સા કાવતી” (જે જે સંજ્ઞા છે, તે તે ફળવતી એટલે કે ફળ આપનારી છે) એ ન્યાયે આ સંજ્ઞાનું ફળ શું છે, તે તપાસવું જોઈએ પાણિનિએ જે રીતે તેમના આ વ્યાકરણશાસ્ત્રની વ્યવસ્થા ગોઠવી છે, તે રીતે જોતાં આ ઇસંજ્ઞાના બે ફળ પ્રાપ્ત થાય છે. (૧) જેની ઈસંજ્ઞા થાય છે, તેને લેપ થાય છે, અને જેને લેપ થાય છે. તેનું પ્રદર્શન થાય છે. અર્થાત પા. વ્યાની તત્રગત વ્યવસ્થા મુજબ (પા. ૧/૩/૩)-તસ્ય નો: (પા. ૧/૩/૯)-અને રો: (પા.૧/૧/૬૦) એમ જુદાં જુદાં ત્રણ સૂત્રોની એકવાક્યતા સાધી, ઈસંસક વને ઉચ્ચારણ/લેખનમાંથી બાદ કરી દેવામાં આવે છે. દા. ત. >શો એ ધાતુ. ધાતુપાઇપ ઉપદેશમાં પણ રાયને એવો એક ધાતુ છે. તેમાં અન્ય દૃન = ૪, આ સુનત્યમ્ ા વાચાય', પૃ. ૩૩, અંક ૩-૪, અક્ષયતૃતીયા-જન્માષ્ટમી અંક, એપ્રિલ-સપ્ટેમ્બર ૧૯૯૬, ૫. ૧૭૯-૧૯૪. * તા.૧૧/૯ ડિસેમ્બર, ૧૯૧માં અમદાવાદ ખાતે સંસ્કૃત વિભાગ, ભાષા સાહિત્ય ભવન, ગુજરાત યુનિવર્સિટી દ્વારા આયોજિત “પંડિતજ જમનાથ'' વિષયક રાજ્યકક્ષાના પરિસંવાદ માં પ્રસ્તુત લેખ. • સંસકૃત વિભાગ, ભાષા-સાહિત્ય ભવન, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ-૯, ૧ પાણિનીય વ્યાકરણમાં ઉપદેશાની ગણતરી આ મુજબ કરવામાં આવી છે. धातु-सूत्र-गणोणादि-वाक्यलिङ्गानुशासनम् । કામ-કચાશા ૩૫: sીfસતા: I. અર્થાત ધાતુપાઠ, સૂત્રપાઠ, ગણપાઠ, ઉદિસૂત્રો, વાચકવાતિ કો, આગમ, પ્રત્ય અને આ -એ બધાને ઉપદેશ કહેવામાં આવ્યા છે. જુઓ : સં. મિશ્ર મુરાધર; પ્રક્રિયાનવી, માગ ૨, પ્રભ૦ તપૂનઃ , વિ. વિ., વાળ, સન. ૧૭૭ . ૨૨. For Private and Personal Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કમલેશકુમાર છે. ચેકસી સૂત્ર સૂત્ર દ્વારા સંજ્ઞા પામતા હોઈ, તેના ફળ સ્વરૂપે, તે (૬) ને લોપ થતાં અને તો મુજબ અદર્શન પામે છે અને ધાતુ તરીકે * કી' રૂપમાં રહે છે. આ ફળ આપનારી સંજ્ઞા કરનારાં કુલ છ સૂત્ર અષ્ટાધ્યાયીમાં છે. જે (૨) હનીમ્ | સૂત્ર દ્વારા રાખવામાં આવતી રૂતુ સંજ્ઞાનું બીજુ ફળ સાહિત્યેન સતા . (પા. ૧/૧/૭૦)-એ સૂત્ર દ્વારા ઇસંજ્ઞક વર્ણને લીધે અમુક વર્ણોની અમુક સંજ્ઞાઓપ્રત્યાહાર સિદ્ધ થાય છે, તે છે. અર્થાત ડ્યુન્નરચન્......સાહિરન સતા ! એમ બે સૂત્રોની એકવાક્યતા સાધી (માહેશ્વર સૂત્રોમાં આવેલા અન્ય એવા સંજ્ઞક વર્ણની સાથે (ઉચ્ચારણ પામીને) એ બેની વચ્ચે આવતા વર્ણોની અને પોતાની સંજ્ઞા બની શકે છે. આ સંજ્ઞાને પ્રત્યાહાર તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીક–અજ્ન્ –એ માહેશ્વર સૂત્રોમાંને વર્ણ, અષ્ટાધ્યાયીરૂપ ઉપદેશમાં અત્તમ ન્ હાઈને આ સૂત્ર દ્વારા સંશક બને છે. હવે, આ ઈ-સંજ્ઞક ની સાથે મા ! સૂત્રમાંની આ વણે આદિમાં જોડાઈને અવ એ રૂપમાં બન્નેની વચ્ચે આવતા ૬, ૩, ૪ અને ન તથા આદિમાં ઉચ્ચરિત એવા ની પોતાની પણ સંતા બને છે.* ૨ અષ્ટાધ્યાયીમાં ઈસંજ્ઞા કરનારાં સૂત્રો અધ્યાય-૧, પાદ-૩માં આ મુજબ છે. ૩પહેરોનનુનાસિક ડુત | ૨ | ફુ ન્યમ છે રે રે ! आदिजिटुडवः ।। ५।। g: Rયયસ્થ : ૬ 1. નરવતરિત | ૮ || કે ત્રિત માહેશ્વર સૂત્રો ઉપરાન્ત પ્રત્યય વગેરેમાં આવતાં ઈસફાક વર્ણની સાથે પણું પ્રત્યાહાર બને છે. દા. ત. તિ, કુ, તણું વગેરે.. ૪ બે કે બેથી વધારે માહેશ્વર (મા.) સૂત્રોના સજનથી પ્રત્યાહાર બનતો હોય, ત્યાં મા. સૂત્રોને અન્તિમ ઈસંજ્ઞક વણું તે પ્રત્યાહારમાં ગૃહીત થતો નથી. એટલે કે મા. સુમાંના સંજ્ઞક વર્ષોની મજૂ, હુ વગેરે સંજ્ઞાઓ થતી નથી. આ માટેના કારણે આપતી એક કારિકા આ મુજબ છે. प्रत्याहारेऽनुबन्धाना कथमज्ग्रहणेषु न । आचारादप्रधानत्वात् लोपश्च बलवत्तरः ।। અર્થાત પ્રત્યાહારમાં અનુબન્ધ એટલે કે ઈસુંશક વર્ગોનું ગ્રહણ કેમ નથી થતું ? એ પ્રશ્નને જવાબ ૧) આચાર્યના વ્યવહારને લીધે, (૨) અપ્રધાન હોવાથી અને ( ૩) તે અનુબજોને લે પવિધિ બળવાન હોઈને (સૌ પ્રથમ તે વિધિ થતો હોવાથી)-એ ત્રણ કારણે દર્શાવીને આપવામાં આવ્યો છે. જુઓ : સં. fશ્વ મધુપુરનzસા, મામrષ્યમ્ (વસ્થrrrrઢમ્) | v. ના વિઘામયન) વારાણસી, દ્વિતીયસંદર, સન ૨૭૮; 1. ૨૭૮. For Private and Personal Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હા (૫, ૧/૩/5) સૂત્રની હિરાત્તિ અને ૫ડિતરાજ જમનાથ આ રીતે સુનામુ એ સૂત્ર દ્વારા કરવામાં આવતી ઈ-સંજ્ઞાના-જુદાં જુદાં સૂત્રોની સાથે એકવાકયતા ને–જુદાં જુદાં બે ફળ પ્રાપ્ત થાય છે. આમ ત્રમ્ | સૂત્ર જે વ્યવસ્થા આપે છે, તેની આ સીધી સાદી વ્યાખ્યા/સમજ છે. આ સમજની પૃષ્ઠભૂમિ ઉપર પાણિનીય વ્યાકરણ પરંપરાના આચાર્યોએ પોતે જ કેટલાક વિચારણીય મુદ્દાઓ ઉભા કર્યા છે. તેમાં પૂર્વપક્ષની સ્થાપના કરી એના સમાધાન માટે કવાયત એક, તે કવચિત એકાધિક ઉપાયો સૂચવવામાં આવ્યા છે. એ બધાની વાત અહીં અભિપ્રેત નથી, પણ આવો જ એક વિચારણીય મુદ્દો પ્રસ્તુત સૂત્રમાં આવતા ઇતરેતરાશ્રયદેષને છે. અહીં ઊભા થતાં ઇતરેતરાશ્રય કે અન્યાશ્રયદષને સમજાવતાં “ સિદ્ધાન્તકૌમુદી ની બાલમનેરમાં ટીકાના કર્તા વાસુદેવ દીક્ષિત જણાવે છે તે પ્રમાણેજ ટ્રમ્ એ સૂત્રમાં આવતા ન પદને અર્થ સમજાય, એ પછી જ આ સૂત્રની પ્રવૃત્તિ કરી શકાશે. હવે જો દુર્ પદને અર્થ સમજવો હોય તે માહેશ્વર સૂત્રોમાંના ડેલા હત્ સૂત્રમાંના સ્ ની સંજ્ઞા થાય, એ પછી આદિત્યેન હતા. સૂત્ર દ્વારા ટૂ ને, યવ ના “ઢ” થી લઈ ના “” સુધીના વની સંજ્ઞાના રૂપમાં જાણી શકાશે. અર્થાત ને અર્થ સમજવો હોય, તે એ પ્રત્યાહાર સૂત્રમાંના ની દુનત્યમ્ ! સૂત્રથી ઇસંજ્ઞા કરવી જરૂરી બનશે. આ જરૂરી એવી સંજ્ઞા સાધવા માટે વચમ્ | સુત્રની પ્રવૃત્તિ કરવી પડશે. હવે, ઉપર કહ્યું તેમ આ સૂત્રની ત્યારે જ પ્રવૃતિ કરી શકાશે કે જયારે નારિયેન રહેતા | સૂત્ર દ્વારા હજૂ એ પદને પ્રત્યાહાર કે સંજ્ઞાના રૂપમાં અર્થ પ્રાપ્ત થાય/સમજાય.-આમ ટુનત્યમ્ ! અને મારિન સતા એ બે સુત્રો પરસ્પર સાપેક્ષ હેઈને, અન્યાશ્રયને લીધે દૃરમ્ | સૂત્રના અર્થને બંધ થઈ શકશે નહીં. એટલે કે દૃઢમ્ સૂત્રને અર્થ કરવા જઈએ, તે ત્યાં ઇતરેતરાયદેષ આવશે. શાસ્ત્રમાં ઇતરેતરાય કા ચલાવી લેવાતાં ન હોવાથી જ આ દેવના નિવારણ માટે પાણિનીય પરંપરામાં ધણ લાંબા સમયથી વિચારણા થતી આવી છે જેમ કે : ५ तत् 'हलन्त्यम्' च सूत्रं च हल्पदार्थावगमोसरमेव प्रवृत्तिमर्हति । हल्सजा च हलिति सूत्रे लकारस्य इत्सज्ञायां सत्याम् “ आदिरन्त्येन सहेता" इति सूत्रेण वाच्या । हलिति सूत्रे लकारस्य इत्सज्ञा च " हलन्त्यम्" इति सूत्रेण वाच्या। एवं च हलिति सूत्रे लकारस्य इत्सज्ञायां सत्याम् ' आदिरन्त्येन' इति हल्सशासिद्धौ “हलन्त्यम्" इति सूत्रप्रवृत्तिः। " हलन्त्यम्" इति सूत्रेण हल्सूत्रे लकारस्य इत्संज्ञायाम् “आदिरन्त्येन सहेता" इति हल्सज्ञासिद्धिः -ત્યેd “દત્તામુ”, “મરિસ્પેન ' નવો વરસાહાત્રેન અન્યોન્યાશ્રયાવિશેષઃ ” --, વાય રોપાત્તત્ત, વામનોરમા (પ્રથમો મા:),-. કુમાર કાન, वाराणसी; सन् १९९०, द्वितीय संस्करण, पृ. ८. ૬ કે તરત જથrfજ ર વાચ્છffજ 1 પ્રવર્તે છે --મgrમાધ્યમ્ ૨/૧/૨ For Private and Personal Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કમલેશકુમા૨ છે. શેકસી વાતિકકાર કાત્યાયન સુત્રકાર પછી બીજા ક્રમે આવતા વાર્તિકકાર કાત્યાયને આ આખેય મુદ્દો પોતાની રીતે ૨જૂ કર્યો છે. તેઓ પૂર્વપક્ષ રજુ કરતાં કહે છે : लकारस्यानुसन्धाज्ञापितत्वाद्धलग्रहणाप्रसिद्धिः । અર્થાત્ (સૂત્રકાર પાણિનિએ પોતાના વ્યાકરણશાસ્ત્રમાં હજુ સુધી) ર્ ને અનુબન્ધનાત્ રૂપમાં જ્ઞાપિત કર્યો ન હૈઈ, ( એની સાથે આદિમાં ઉચરિત થઈને બનતા ) 8 (પ્રત્યાહાર થકી મધ્યવતી વ)ની પ્રસિદ્ધિ થઈ શકશે નહીં. એટલે જે દૃા વડે હૃયવર સત્રમાંના ટ્ટ થી લઈ એ સૂત્રમાંના ઝૂ સુધીના મધ્યવત વર્ગોની પ્રસિદ્ધ કરવી હોય, તે પ્રથમ ત્ર ને અનુબન્ધ જાહેર કરી દે જઈ એ. આમ વાર્તિકકારે એક રીતે તે ઈસંજ્ઞા અને પ્રત્યાહાર એ બન્નેના ઇતરેતરાશ્રયત્વને મનમાં રાખીને આ પૂર્વપક્ષ ભભ કર્યો છે. એ પછીન પ્રત્યાહારની પ્રસિદ્ધિ કરવા માટેના બે ઉપાયો સૂચવ્યા છે. (૧) લિટું તુ તારલૅિાતા અને (૨) પુ નિëરા | પહેલા સૂચન તરીકે તેઓ સુન્નરમ્ સૂત્રમાં જ કારને નિર્દેશ કરવાનું કહે છે. એમના વચનને ભાષ્યકારે સમજાવ્યું છે તેમ દૃનત્યમ્ | સૂત્રમાં જૂને પણ નિર્દેશ કરી દઈશું. અર્થાત સૂની ઈસંજ્ઞા ઉપરાંત ત ની પણ ઇસંજ્ઞા થાય છે, એ રીતનું વચન કહીશું. આમ હવે ની ઈસંજ્ઞક તરીકે પ્રસિદ્ધિ થઈ જતાં દૃની અપ્રસિદ્ધિ રહેશે નહીં'.૧૦ ७ हलन्त्यम् । पा. १/३/३ सूत्रस्य महाभाष्ये पठितम् वार्तिकम् ॥ ૮ અનુષ એટલે ઈલ્સ બ્રા અને તસ્કૂલ ૫. * સરખા : “તરતિ તરાજ અન્ય ”-- /૨/૩ થી; . ૧૨૧. सं. शर्मा शिवदत्त व्याकरणमहाभाष्यम् (प्रदीप-उद्योतसहितम्); द्वितीयखण्डम् , निर्णयसागर प्रेस, ; સન-૨૬૩ વા. ૨/૩/૨ માટે અમે આ લેખમાં સર્વત્ર આને જ પ્રયોગ કર્યો છે. - ૨૦ મિઢમેતત્વ | થમ? નારનિર્વે: તૈય: આ દુનર્ધામાં મતિ, “ના” ત્તિ થવસથ૬ -ભાગકારના આ સ્થનનું અર્થઘટન કચટ આ મુજબ કરે છે? - पूर्व लकारस्येत्संज्ञा विधेया तेन हलिति प्रत्याहार उपपद्यते । तत्र हल चल चेति સમigટુ યા “રંથTFચ નોr: (T. ૮/૨/૨૩) ટુતિ તારો રે ” –-કચટના આ અર્થધટન સામે નાગેશે વાધે લીધે છે, અને એને આ શબ્દોમાં ચિત્ય બતાવ્યું છે—---" एवं च भाष्ये कर्तव्यपदं व्याख्येयपरमिति भावः। वस्तुतो भाष्ये कर्तव्यपदं यथाश्रुतमेव । દg fજન્યઃ II –નાગેશના મત મુજબ ભાષ્ય પંક્તિઓને આશય આમ છે : -निर्देश उच्चारणम् । न तु लुप्तनिर्दिष्ट इत्युक्तम् । एतेन हलन्त्यम् ल् इति प्रश्लषः ॥-प. १३०. For Private and Personal Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir “૪૫મ્ ” (પા, ૧/૩) સુત્રની દ્વિવત્ત અને પડતરાજ જમનાથ એ પછી અથવા તરીકે વાર્તિકકારે બીજો ઉપાય એકશેષને નિર્દેશ માનીને સૂચવ્યો છે. વાર્તિકકારના આ વચનને પણ ભાષ્યકારે સ્પષ્ટ કર્યું છે. ભાષ્યકાર જણાવે છે તેમ સૂત્રમ્ | સૂત્રમાં આવેલા ઢન્ પદમાં સૂત્ર રૂતિ સુન એમ એક શેષને નિર્દેશ માનીશું. તે પૈકીના પ્રથમ દૃના નિર્દેશ ઉપરથી માહેશ્વર સૂત્રમાંના સૂત્રમાં આવેલા અન્ય વર્ણની ઈસંજ્ઞા થતાં નું પ્રત્યાહાર સિદ્ધ થઈ જશે. આ રીતે પણ અહીં કોઈ દોષ રહેશે નહીં. ૧૧ આમ વાતિકકારે ઇતરેતરાશ્રયને નહીં પણ દુર એ પ્રત્યાહાર કે સંજ્ઞાની અપ્રસિદ્ધ દર્શાવતા જે પોતે જ ખડા કરેલા પૂર્વ પક્ષને બે ઉપાયો સુચવીને પરિહાર કરી દીધું છે. ભાષ્યકાર પતંજલિ કાત્યાયનના ઉપર્યુક્ત વાતિકોના સંદર્ભમાં પિતાને વિચાર વ્યક્ત કરવા ઉપરાંત ભાષ્યકારે પોતે પણ બીજા બે ઉપાયાત્રાની કલપના કરી છે. એમના જ શબ્દોમાં જોઈએ તે -- (क) अथवा लकारस्यैवेदं गुणभूतस्य ग्रहणम् । तत्र "उपदेशेऽजनुनासिक इत" इतीत्सज्ञा भविष्यति ॥ (ब) अथवा आचार्यप्रवृत्तिपियति-भवति लकारस्य इत्संज्ञेति यदयं णर्ल लितं करोति ॥ અર્થાત ટુન્ ! એ માહેશ્વર સૂત્રમાં (માત્ : પા. ૬/૧/૮૭ સૂત્ર મુજબ ગુણ થતાં ) = ઢ એમ 7 એ સ્વરના જ ગુણભૂત (દુગર્—એમ)નું ગ્રહણ છે. એથી જૂ ની ૩પsગનુનાસિક સૂતા પા. ૧/૪/(અર્થ :-ઉપદેશમાં અનુનાસિક એવા અન્ ની ઈસંજ્ઞા થાય છે. } સૂત્રથી ઈસંજ્ઞા કરીને સ્ત્ર પ્રત્યાહારની પ્રસિદ્ધ થઈ શકશે. અથવા સૂત્રકારે પ્રત્યયને ત્રિત કર્યો છે, તેથી એમ સમજાય છે કે તેમને જ માં ર ની ઈન્સ શો અભિપ્રેત છે. આચાર્યની આ પ્રવૃત્તિ કે વ્યવહાર ઉપરથી આપણે જાણી લઈશું કે દુન -એ મા. સૂત્રમાં ની ઈસંજ્ઞા થાય છે. આમ વાતિકકારે પિતે ઊભા કરેલા ની અપ્રસિદ્ધિરૂપ દેશના પરિવાર માટે વાર્તિકકારે છે અને ભાષ્યકારે બે–એમ કુલ ચાર ઉપાયો સૂચવાયા છે. ११ अथवा एकशेषनिर्देशोऽयम् । हल च हल् च हल, हलन्त्यम् इत्संज्ञ भवतीति ॥ યટ ભાષ્યકારના આ વચનોને આશય સમજાવતાં કહે છે કે -"हस्य ल हल । हल् इत्येक षष्ठीतत्पुरुषः । द्वितीयः प्रत्याहारः । नपुंसकमनपुंसकेनेति चैकशेषः । एकस्य पुल्लिङ्गत्वादितरस्य नपुंसकत्वात् ॥" અહીં કૈચટના આ આશચને નાગેશ ફરી ચિત્ય બતાવે છે. એ માટેના કારણો બતાવી નાગેશ કહે છે કે -'वस्तुत इदं चिन्त्यम् । एवमर्थस्येष्टत्वे तत्पुरुषेन्त्यपदासम्बन्धेन हलित्संज्ञं हलन्त्यं चेत्सज्ञमिति वदेत् , पूर्ववत् । तस्माद्वाक्यद्वयमप्यन्त्यपघटितम् , द्वन्द्वान्ते श्रूयमाणस्यैव प्रत्येक सम्बन्धात् । तमोचनमोचारणं नाय इति इनपूत्रान्स्यमन्त्यं व हलिदित्येव भाभार्थः॥"-प.१३०. For Private and Personal Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કમલેશકુમાર છ. ચેકસી કોશિકાકા વામન અને જયાદિત્ય : આ પછી પાણિનીય પરંપરામાં ક્રમિક રીતે આગળ વધતાં વામન–જયાદિત્યની સંયુક્તકૃતિ કાશિકાવૃત્તિને ક્રમ આવે છે. અહીં એ ધ્યાન રાખવું યોગ્ય છે કે કાશિકારની સમક્ષ, પાણિનિ વ્યાકરણસૂત્રો, વાર્તિકો અને મહાભાષ્યને સામે રાખી લખાયેલ ભર્તુહરિને પ્રસિદ્ધ પ્રસ્થ વાક્યપદીય પણ હાજર છે. તેમાંથી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પા. વ્યા. પર. પ્રેરણા મેળવતી રહી છે. કાશિકાકારે પ્રસ્તુત સન્દર્ભમાં પણ વાક્યપદીય પાસેથી પ્રેરણું લીધી છે. સંભવતઃ આથી જ જે ઉપાય વાર્તિકકારે એકશેષને નિર્દેશ માની લઈને સૂચવ્યું છે, તે જ પ્રકારને ઉપાય કાશિકાકાર તન્ન થકી માનવાનું કહે છે. અલબત્ત, ભાષ્યના ટીકાકાર નાગેશ વાર્તિકકાર-ભાષ્યકારે બતાવેલા એક શેષને આશય “તત્ર” છે; એમ સમજવાનું ભારપૂર્વક જણાવે છે. ૧૩ કાશિકાકાર જણાવે છે તેમ હૃજ્યમ્ સૂત્રમાં (એક ટુ પદ તો છે જ, એ ઉપરાન્ત) એક બીજા દૃર્ પદનું તન થકી ગ્રહણ જોઈ લેવાનું છે. વળી, આ વધારાના હસ્તે અર્થ દૃશ્ય ર્ = શૂન્ (ષષ્ઠી તપુરુષ) એમ લેવાનું પણ કાશિકાકાર સૂચવે છે. આથી હવે, પ્રત્યાહાર પાઠ એટલે કે પ્રત્યાહાર સૂત્રોમાંના ા એ ચૌદમા સૂત્રમાંના ન ની સંજ્ઞા થતાં, એ ઈસંજ્ઞક વણું પોતાની આદિમાં આવેલા ટુ ની સાથે ઉચ્ચરિત થઈને ટું સ્વરૂપ સંજ્ઞા/પ્રત્યાહાર બની શકશે. આમ, આ પ્રક્રિયા મુજબ તૈયાર થયેલ ન એ હવે બીજો જે ન શબ્દ રહેશે, તેને માનીશું. આમ ઇતરેતરાશ્રય દોષ આવશે નહીં. કાશિકાકારના ઉપર્યુક્ત કથનમાં પરંપરાથી ચાલી આવતી વિચારણાની અપેક્ષાએ એક બાબત નોંધપાત્ર છે. વાર્તકકાર-ભાષ્યકાર ટ્યૂન ૨ ટુ ૨ = હૃણ એમ એકશેષની મદદથી બે સ્ શબ્દો માની લેવા જણાવે છે; જયારે કાશિકાકાર એકશેષની મદદથી નહીં, પણ તત્રની મદદથી સૂનામ્ સૂત્રમાંના ની ધિરાવૃત્તિ માનવાને આગ્રહ સેવે છે, તત્ર શબ્દનો અર્થ : ઉપર જોયું તેમ કાશિકાકાર અહીં ઊભા થયેલા ઇતરેતરાશ્રયદેષને પરિહાર તત્ર દ્વારા સૂચવે છે. તન્યને આશય સમજાવતાં કાશિકા ઉપરની ન્યાસટીકામાં જિનેન્દ્રબુદ્ધિ જણાવે છે તેમ જે એક જ શબ્દ પોતાની જુદી જુદી આવૃત્તિ કર્યા વિના પણ અનેકને ઉપકાર કરે, તે તત્ર કહેવાય, જેમ સુપ્રજવલિત એક જ દીપક અનેક છાત્રોને ઉપકાર કરે છે. १२ “हस्य ल्-हलिति द्वितीयमत्र हल्ग्रहणं तन्त्रेणोपात्तं द्रष्टव्यम् । तेन प्रत्याहारपाठे हलित्यत्र लकारस्य इत्संज्ञा क्रियते। तथा च सति हलन्त्यमित्यत्र प्रत्याहारे नेतरेतराश्रयदोषो મત !--8. દવાની તારલાયા; વાવૃત્તિ: (માજ ૨), પ્રાથમીરસીકરાનY, વારાણસી. સન ૧; ૬. ૨૬૬-૨૨૭. १३ एकशेषशब्देन च भाष्ये तन्त्र लक्ष्यते । अन्यथा सह-विवक्षाभावादेकशेषः शास्त्रीयो न રવિતિ કોણમ્ -૩ોત; ૧. ૨૦. For Private and Personal Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir “ર ” (૫૧/૩૩) સુત્રની ઉત્તરવૃત્તિ અને પંડિતજ જમનાથ ૧૮૫ શાબ્દિકોમાં પ્રચલિત એવો આ અર્થ આપ્યા પછી ન્યાસકાર વધુમાં જણાવે છે કે અહીં તત્ર શબ્દથી “ પ્રયત્ન વિશેષ’ વિવક્ષિત છે. આ પ્રયત્ન વિશેષ એટલે જ બીજા સુન્ન પદનું પ્રહણ સમજી લેવું તે. જેમ “ એતો ઘાતિ”માં એક જ પ્રયત્ન વડે–ભા. દત: ઘાવતિ (કુતરે અહીથી દોડે છે ) અને ચેતી જાતિ (ઘળા જાય છે) એમ (જરૂર જણાય તે)બે વાકયોનું ઉચ્ચારણ થાય છે, તેમ અહીં પણ એક જ પ્રયત્ન વડે-ત્ર= (-માહેશ્વર સૂત્ર) અને હૃત્ (–પ્રત્યાહાર) એમ બે ટુનનું ઉચ્ચારણ માની લઈ શું.૧૪ આમ ‘સુન ૪ સુન ર” એમ એક શેષનો નિર્દેશ માનીને દોષને પરિહાર કરવાની જે વાત વાર્તિકકારે કહી છે. લગભગ તેવી જ વાત અહીં કાશિકાકારે કહી છે. બન્નેની પ્રક્રિયા એક જેવી દેખાતી હોવા છતાં બન્નેની પ્રક્રિયાઓના નિમિત્તો જુદાં જુદાં છે. તન્ન થકી સુચવાયેલા સમાધાનમાં અને પદ-આવૃતિ થકી સુચવાયેલા સમાધાનમાં ફરક એ જણાય છે કે તેને થકી મેળવાતા બે શૂન્ન પદોનું જુદી જુદી બે વાર ઉચ્ચારણ કરવાનું રહેતું નથી. જે સમયે જે ટ્રમ્ (સૂત્ર અથવા પ્રત્યાહાર )નું પ્રયોજન હોય, તે સમયે ઉચ્ચરિત વર્ણવનિથી તે ને અર્થ સમજી લેવાનો હેય છે, જેવું કે થતો ઘાવતિ . વાક્યના સન્દર્ભમાં આપણે જોઈ ગયા છીએ. જ્યારે પદાવૃત્તિ કે એકશેષમાં તે હૃ પદનું બે વાર જુદી જુદી રીતે ઉચ્ચારણ કરવાનું રહે છે. પાછળથી જ્યારે એકશેષ સધાય છે, ત્યારે ફરી પાછું એક જ શબ્દનું ઉચ્ચારણ કરવામાં આવે છે. પદાતિ કે એકશેષ માનવાના પક્ષમાં સંભવિત દોષ આ પ્રમાણે લાગે છે, પાણિનિએ સપનામ થાવ ઘમિતૌ . પ. ૧-૨-૬૪ એ સૂત્ર દ્વારા સમાનરૂપવાળા શબ્દને એક વિભક્તિ હોય ત્યારે, એ કશેષ કરવાનું જણાવ્યું છે. હવે સમાનરૂપવાળા શબ્દ, એક જ અર્થના વાચક ન હોય, તે પણ આ એકશેષ થઈ શકે ખરો ? એ પ્રશ્ન થતાં કાત્યાયને એક વાર્તિક રહ્યું છે : “ નાના નાના નાનામ્ ૧૫ અર્થાત જુદા જુદા અર્થવાળા સરૂપ શબ્દોને પણ એકશેષ થાય છે: જે પક્ષમાં આ વાર્તિક નથી, એ પક્ષમાં જુદા જુદા અર્થવાળા બે સરૂ૫ શબ્દોને એકશેષ થઈ શકશે નહીં. આ પક્ષમાં સુન્ (એક સૂત્ર તરીકે) અને ટ્રમ્ ( આ બીજા પ્રત્યાહાર તરીકે) એમ બન્ને શબ્દાને એકશેષ ન સાધી શકાય, ત્યારે ઇતરેતરાશ્રયદોષના નિવારણ માટે “ત– 'ની મદદથી કામ લેવામાં આવ્યું હોવાનું માની શકાય. १४ यदेकमावृत्तिभेदमन्तरेणाप्यनेकेषामपकारं करोति तत् तन्त्रम् । यथा प्रदीपः सुप्रज्वलितो बहुना छात्राणामुपकारं करोति । इह तु प्रयत्नविशेषस्तन्त्रशब्देन विवक्षितः । तेन तन्त्रेण द्वितीयमत्र हल्ग्रहणमुपात्तं परिगृहीतं वेदितव्यम् । यथा-श्वेतो धावतीत्येकेन प्रयत्नेन द्वे वाक्ये उच्चरिते भवतः। तथेहाप्येकेनैव पयत्नेन द्वौ हल्शब्दावुच्चारितावित्यभिप्रायः ॥-न्यास, पृ. ३९७. ?' 11. ૨/૨/ ૪ ચિત્ર મgમrs fકતમ વાતમૂ | સ્વા ૧૧ For Private and Personal Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૬ કમલેશકુમા૨ છે. સી આમ વાર્તિકકારથી લઈ કાશિકાકાર સુધીની વિચારણા જોયા પછી હવે ક્રમિક રીતે આગળ વધતાં શ્રીનારાયણ ભટ્ટનો પ્રયાસર્વસ્વ' નામને મળ્યું આવે છે. આ પાણિનિના પિતાના સુત્રક્રમે નહીં, પરન્ત પ્રક્રિયામે અર્થાત રૂપસિદ્ધિ વખતે કામ આવતા સુત્રોના ક્રમ મુજબ લખાયેલું છે. તેમાં પ્રથમ અન્યાશ્રય દોષની ઉદભાવના કરી, (સંભવતઃ પોતે રચેલી) એક કારિકા દ્વારા, તેને પરિવાર સૂચવ્યો છે. કારિકા આ પ્રમાણે છે : हल्प्रत्याहारसिद्धिस्तु नो हलन्त्यमितीत्वतः । तत्रैव हल्पदावृत्त्या सूत्रे हेस्थो ल इद् भवेत् ॥ અર્થાત પ્રત્યાહારની સિદ્ધિ સુત્રચર્ા એ સૂત્ર દ્વારા ત સંજ્ઞા કરીને પછી નહીં, બલે એ સુત્રમાં જ હા પદની ઠિરાવૃત્તિ કરીને પ્રથમ આવર્તનરૂપ ને અર્થ ટુથો ન્ =હ એમ લઈ ફર્ પ્રત્યાહારને સિદ્ધ કરીશું. આમ કાશિકાકારે જે તન્ન થકી ઉપાય સૂઝાવ્યો હતો, તેને સ્થાને ફરી પાછો અહી નારાયણ ભટ્ટ આવૃત્તિ-પદાવૃત્ત દ્વારા ઉપાય સૂઝાવ્યો છે. પ્રક્રિયા કોમુદકાર રામચન્દ્રઃ પ્રક્રિયાક્રમમાં નારાયણ ભટ્ટ પછી મહત્વનું સ્થાન ધરાવતા રામચન્દ્રને ક્રમ હવે આવે છે. એમણે પ્રક્રિયાક્રમે પાણિનિનાં સૂત્રો ઉપર પિતાની ટીકા આપી છે. જો કે એ ટીકામાં પ્રસ્તુત દોષની ઉદ્દભાવના કે તેનું સીધે સીધું સમાધાન વગેરે કોઈ બાબતને ઉલેખ મળતો નથી. પરંતુ હવે પછીની પરંપરામાં થનારી ચર્ચાને આ આચાર્યો અનેક રીતે પ્રભાવિત કરી છે. હવે, પછીની પા. વ્યા. ના મહતવના આચાર્યો શ્રીકૃષ્ણ (પ્રક્રિયા-કૌમુદિના ટીકાકાર) ભદોજિદીક્ષિત (સિદ્ધાંત કૌમુદી અને તે ઉપરની પ્રૌઢમનેરમાં ટીકાના કર્તા) અને પંડિતરાજ જગન્નાથ આમના જ વિદ્યાવેશમાં આવે છે. આમ પ્રત્યક્ષ રીતે ભલે રામચન્દ્ર આ બાબતે કંઈ કહેતા નથી, પણ પરોક્ષ રીતે પ્રસ્તુત ચર્ચાના સન્દર્ભમાં આપણને અનેક રીતે મદદગાર થવાના છે. આ રામચન્દ્રના શિષ્ય શ્રીકૃષ્ણ પ્રક્રિયાકૌમુદી ઉપર “પ્રકાશ' નામની ટીકા રચી છે. સ્વાભાવિક રીતે જ તેમની એ ટીકામાં એમના ગુરુ રામચંદ્રને મત પણ વ્યક્ત થયેલ છે. પ્રકાશકાર શ્રીકૃષ્ણને મત : શ્રીકૃષ્ણ ઈતિરેતરાશ્રયદેષના નિવારણ માટે પારંપરિક રીતે ચાલ્યા આવતા અને ઉપાયો– તન્ન અને સુન્ પદની આવૃત્તિને નિર્દેશ કર્યો છે.૧૧ વળી શ્રદ્ પદની આવૃત્તિને આશય સ્પષ્ટ ૨૬ “દૃનશ્યg' ફચત્ર સુewહ તોurvમ્ • હૃ—vgorwવૃત્તિઓ | સાત્તિ પુન: વઢઃ પુરોષો વા – સં. મિત્ર મુજs, ગાયાવી-77 ટીક્કા, કપનો માર, T R. . . વિ, વારાણસી, સન ૨૧, . ૨૮. For Private and Personal Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir “ સૂથર્ ” (પા, ૧/૨/૩) સૂત્રની ઊરાવૃત્તિ અને પડિતરાજ જગન્નાથ કરતાં તેમણે જણાવ્યું છે તેમ આવૃતિ એટલે (જે તે પદના ) પુનઃ પાઠ અથવા એકશેષ-બીજી રીતે કહીએ તે વા િકકાર વગેરેએ સૂચવેલા એકશેષને ઉપાય અને એ પછી પદની આર્દત્ત કહીને સૂચવાયેલે ઉપાય એ બન્નેને તેએા એક જ માને છે. ૧૯૭ એ આ ચર્ચા દરમ્યાન શ્રીકૃષ્ણે તે સમયના વિદ્વાનોમાં પ્રચલિત બનેલા ક્રૂત્ત્વમ્ । આખાય સૂત્રની રિાવૃત્તિ વિશેના મતને અન્યે એમ કહીને ઉલ્લેખ કર્યા છે,૧૭ જે ખૂબ જ મહત્વના છે. કાલાન્તરે ભટ્ટોજિ આ મતને જ સ્વીકાર કરીને ચાલ્યા છે; જેનું જગન્નાથ પંડિતે પાછળથી અનેક કારણા આપીને ખંડન કર્યું છે. આ રિાવૃત્તિ પૈકી પ્રથમ આવર્તન-સૂત્રમાં મુનિ યમ્ = હસ્ત્યમ્ એમ સપ્તમી તત્પુરુષસમાસમાની હૈં । સૂત્રમાંના અન્ય એવા ની ઇત્સના અને તક્ દ્વારા દૈન્ પ્રત્યાહારની સિદ્ધિ થાય છે; એ રીતની તેના મૂળની સ્પષ્ટતા પણ અહીં કરી છે. અતે, આ મત ગૌરવ દાયુક્ત હોઈને પોતાને એ સ્વીકાર્યું નથી, માટે તેઓ એ મતની ઉપેક્ષા કરવાનું સૂચવી આગળ વધ્યા છે. પ્રસાદકાર વિઠ્ઠલને મત: અહી' પ્રાસ'ગિક રીતે પ્રાપ્ત પ્રક્રિયાકૌમુદીની પ્રસાદટીકાના કર્તા આચાર્ય વિઠ્ઠલને મત પણ તપાસી લઈ એ. વિઠ્ઠલે તન્ત્ર થકી ખીન્ન જ્ પદને જોઈ લેવાની કાશિકાકારની વાતને જ કરી પાછી એકવાર યાદ કરાવી છે. સાથે સાથે આ ૬ તન્ત્ર ’તે ભતૃ હિર જેવા પ્રસિદ્ધ ધૈયકરણ-દાનિકને પણ ટેકો છે, એ સૂચન કરવા, વાકયપદ્મીયની એ વિષયની કારિકા પણુ અહીં ઉદ્યુત કરી છે, જે વાક્યપદીયના વ્યાપક પ્રભાવની સૂચક છે. શક્તિભેદ પ્રમાણે વાકયના વિભાગના વિચાર કરતી વેળાએ ભતૃ હિરએ જણાવ્યું છે કે आवृत्तिशक्तिभिन्नार्थे वाक्ये सकृदपि श्रुते । लिङ्गाद्वा तन्त्रधर्माद्वा विभागों व्यवतिष्ठते ॥१८ અર્થાત્ આકૃતિ અને જુદી જુદી (અ ) શક્તિને લીધે ભિન્ન અ દર્શાવનાર વાકયને એકવાર સાંભળવા છતાં ( અન્ય વચનસ્થાનેાના) નિર્દેશને લીધે અથવા તન્ત્ર ધર્માંને કારણે તે જુદું સમજાય છે. આટલી વિચાર યાત્રાની પરપરા અને પૃષ્ઠભૂમિ ઉપર હવે ભટ્ટાજિદીક્ષિતના ક્રમ આવે છે. ખાસ તે એ ધ્યાન રાખવાનું કે ભટ્ટોજિદીક્ષિત પ્રક્રિયાક્રમ અને અષ્ટાધ્યાયીક્રમ બન્નેને સ્વીકારી, અને પર’પરાના ક્રમશઃ સિદ્ધાંતકૌમુદી અને શબ્દકૌસ્તુભ એમ બે ગ્રન્થા આપે છે, તેમાંયે સિદ્ધાંત કૌમુદી ઉપર પોતે જ પ્રૌઢમનારમા નામની વિસ્તૃત ટીકા લખી છે. સિદ્ધાંતકૌમુદી અને તેની १७ अन्ये तु " हलन्त्यम्" इति सर्वमेव सूत्रमावर्तयन्ति । तत्र हलि अन्त्यमेत्येक सप्तमीसमासस्तेन हलिति सूत्रे न्त्यस्य लस्येत्वमिति हत्प्रत्याहारसिद्धिमाह । तत्तु गौरवादुपेक्ष्यम् । - प्रक्रियाको. For Private and Personal Use Only A; પૃ. ૨૮. ૬૮ સં. શર્મા રઘુનાથ, વાયવવીયમ્ ;રા-૨, ૪૭૨, પ્રા. સં. સં. વિ.વિ., વાળસી, દ્વિતીય સંરળ, સન્ ૧૮૦, રૃ. ૬. Page #87 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૮ કમલેશકુમાર છે, ચેકસી પ્રૌઢમનોરમાં ટીકાને લઈએ, તે ત્યાં તેમણે પૂર્વ પરંપરાથી અલગ ૮ઈને સ્પષ્ટ રીતે જ ફુલયમ્ સૂત્રની ધિરાવૃતિ દ્વારા ઇતરેતરાયદેષનું નિવારણ સૂચવ્યું છે. તથા તે ઉપરની પ્રૌઢમનારમાં ટીકામાં પરંપરાગત કેટલીક વિચારણાનું ખંડન પણ કર્યું છે. અલબત્ત, ભદોજિને આ પિતાને નવો વિચાર તો નથી જ. એમની પૂર્વે પાણિનીય પરંપરાના આચાર્યોમાં આ મત પ્રચલિત થઈ ચૂકયો હતો. આથી જ તો ભટ્ટોજિના પૂર્વગામી અને ગુરુ એવા શ્રીકૃષ્ણ એ મતની નોંધ લઈ એને ઉપેક્ય ગણવાને પિતાને અભિપ્રાય પણું ૨૫ગાઉ જણાવ્યો છે. (જુએ, પાદટીપ ૧૭). ઇતરેતરાશ્રયદષના નિવારણ માટેના ભદોજિને વિચારઃ ભદોજિ દીક્ષિતે અહીં ઊભા થતા ઇતરેતરાશ્રય દોષના નિવારણ માટે સૂન્નત્યમ્ ! એ આખાય સૂત્રની ક્રિરાવૃત્તિ કરી છે. આ ધિરાવૃત્તિ પિકી પ્રથમ આવૃત્તિના હૃત્તાન્ ! સૂત્રમાં એક આખા સમસ્તપદની કલ્પના કરી છે, અને તારાકૂ = દૃનત્યમ્ એમ સાતમી તપુરુષ સમાસ માન્ય છે. એ પછી અનુવૃત્તિ દ્વારા એ એકલું જ પદ મેળવીને “સૂત્ર | સૂત્રમાં અન્યની સંજ્ઞા થાય છે.” એવો અર્થ દર્શાવ્યો છે. આમ ! એ માહેશ્વર સૂત્રમાંના 7 ની સંજ્ઞા સાધી મારિયેન જતા I સુત્રની મદદથી સ્ એ સંજ્ઞક વર્ણની સાથે યવા સુત્રમાંના “" વર્ણને આદિમાં રાખી સૂત્ર પ્રત્યાહાર સિદ્ધ કર્યો છે. સુત્ર પ્રત્યાહાર સિદ્ધ થતાં હવે ત્રચમ્ સૂત્રની બીજીવાર આવૃત્તિ કરી છે. આ બીજી આવૃત્તિ વખતે ઉપરથી પવેશે અને ત એમ બે પદોની અનુવૃત્તિ માની, “ ઉપદેશમાં અન્ય દૃન ની ઇન્સંજ્ઞા થાય છે.', એવો અર્થ દર્શાવ્યું છે. ૧૯ ૧૯ જુએ : ૨ “ ન્યE” Fા. ૧/૨/૩ '” (જ. મૂ. ૪) જૂતિ સદસ્યઉમરગત છે २ " आदिरन्त्येन सहेता" पा. १/१/७१ अन्त्येनेता सहित आदिमध्यगानां स्वस्य च संज्ञा स्यात् । ત તૃસંજ્ઞાવાન્ -- “સૂત્રજ્યમ” ((. ?) 1 ૩પત્ય ! ૩૫દ્દેશ અઘોરવાર | તતઃ “અ”, “અ” ફુરયાદ્રિ-રાંજ્ઞાસિદ્ધ –સં. રામ વાસુદેવ, “ fસાતમી ” Tvશીવાર પ્રા. નિયસાર પ્રેસ, કુંવ, સાવૃત્તિ-૨, સન્ ૨૬૨૧. અહીં જો કોઈ સપ્તમી સમાસના સાધુત્વના પ્રશ્ન ઊભા કરે, તે અનું સાધુ પ્રોમનારમામાં ભોજિએ બે રીતે સૂચવ્યું છે. એક તો સત શroä: | ઘા. ૨/૧૨ સૂત્રને વેગવિભાગ કરીને અને બીજુ સુcgT 1 પા, ૨-૧-૪ સૂત્રથી સમાસ માનીને. પ્રથમ રીત પ્રમાણે સત્તની શૌo:. સૂત્રને વેગ વિભાગ ફરી સત્તા એ સર વડે સપ્તચન્તનો સમર્થ સુબત્તની સાથે સમાસ થાય છે. ”; એ અર્થે મેળવી અહીં સમાસ સાધી શકાશે. અને જો આ રીત ગ્ય ન લાગે તે મુcકુપI ( અર્થ : સુબખ્તપદને સુબત્તપદની સાથે સમાસ થાય છે.) સૂત્રથી સમાસ સાધી લઈશું. આમ છતાં પણું જે સપ્તમી સમાસનું સાધુત્વ સિદ્ધ થઈ જ ન શકે, તે પઠ્ઠી સમાસ માનવાથી પણ કામ ચાલી શકે; એ પણ ભટ્ટોજિને મત જણાય છે. (સરખાવો– “ત્તિ કરયુમિતિ વિન્ટે સપ્તમતિ યોrવિમા IIટુ, “ સુહુમા (૨//૪) તિવા સમાસ દતિ માવ: | ગgT gsઠીતegis” -. રાત્રી સરાફાવ, કઢનોરમા-પ્રા. નલવા संस्कृत सीरिज आफिस, बनारस, सन १९३४, पृ. ४. For Private and Personal Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir " હમ્ " (પા, ૧૦) સૂત્રની રાત્તિ અને પડતરાજ જમનાથ આ રીત સિદ્ધાંતકૌમુદીમાં ભદોજિ પિતાને મત આપ્યા પછી હવે તે ઉપરની પ્રઢ મને રજા ટીકામાં પરંપરાગત ચાલ્યા આવતા મતની સમીક્ષા આ રીતે કરે છે : (क) हलित्येकदेशस्यैव तन्त्रावत्येकशेषान्यतमस्तु । हस्य ल् इति च व्याख्यास्यते ॥ અર્થાત . એ આખાય સૂત્રની રિવૃત્તિને બદલે શુ એ એક દેશને જ તંત્ર આવૃત્તિ અથવા એક શેષ-બેમાંથી એક માનીને અને એ પક્ષમાં એક ટુન્ ની શુક્ય જૂ = શુન્ (ષષ્ઠીતપુરુષ) એમ વ્યાખ્યા કરી લઈશું. આમ પૂર્વાચાર્યોને એક મત રજૂ કર્યા બાદ, એ મતને પડતું મૂકી બીજો મત રજૂ કરતાં કહે છે – (ख) यद्वा मास्तु तन्त्रादि । मास्तु समाहार द्वन्द्वः, हल् च ल च इति । लकारस्य संयोगान्तलोपः ॥ ' અર્થાત, તત્ર વગેરે ઉપર જણાવેલી યુક્તિઓને ) રહેવા દઈએ; અને સીધે સીધા હન ર ન ત ન એમ સમાહાર દ્વન્દ સમાસ છે, એમ માની લઈએ. અહીં જો કોઈ એવો પ્રશ્નન કરે, કે આમ માનવાથી તે શૂન્ એવુ પદ થવું જોઈએ, તે તેને જવાબ એ રીતે આપીશું કે અહીં અનિતમ ને સંથાચ નો: ૧૦ પા. ૮-૨-૨૩ સૂત્ર મુજબ લેપ થયું છે. આ રીતે ભટ્ટાજિ સુધીના પૂર્વાચાર્યો પ્રસ્તુત સૂત્રમાં આવતા ઇતરેતરાશ્રય દૈષના નિવારણ માટે જે યુક્તિઓ આપે છેતેમને બે ભાગમાં વહેંચી ઉપર મુજબ પોતે જ પૂર્વ પક્ષની સ્થાપના કરે છે. એ પછી હવે એ યુકિતઓની વિરુદ્ધમાં જુદી જુદી બે મુશ્કેલીઓ તરફ આપણું ધ્યાન ખેંચે છે. જેમકે – (1) મારે સાસસ્થ વિનદયાત્ w અર્થાત પૂર્વાચાર્યોએ ઉપર મુજબની જે તસ્ત્રાવૃત્ત કે એકશેષને માનવાની યુતિ આપી છે, અને એ પક્ષમાં દુર્ણ 7 = ન એમ જે ષડી પુરુષ સમાસ કરવા સૂચવ્યું છે. એ માટે કિલષ્ટ કલ્પના કરવી પડે છે. ૨૧ ૨૦ સૂત્રને અર્થ–સંથાન્તિ યત્પરં તરતા રો: ધાતુ છે (fe. . ૬૪). ૨૧ આ કિલષ્ટ કલ્પના આ રીતે કરવી પડે છે – -“ब्राह्मणस्य कम्बलः" इत्यादौ असत्यपि प्रकरणादौ स्व-स्वाभिभावादिप्रतीतिवदन्तरसमीपादिशब्दप्रयोगमन्तरेण सामीप्याद्यप्रतीतेः षष्ट्यर्थत्वाभावात्तत्प्रयोगे त्वसामर्थ्यात् षष्ठीसमासाप्राप्तिरिति મળવનોદિમાણે સૌ વા તત્ર સમાનસ્થ વિનEસ્વમિતિ માવઃ ય રદ્ધાન: ૬. ૮ (ચૈત્ર) For Private and Personal Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કમલેશકુમાર છ. ચેકસી (૨) આ રીતે પડ્ડી માસની કિલષ્ટતાને લઈને તત્રાવૃતિ કે એકશેષની પૂર્વાચાર્યોએ આપેલી યુક્તિનું ખણ્ડન કરી, હવે બીજે જે સમાહાર ઠ% સમાસ માનીને ઇતરેતરાશ્રયદોષ દૂર કરનાર પક્ષ છે, તેમાં દોષ બતાવતાં ભોજિ કહે છે કે – द्वितीयेऽपि संयोगान्तलोपो दुर्लभः ॥ અર્થાત બીજી યુક્તિને સ્વીકાર કરવામાં આવે, તે તે યુતિમાં બતાવેલ સંગાન્ત લોપ દુલભ છે. દુર્લભ હોવાનું કારણ એ છે કે સંયોજાન્તસ્ય નો : એ સૂત્રમાં જન અર્થાત ૧, ૨, s, ન્ એમ ચાર વર્ણોના સંયોગાન લેપને પ્રતિઘોષ કરવામાં આવ્યો છે. તેથી સમાહારઠન્ડ કરી લીધા પછી નિષ્પન્ન થયેલા સુન્ શબ્દમાંના સંયુગાન્ત ય = સ્ ને લેપ થઈ શકશે નહીં. વળી, જો કોઈ અહીં ના લેપ માટે કરેલા પ્રતિધનું પાછળથી પ્રત્યાખ્યાન કરી દેવાયું છે, ૨૩ એવી દલીલ આપીને પણ અહીં જૂ ના સંગાન્ત લેપની પ્રાપ્તિ બતાવે; તે તેને એમ કહીશું કે એ પ્રતિષેધના પ્રત્યાખ્યાન પક્ષમાં પણ નો #ઉન પા.૪/૨/૨૬ સૂત્રમાંથી નાની સિંહાવકન ન્યાયે અનુકૃતિ લઈ આવીને, સગાન્ત એવા શત્ વર્ગોને જ લેપ સાધવામાં આજે હેઈને પણ સુન્ માંને સ્ (કૂર્માં ન આવતા હોવાથી) સંગાન્ત લેપ પામી શકશે નહીં. મામ ઇતરેતરાશ્રય દોષનું નિવારણ માટે પૂર્વ પર પરાના આચાર્યોએ તે-ત્રાવૃત, એકશેષ અને સમાહારદ્વન્દ સમાસની જે યુક્તિઓ આપી હતી; તેમાં દો-દર્શન કરાવી, પોતે સિદ્ધાંતકૌમુદીમાં દ્વિરાવૃતિ કરી છે, તે જ ઉચત છે, એવા મતની સ્થાપના ભદ્દો જ કરે છે : તમાત્ यथोक्तमेव न्याय्यम् ॥ અહી કહેવાની જરૂર નથી કે એ પછી શબ્દરત્નકારથી લઈ બોલમનારમાકાર સુધીના સિદ્ધાંતકોમુદીના ટીકા કે પિટીકાકારે બધા ભટ્ટોજના મતના અનુગામી બન્યા છે. મન્થના ટીકાકારો મુળગ્રન્થને અનુસરે એ સ્વભાવિક પણ છે. પરન્તુ જગનાથે ભદ્રોજિના આ દિરાવૃત્તિવાળા મતની અનેક રીતે સમીક્ષા કરી છે; એને તે મતનું પૂર્ણ રીતે ખંડન પણ કર્યું છે. હકીકત તો એ છે કે ભટ્ટોજિએ પૂર્વાચાર્યોએ આપેલાં સમાધાન પરત્વે પિતાની દલીલો રજૂ કરી એ સમાધાનનું ખંડન કર્યું હતું. તે ખંડનનું પંડિતરાજ જગન્નાથે અનેક દલીલોથી સામું ખંડન કરીને પૂર્વાચાર્યોના મતની પુન: સ્થાપના કરી છે. ૨૨ “સંયોજાન્સહ્ય તો : પ્રતિષ:' Hr. ૮/૨/૨૩ સુચત્ર વાતમ કહ્યામાળે . ૨ ૩ “ન યા તો જોવાનૂ રક્ષિાવાદ્રા ! ”-તામ્ય વસTMામ ચN: प्रतिषेधस्य महाभाष्ये प्रत्याख्यानम् अस्ति । For Private and Personal Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir “રજામ્ " (પા ૧/૩) સુત્રની દ્વિવત્ત અને પંડિતરાજ જમનાથ પડેતરાજ જગન્નાથે કરેલું ખંડન : પંડિતરાજ જગન્નાથ ટ્રસ્ત્રજ્યમ 1 સૂત્રની ચર્ચાને આરંભ કરવાની સાથે જ ભટ્ટાજિ વગેરએ સૂચવેલી આખાય સુત્રની આવૃત્તિને અયુક્ત જાહેર કરતાં જણાવે છે કે सूत्रावत्तिरियमतितराम अयुक्तव, पाणिनि-सूत्रन्यासविरुद्धत्वात् गोरवात् च । અર્થાત દૃનીમ્ એ આખાય સુત્રની બે વાર) આવૃત્તિ કરવી, એ અત્યન્ત અયુકત છે; કેમકે (૧) તે પાણિનિ સૂત્રોના વ્યાસની વિરુદ્ધ છે અને (૨) ( લાધવને અનુસરનારા આ શાસ્ત્રમાં એ) ગૌરવરૂપ છે હવે, જો કોઈ એમ કહે કે તો પછી ઉપર્યુકત ઇતરેતરાશ્રય દોષને પરિહાર કેવી રીતે કરીશું ? તે તેને જવાબ આપતાં જગન્નાથે જુદા જુદા ત્રણ ઉપાય આ મુજબ બતાવ્યા છે : (१) " हल" इत्येकं सूत्रम् “अन्त्यम्" इति चापरम् , तत्र द्वितीयसूत्रे मकारात्परतो ल इति व्यञ्जन संयोगान्तलोपेन लुप्यते; " उपदेशे" इति, “इदिति चानुवर्तते, तेन-"उपदेशेऽन्त्यम् ल् इत् स्यात्” इति वाक्यार्थेन णलादिलकारसाधारण्येन हल सूत्रान्त्यलकारस्येत्संज्ञायां सत्या हत्प्रत्याहारसिद्धौ हलिति प्रथमवाक्यार्थधीः, अत्रार्थेऽन्त्यमिति देहलीदीपन्यायेनान्वेति “ उपदेशे" इति चानुवर्तते, तेन न काचिदनुपपत्तिः ॥२४ અર્થાત સુનત્યમ્ એ પાણિનિનાં મૂળ સૂત્રને વેગવભાગ કરીશું, અને “હન” તથા “સત્ય”-એમ બે સૂત્રો કલ્પીશું. આ પૈકી બેજા મા” ” સૂત્રમાં છેલ્લે–મ્ પછી. શું વ્યંજન છે, પણ તેને સંગાન્ત લેપ થયે હૈઈ, તેનું કવણું થતું નથી, એમ માની “માકુ' “રા' એ બે પદ અને ઉપરના સૂત્રોમાંથી અનુવૃત્તિ દ્વારા ૩ અને ૪ પદ મેળવી, વશે સત્ય – ફત્ યાત્ (અર્થ: ઉપદેશમાં જે અન્ય ન, એની સંજ્ઞા થાય છે ) એ રીતને સૂત્રોર્થ પ્રાપ્ત કરીશું. આ અર્થ પ્રમાણે સુનની જેમ જર્ વગેરે બધાં સ્થળોએ આવતાં જૂની ઈસંજ્ઞા થતાં હૃા પ્રત્યાહાર સિદ્ધ થઈ જશે. પ્રત્યાહાર સિદ્ધ થયા પછી હવે, પૂર્વના રુએ સુત્રને અર્થ કરી શું, ત્યારે એના અભીષ્ટ અર્થ (= સૂત્ પ્રત્યાહારમાં આવતાં વ)નો બોધ થઈ જશે અને કોઈ દોષ રહેશે નહીં. ઉપર દૃન અને કાજૂ એમ જે બે સૂત્રો કયાં હતાં, તે પૈકી અન્ય સુત્રને અહીં દર્શાવ્યો, તેવો અર્થ અને તેની પ્રાત થઈ ચૂકયા પછી પ્રથમ “ દૃ'' સૂત્રનો અર્થ કરતી વેળાએ સિંહાવલોકન વાયથી નીચેના “સત્યમ્ ” સૂત્રમાંથી એ પદની અનુવૃત્તિ લઈ, - ૨૪ આ લેખમાં “મને૨માકુચમદિની”ના પાદટીપ-૧૯માં આપેલી વિગતવાળી ‘ મોઢમનમાં ને અને પ્રકાશિત સંકરણનો ઉપયોગ કર્યો છે, તે For Private and Personal Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કમલેશકુમાર છ. ચેકસી ઉપદેશમાં અન્ય દૃની ઈસંડા થાય છે, એ રીતનો અભીષ્ટ અર્થ કરી લઈશું, એમ પણ અહીં જણાવ્યું છે. (૨) આ પછી આ પ્રસ્તુત દોષના નિવારણ માટે બીજી યુક્તિ બતાવતા જગન્નાથ જણાવે છે કે "यद्वा " हलन्त्यम्" इत्येकम् सूत्रम् , ल इति चापरम् । तत्र व्यञ्जनात्मकस्य द्वितीयसूत्रस्य लप्तस्याप्यनुसन्धानेन विषयीकृतस्यानुवृत्तेस्त्रिभिः परैः सह योजने कृते प्रागुक्तवाक्यार्थधियः साम्राज्यम् ॥ અર્થાત હૃત્તાન્ા એ એક સૂત્ર છે; એમ માનીએ અને બીજુ સ્ છે, એમ માનીએ. આ બે સુત્રો પૈકી બીજા વ્યંજનમાત્ર સૂત્રને લેપ થયો છે. એ પછી એ લુપ્ત પદનું અનુસંધાન કરી ઉપરના સૂત્રમાંથી ૩ મીમ્ ત એમ ત્રણ પદ મેળવી, ઉપદેશમાં અન્ય એવા જૂની ઈસંજ્ઞા થાય છે, એવો સુત્રાર્થ કરીશું. હવે, આ સૂત્રાર્થ મુજબ દા એ પ્રત્યાહાર સૂત્રમાંના સ્ ની છ સંજ્ઞા થતાં, એની સાથે યવા સૂત્રના “” નું ઉચ્ચારણ કરી સૂત્ પ્રત્યાહાર બની શકશે અને કોઈ દોષ રહેશે નહીં. (૩) આમ બે યુક્તિઓ આપ્યા પછી, બે જુદાં જુદાં સ્થળોએ યોજી શકાય તેવી એક ત્રીજી યુક્તિ આ પ્રમાણે આપી છે – “ ” ત સૂકે તારો નાસિક ત્રાયતે; તનુનાસિસમથ્થરનનોपदेशेऽजनुनासिक' तीत्संज्ञा भविष्यति । अस्मिन्नेव सूत्रे लकारात्परतो लकारस्य સંયોજારનો ” ' અર્થાત સુના એ પ્રત્યાહાર (મા.) સૂત્રમાં જ ને અનુનાસિક પાઠ કરીશું, અને - એના અનુનાસિક પાઠને લઈને-અનુનાસિકત્વરૂપ સામર્થ્યને લઈને-૩પરોગનુનાસિક રૂદ્રા એ સૂત્ર વડે ની ઈસંજ્ઞા થઈ જશે. આમ આ પ્રમાણે સિદ્ધ થયેલા સૂત્ર પ્રત્યાહારને હૃનયમ એ સૂત્રમાં પ્રયોગ કરવાથી હવે, ઈતરેતરાશ્રય દેષ રહેશે નહીં. અથવા, આ સુનામ એ સૂત્રમાં જ હ સુ ચીમૂ-એમ થી ૫રમાં નજર મૂકીશું અને એને સંગાનપ સમજી લઈશું. પરમ્પરાની સાથે વિરોધ ન આવે, તેવી અને પ્રાચીન આચાર્યોને અનુસરીને આ પ્રમાણેની ત્રણ યુક્તિઓ આપીને પતિરાજ જગન્નાથે અહીં આવતા ઇતરેતરાશ્રય દેષનું નિવારણ કરી આપ્યું છે. પંડિતરાજે આપેલું આ નિવારણું સૂચવે છે કે જ્યારે પરંપરાગત રીતે વિમર્શ પામેલા. સમાધાને ઉપસ્થિત હોય, ત્યારે મનસ્વી રીતે જ નવાં સમાધાને ઊભા કરવા અને પરંપરાગત સમાધાનમાં દેવ દર્શન કરાવવું એ કેઈપણ રીતે ક્ષમ્ય નથી. For Private and Personal Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir “' (૫, ૧//૩) સુત્રની બ્રિરાવૃત્તિ અને પંડિતજ જમનાથ ૧૯ી પરિડતરાંજ જગન્નાથે આપેલી યુક્તિઓમાં પણ સંગાન્ત લેપ કરવાનું રહે છે, અને તે ભટ્ટોજિના મતે તે દુર્લભ છે, તેથી આ પછીની ચર્ચામાં ભટ્ટોજિના એ મતની પણ પણ્ડિતરાજે સમીક્ષા કરી છે. વળી, પંડિતરાજની યુક્તિઓમાં યોજવામાં આવતે વઠી સમાસ પણ ભટ્ટોજિના મતમાં કિલષ્ટ છે; તેથી તે મતની પણ તેઓ સમીક્ષા કરે છે. (વિસ્તાર ભયથી આ આખીય સમીક્ષા અહીં પડતી મૂકી છે). આ સમીક્ષા વખતે જગન્નાથ ભદોજિના ભાષ્યવિરુદ્ધ મન્તો ઉપસ્થિત કર્યા છે, અને જ્યારે ભાષ્યકાર વગેરે તથા સ્વયં ભદ્દોજિ પણ (!) કયારેક સગાન્ત લોપને સ્વીકાર કરતા જ હોય, ત્યારે અહીં તેને માત્ર પરંપરાના ખંડનને માટે જ-અસ્વીકાર કરવો ઉચિત નથી, એ ઉપાલંભ પણ ૫તિરાજ આપે છે.૨૫ એ જ રીતે હઠીસમાસની!કિલષ્ટતા માટે જે દલીલે ભદોજિ આપે છે, તે નકામી-સારહીન હેઈને એમના પરિહાર માટે આયાસ પણ કરવો પડે તેમ નથી. ૨ અને વળી, ભાષ્ય વગેરે સાથે એ દલીલો અસંગત હોય, ત્યારે તેમને સ્વીકાર જ કેમ કરી શકાય ? એમ પંડિતરાજ સામે તર્ક મૂકે છે. ટકમાં જગન્નાથે જે રીતે ભદોજિના મતોનું ખંડન કર્યું છે, તેમાં ભાગ્યકાર વગેરે પ્રાચીન આચાર્યોના ખુદ ભદોજિના ગુરુ રામચન્દ્રના પણ મતની પુનઃ સ્થાપના થઈ છે. વળી, એમણે ભદોજિના મન્થનું અધ્યયન કરી, ભાખ્યકાર વગેરે સાથેના એમના વિરોધે તારવી લઈ, પિતાના જ વચને વિરોધ આવે, તેવાં સ્થળે જી; કોઈક કારણસર બનને વરચે ઉત્પન્ન થયેલ દૈષ પ્રકટ કરવા “મને રમાકુયમદિની ની રચના કરી, તે તેમના પક્ષે તે જેવી છે, તેવી; પણ પાણિનીય વ્યાકરણના અભ્યાસીઓ માટે ખૂબ જ ઉપકારક બની રહી છે. ૨૫ જા–“ર્ષક” r[તકનમા તુમન્નાહ્ય સ્વરે જોનારતનોને ...મનેરમાકુચમર્દિની; પૃ. ૩. २६ ...क्लेशश्चेत्यादिदोषभासाना परिहारार्थमायासोऽपि नापततीति सुधियो विभावयन्तु ।। - એજન ૫. ૪. સ્વા ૧૨ For Private and Personal Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રૂ. ૫. ૧૦=૫૦ ૬=૫૦ ૯=૫૦ ૧૧=૫૦ ૨૩૫૦ ૮=૦૦ પ્રાચીન ગુર્જર ગ્રન્થમાલા ૧ પ્રાચીન ફાગુ-સંગ્રહ-સંપાદક : ડૉ. ભેગીલાલ જ. સાંડેસરા અને ડો. સોમાભાઈ પારેખ; દેવનાગરી ટાઈપ વિદ્યાર્થી આવૃત્તિ, ગુજરાતી ટાઈપ ૨ વણકરસમુચ્ચય, ભાગ –સૂલ પાઠ—સં.: ડો. ભે. જ. સાંડેસરા ૩ ભાલણકૃત નળાખ્યાન (ત્રીજી આવૃત્તિ)–સં.: પ્રો. કે. કા. શાસ્ત્રી ૪ ઉદયભાનુકૃતવિક્રમચરિત્રરાસ-સંપાદક: સ્વ. પ્રો. બ. ક. ઠાકર ૫ ભાલણ : એક અધ્યયન-લેખક : પ્રો. કે. કા. શાસ્ત્રી (૧૯૭૧) ૬ વણક-સમુચ્ચય, ભાગ ૨-સાંસ્કૃતિક અધ્યયન અને શબ્દસૂચિઓ. કર્તા : ડો. ભેગીલાલ જ. સાંડેસરા અને ડો. રમણલાલ ના. મહેતા ૭ પંચાખ્યાન બાલાવબોધ, ભાગ ૧-સંપાદક : ડો. ભેગીલાલ જ. સાંડેસરા અને ડો. સોમાભાઈ પારેખ ૮ સિંહાસનબત્રીસી-સં. ડો. રણજિત મો. પટેલ ૯ હમ્મીરમબન્ધ–સં. ડે. ભો. જ. સાંડેસરા અને ડે. સે. પારેખ ૧૦ પંચદંડની વાર્તા–સં. ડે. સોમાભાઈ ધ્રુ. પારેખ (૧૯૭૪). ૧૧ વાગભટાલંકાર બાલાવબેધ–સં. ડે. ભેગીલાલ જ, સાંડેસરા સ્વ. પ્રો. બ. ક. ઠાકર ગ્રન્થમાળા ૧ વિવિધ વ્યાખ્યાને ગુચછ ૧ ૨ = 9 ૦ ૨ ૧૦=૫૦ ૨૪=૦૦ ૧૫=૫૦ ૬૪૦૦ ૩૧=૦૦ ૧૨=૦૦ ૨=૫૦ ૨૦૫૦ ૬=૫૦ ૨=પ૦ ૪ નિરુત્તમ ૨૧=૫૦ ૫ વિક્રમોર્વશી–(અનુવાદ: મનનિકા સહિત) ૬ પ્રવેશકે, ગુચછ પહેલો =૫૦ ૭ પ્રવેશકે, ગુછ બીજે ૩=૦૦ ૮ અબડ વિદ્યાધર રાસ ૪૦૦ ૯ મહારાં સૌનેટ (બીજી આવૃત્તિઃ બીજુ પુનર્મુદ્રણ) ૪=૦૦ ૧૦ આપણી કવિતાસમૃદ્ધિ (બીજી આવૃત્તિ; છ પુનર્મુદ્રણ) ૪=૦૦ ૧૧ નવીન કવિતા વિશે વ્યાખ્યાને (પ્રથમ આવૃત્તિનું પહેલું પુનર્મુદ્રણ) ૪=૦૦ ૧૨ છે. બ, ક, ઠાકર ડાયરી, ભાગ ૧–સંપાદક : ડો. હર્ષદ મ. ત્રિવેદી ૨=૦૦ ૧૩ પ્રે, બ. ક. ઠાકોર અધ્યયનગ્રન્થ ૧૫=૫૦ ૧૪ છે. બ. ક. ઠાકરની ડાયરી, ભાગ ૨– સંપાદક : ડો. હર્ષદ ત્રિવેદી ૬=૭૫ ૧૫ વિવેચક–પ્રો. બલવન્તરાય ઠાકોર ૨૫=૦૦ પ્રાપ્તિસ્થાનઃ યુનિવર્સિટી પુસ્તક વેચાણ વિભાગ, જનરલ એજ્યુકેશન સેન્ટર, પ્રતાપજ, વડોદરા-~ ૦૦૨ For Private and Personal Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંસ્કૃત છન્દ શાસ્ત્રમાં બે જૈન લેખકે જ્યદેવ અને યકીતિનું પ્રદાન* ગોવિદલાલ સં. શાહ* પદ્યમાં લખતા સંસ્કૃત કવિએ તેમના વિચારો, સંવેદનાઓ અને ભાવ વિવિધ છંદમાં અભિવ્યકત કરે છે. છંદ શાસ્ત્ર, કવિઓએ પ્રયોજેલાં છંદના લક્ષણ આપી સમજાવે છે. વિવિધ વૈદિક અને લૌકિક છંદને આ શાસ્ત્રમાં વ્યાખ્યા અને ઉદાહરણ આપી સમજાવવામાં આવેલ છે. વૈદિક છંદમ્ નિરૂપતું શાસ્ત્ર વેદાંગ છે, જે પાણિનીય શિક્ષા મુજબ વેદના પાદ છે. લોકિક છંદસ ને સમજાવતું શાસ્ત્ર “કાવ્યાંગ' છે. અલંકારની જેમ છંદ# પણ કાવ્યનું બાહ્યતત્ત્વ છે, જે કાવ્યના આમતવ રસાદિને વ્યંજિત કરવામાં મદદરૂપ થઈ શકે, છંદશાસ્ત્રના વિકાસમાં અનેક લેખકોએ ફાળો આપે છે. ઋફ પ્રાતિશાખ્ય, નિદાનસૂત્ર, સર્વાનુક્રમણી, ઉપનિદાનસૂત્ર વગેરેમાં વદિક છંદની ચર્યા હોવા છતાં પિંગલાચાર્યને આ શાસ્ત્રના પાયાના લેખક માનવામાં આવે છે. તેમની કૃતિ છન્દઃસૂત્ર' (કાવ્યમાલા આવૃત્તિ મુજબ “છિન્દઃશાસ્ત્ર ' )માં કટુકિ, યાક, તાહિડન , સૈતવ, કાશ્યપ, રાત અને માંડવ્યના ઉલ્લેખ છે પણ તેમના ગ્રંથો મળતા નથી. છંદ શાસ્ત્રના ઇતિહાસમાં જયદેવ, સ્વયંભૂ, જયકીર્તિ, રત્નમંજૂષાકાર, હેમચંદ્રાચાર્ય અને કવિદર્પણકાર જેન લેખકો છે જેમણે આ શાસ્ત્રના વિકાસમાં મહત્વનું પ્રદાન કર્યું છે. આ લેખમાં જયદેવ અને જયકીર્તિના કાર્ય અને પ્રદાનને વિચાર કરવામાં આવ્યો છે. ગીતગોવિંદ'ના કવિ જયદેવ અને “પ્રસનરાધવ' નાટકના લેખક જયદેવથી ભિન્ન જયદેવ નામના છંદના લેખકની કૃતિ “જયદેવજીંદસ” સંસ્કૃત લૌકિક છંદસૂના લક્ષણગ્રંથમાં આગવું, અનેરું' અને અગત્યનું સ્થાન ધરાવે છે. “સ્વાહાય', , અંક ૩-૪, અક્ષયતૃતીયા-જન્માષ્ટમી અંક, એપ્રિલ-સપ્ટેમ્બર ૧૯૯૬, ૫. ૧૯૫-૨૦૦. + તા ૨૬ થી ૨૮ જાન્યુઆરી ૧૯૯૬ દરમ્યાન શંખેશ્વર ખાતે યોજાયેલ ગુજરાત રાજ્ય યુનિવર્સિટી અને કોલેજ સંસ્કૃત અધ્યાપક મંડળના ૨૧માં અધિવેશનમાં રજૂ થયેલ નિબંધ. • મહર્ષિ વેદવિજ્ઞાન અકાદમી, અમદાવાદ-૧૫. ૧ : વાર્થી તુ વૈશ્ય . ઈ. પાણિનીય શિક્ષાા ૪૨, ૪૩, સંપાદન-ડે, શુકલ જે, એમ બે વિદ્યા " ઑગસ્ટ ૭૬ અને જાન્યુ. ૭૭, ગુજ. યુનિ., અમદાવાદ For Private and Personal Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગેવિંદલાલ શાહ સમય : ડે. કર્ણામાચારીઅર છંદશા અને ઇતિહાસ આપતાં તેમના વિશે, પિંગલ પૂર્વ માહિતી આપીને, જયદેવને પિગલથી પ્રાચીન ગણવા અંગેનો પિતાને મત છે એવું સૂચવે છે. તેઓ જયદેવને ઈ. સ. પૂર્વે બીજી કે ત્રીજી સદીમાં થયેલ માને છે જે સ્વીકારી શકાય તેમ નથી. જયદેવ પિંગલના અનુગામી છે, એ જયદેવદસ 'માંથી તેમજ તે પરની હવંટની ટીકામાંથી ફલિત થાય છે કે જયદેવે પિંગલને મુનિ અને અહિપતિ તરીકે ઉલ્લેખ કર્યો છે. પાકે. એચ. ડી. વેલણકર અનેક પ્રમાણેને અંતે જયદેવને ઈ. સ. ૯૦૦ પહેલાં અથવા કદાચ ઈ. સ. ૬૦૦ પહેલાં થઈ ગયેલા માને છે. પી. કે. ગો? પણ જયદેવને ઈ. સ. ૯૧૦ પૂર્વે થયેલા ગણે છે. જયદેવના સમય વિશે નિશ્ચિત રીતે જાણી શકાતું નથી. પણ તેઓ પિંગલ પછી થોડી સદીઓ બાદ થયા હોવા જોઈએ. ઉલ્લેખ જન અને જૈનેતર છાંદસકોએ જયદેવને માનસહિત ઉલેખ કર્યો છે અથવા તેમના ગ્રંથમાંથા અવતરણો આપ્યાં છે. (ક) વરાહમિહિરની બૃહત્સંહિતાના ટીકાકાર કપલ ભટ્ટ (ઈ. સ. ૧૦ મી સદી આશરે) જયદેવછંદસ માંથી “સુવદના' (૭-૨૨) તથા મંદાક્રાન્તા (૭-૧૭)નાં લક્ષણ ઉદધૃત કરેલ છે. 2 Krishnamachariar M.--History of Classical Sanskrit Literature, Tirumalai-Tirupati Devasthanam's Press, Madras, 1937, p. 903, "and must have therefore lived in the early centuries of the christian era, unless we take him to the 2nd or 3rd century B. C., when Sütra style was in vogue.” ૩ જયદેવજીંદસ્ (મ) ૪૨૧-મુનિનાસ્થurf garg નવમ્ તથા તેને સમજાવતાં ટીકાકાર હર્ષટ લખે છે – " मनिना भगवता पिङ्गलेन एवविधं पादाकुलकं नाम वृत्तमभ्यधायि उक्तम् । (મા) ૪/૩૨–જીત્યારનવૃતિfક્ત:... | તથા તેને સમજાવતાં ટીકાકાર હર્ષટ લખે છે – " यथाक्रममहिपतेभंगवतः पिङ्गलस्य गीत्यार्या शिखाचूलिका मताः । (ડુ) ૫/૧૦ વિપુસા સા મતા : . તેને સમજાવતાં ટીકાકાર હર્ષટ લખે છે-- " एवं प्रकारा मुनेर्भगवतः पिङ्गलस्य विपुला मता । 4 Velankar H. D.Jayadaman- General Introduction HaritosamālāNo. 1, Pub. Haritosha Samiti, Bombay, 1949, p. 33. ...... it is evident that Jayadeva lived sometime before 900, A.D., and perhaps even before 600 A.D.” 5 Gode P. K.- Jayadeva, a writer on Prosody", in Studies in Indian Literary History, Vol. I, Pub. Singhi Jain Shastra Shikshapith, Bharatiya Vidya Bhavan, Bombay, 1953, p. 139. For Private and Personal Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંત છન્દશામાં બે જૈન લેખકો-જયદેવ અને જયકીર્તિનું પ્રદાન (ખ) પિંગલ-છંદ:સૂત્રની ૧-૧૦ અને ૫-૮ પરની વૃત્તિમાં ટીકાકાર ભટ્ટ હલાયુધે ( ઈ. સ. ૧૦મી સદી). જ્યદેવને- વેત પટ' તરીકે ઉલ્લેખ કર્યો છે. (ગ) વૃત્તરત્ન કરના ટીકાકારે સુહણ (ઈ. સ. ૧૧મી સદી) “વેત પટ જયદેવ ' એવા શબ્દ પ્રયોજે છે.' (ઘ) અભિનવગુપ્ત “અભિનવભારતી'માં જયદેવને ઉલેખ કર્યો છે. શ્રી પી. કે. ગોડે યથાર્થ કહે છે કે અભિનવગુપ્ત જેવા પ્રતિષ્ઠિત ટીકાકાર જયદેવનો ઉલલેખ કરે છે, તેમના મંથની ગુણવત્તાનું ઘાતક છે. () સ્વયંભૂ નામના જૈન લેખકે (ઈ. સ. ૧૦૦૦ પહેલાં લગભગ) ૧-૧૪૪માં જયદેવને આગળ પડતા છંદ શાસ્ત્રી તરીકે ઉલ્લેખ કર્યો છે. તે કહે છે કે જયદેવે પિંગલની સાથે સંસ્કૃત છંદમાં યતિને સિદ્ધાંત અપનાવ્યું હતું. (ચ) રુદ્રટના ‘કાવ્યાલંકાર 'ની ટીકાના લેખક નામ સાધુ (ઈ. સ. ૧૧મી સદી) ૧-૨૦ પર લખતાં જયદેવને છંદ શાસ્ત્રના પ્રાચીન લેખક તરીકે પિંગલની સાથે ઉલેખ કરે છે. (છ) આ ઉપરાંત જયકીર્તિ (દેનુશાસન ૮-૧૯ ), હેમચંદ્ર (ઇદેનુશાસન ૨-૨૯૭ તથા -૫૧-પરની સોપજ્ઞ વૃત્તિમાં) અને નારાયણ (વૃત્તરત્નાકર-૨-૩ની ટીકામાં ) પણ જયદેવને ઉલેખ કરે છે. જયદેવે “જયદેવદાસ' ગ્રંથ પિંગલના “છદ:સૂત્ર' ને નમૂના તરીકે રાખીને લખે છે. દેશનો ક્રમ મહદ્દઅંશે પિંગલ પ્રમાણે છે. “ છન્દઃસૂત્ર'ની જેમ “જયદેવછંદસ'માં આઠ અધ્યા છે. - અ. ૧ને પ્રથમ શ્લોક અનુષ્કપમાં છે, તે મંગલ બ્લોક છે. તેઓ લખે છે, “વિવિધ પ્રકારના છંદની પ્રતિપત્તિને માટે વાણીને ભૂષિત કરનાર, પહેલાં ગાયત્રી છંદને અને પછી વર્ધમાન-તેનાથી વધતા જતા અક્ષરવાળા અન્ય સર્વ દેને હું નમું છું.” અહીં વર્ધમાન ૬ gra : રામ (s.) માર્ચે, સેરાજા, વાળે, દીવ ચતુષ્ટયોત: વૃત્તાના: સંસ્કૃતપરિવા, ૩રમાનિયા વિશ્વવિદ્યાનય, હૃાવાવ, (૨૬૬૧) ૬. ૨૪૭. " अन्यदतो हि वितानम् इति श्वेतपटजयदेवेन यदुक्तम्" भौगिति चित्रपदा नः इत्यनेन જતાયંસ્વાત્ | ૭ મરતનાથશાસ્ત્ર ૧૪/૮૨-૮૪ પર અભિનવભારતી (ગા. એ. સી.) પૃ. ૨૪૪. " सर्वेषां वृत्तानामित्यादावर्थः समासेन जयदेवोऽभ्यधात् । सर्वादिमध्यान्त ग्लो त्रिको नौ નૌ ઔ તો ” ત ! ૮ જુએ પાદટીપ ક્રમાંક ૫. Presumbly this work on prosody must have attained authoritative chara cter since a polymath like Abhinavagupta quotes this work as authority." For Private and Personal Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૮ ગાવિંદલાલ . શાહ શબ્દ ક્લિષ્ટ છે. તે મહાવીર ભગવાનને સૂચક છે. બીજાં આઠ સૂત્રોમાં અંદસ ની સંજ્ઞાઓ સમજાવવામાં આવી છે. અ. ૨ માં ૬ અને અ-૩ માં ૩૩ સૂત્રો છે. તેમાં વૈદિક છંદની વ્યાખ્યા આપવામાં આવી છે. અ. ૪ થી લૌકિક દે છે. અ. ૪ માં ૩૨ પંક્તિઓ છે તેમાં આર્યા, વૈતાલીય, માત્રામક વગેરે અને તેના પ્રકારની સમજૂતી આપવામાં આવી છે. અ. ૫ માં ૩૯ શ્લોકોમાં વિષમ અને અર્ધસમવૃત્તોનાં લક્ષણ, પ્રકારે સહિત આપેલ છે. અ. ૬ ની ૪૬ પંક્તિઓમાં અને અ. ૭ની ૩૭ પંક્તિઓમાં સમવૃત્તો અને દંડક સમજાવવામાં આવ્યાં છે. અ-૮ માં ૧૨ શ્લોકો છે તથા તેમાં પ્રસ્તારની ચર્ચા છે. વૈશિષ્ટયઃ પોતે જેન હોવા છતાં વૈદિક છે દેનાં લક્ષણે તેમણે આપ્યાં છે. તે તેમના આદર્શ તરીક રહેલાં પિગલનું યોગ્ય રીતે અનુસરણ થઈ શકે એટલા માટે છે એમ પ્રોફે. વેલણકર માને છે. દિક ઈદ પરથી લૌકિક ઈદે વિકસ્યા હોઈ તેમને તેની ઉપેક્ષા કરવાનું એગ્ય નહીં લાગ્યું હોય. જો કે જયદેવને દિક છંદને વિભાગ પિંગલની જેમ વિસ્તૃત નથી. તેમણે કરેલું આ વિભાગનું નિરૂપણ જાણે ઔપચારિક્તા નિભાવવા-પરંપરાને માન આપવા માટે-હોય તેમ લાગે છે. જ્યદેવે વેદિક ઈનાં લક્ષણપિંગલની જેમ સૂત્રોમાં આપ્યાં છે. જ્યારે લૌકિક છંદનાં લક્ષણ જે તે છંદના પાદ દ્વારા કે લોક દ્વારા આપેલ છે. પિંગલની જેમ તેમણે છંદનાં માત્ર લક્ષણે જ આપ્યાં છે. અલગ ઉદાહરણ આપ્યાં નથી. પણ લૌકિક દેનું લક્ષણવાકય પોતે જ લક્ષ્મવાક્ય-ઉદાહરણવાક્ય બની જતું હોઈ તેમને અલગ ઉદાહરણ આપવાની આવશ્યકતા નથી. છંદના લક્ષણ પતે ઉદાહરણ પણ બની રહે એ રીત કેદારભટ્ટ “વૃત્તરત્નાકર'માં સવીકારી છે. જયદે વત દર્શાવવા સંજ્ઞાવાચક શબ્દ ઉપરાંત સમુદ્ર, ઋતુ, લેક વગેરે શબ્દ પ્રયોજ્યા છે. તેમણે વસુ, દિશા, યુગ, રસ વગેરે શબ્દ વૈદિક છંદમાં પણ ઉપયોગમાં લીધા છે. પિગલે તેમને ઉપયોગ લૌકિક છંદમાં યતિ દર્શાવવા જ કર્યો છે. વૈદિક છંદોના વિભાગમાં કયો નથી. સંજ્ઞા પ્રકરણના પ્રથમ અધ્યાયમાં જયદેવે એક જ સૂત્રમાં (૧/૨) “અષ્ટગણ' વિશે કહી દીધું છે. તેમણે લઘુગુરુની સમજ સંક્ષેપમાં આપી છે. લધુ કયારે ગુરુ માનો તે વિશે પિગલે વિસ્તારથી સમજાવ્યું છે. જયદેવે સંથાર :: (૧/૫) એ એક જ સૂત્ર આ માટે ફાળવ્યું છે. તેમણે ઘણે ખરો ભાર ટીકાકાર પર નાખે છે, પણ જયદેવે માત્રક ગણે સમુદ્ર, ઋતુ વગેરે સંજ્ઞાઓ અને યતિ વિશે જે અધ્યાયમાં કહ્યું છે તે પિગલ કરતાં વધુ વિસ્તારથી છે. ૯ જુઓ પાદટીપ ક્રમાંક ૪, પૃ. ૩૪. It is true that he has defined the vedic metres in the first three chapters of his work; but this was probably due to the fact that Jayadeva wanted 10 imitate closely his model, namely Pingla's work on chandas in the matter of arrangement of his material, though he adopted a different style of composition, which is almost invariably followed by his successors in the field." For Private and Personal Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંસ્કૃત છન્દાશાસ્ત્રમાં બે જૈન લેખકો જયદેવ અને જયકીર્તિનું પ્રદાન જયદેવે ૪-૧પથી ૨૨માં વૈતાલીય અને તેના પ્રકારોનાં લક્ષણ આપ્યાં છે. પિંગલ મુજબ શૈતાલી માત્રામેળ છંદની ૧ અને ૩ પાદની ભેગી માત્રાઓની સંખ્યા ૧૪ છે. જ્યારે જયદેવ ૧ અને ૩ પાદમાં છે, છ માત્રામાં હોય છે એમ કહ્યું છે. તેથી કુલ ૧૨ માત્રાઓ થાય છે. પંક્તિના છેવટના ભાગમાં લઘુ-ગુરુને ક્રમ પિંગલે કહ્યો છે તે જ જયદેવમાં છે. આ ગ્રંથમાં મસ્તાર નિરૂપણ અનુટુપ છંદના શ્લોકોમાં કરવામાં આવેલું છે, પિંગલે સૂત્રોમાં કર્યું છે. પિંગલની તુલનામાં દેવ આ મુદ્દા પર સંક્ષેપ પણ કરે છે. જયદેવ પિંગલને અનુસરતા હોવા છતાં પ્રત્યાપીડ હંસરુત, વિલાસની, કુસુમવિચિત્રા, ચંચલાક્ષિકા, કાન્તપીડા, વાહિની છંદ તેમજ ગાથાના કેટલાક પ્રકારો જે “ છંદકસૂત્ર'માં છે, તે જયદેવછંદસ માં નથી. નીચેના આઠ ઈદ “જયદેવછંદસ”માં નવા છે તે પિંગલની કૃતિમાં જોવા મળતા નથી. ક્રમ છંદનું નામ લોક કમ પાદમાં અક્ષર સંખ્યા ગણમાપ- લક્ષણ ગુવી ન, સ, ય મણિમધ્ય ભ, મ, સ ભદ્રિકા ન, ન, ૨ લ, ગા ઉપસ્થિત ૬-૪૧ જ, સ, ત, ગા, ગા ચન્દ્રવર્મા ૬-૪૩ ૨, ન, ભ, સ પુપવિચિત્રા ૬-૪૫ ત, ય, ત, ય ચલનેત્રિકા ન, બ, ભ, ૨ ૮ મારફૂકીચતા (ગાથા) ૭-૩૭ મ, મ, મ, ય, ય જયદેવરછ દસ માં નિમ્નલિખિત છંદોનાં નામ પિંગલ કરતાં જુદાં આપવામાં આવેલાં છે. બંનેનાં લક્ષણ સરખાં છે. ક્રમ જયદેવે આપેલું પિંગલે આપેલ ક્રમ જયદેવે આપેલ પિંગલે આપેલ નામ નામ નામ નામ અચલત ગીત્યાર્યા નર્કટક અવિતથ અનગોડા સૌમ્યશિખા મેઘવિરૂચિંતા વિસ્મિતા અતિરુચિરા ચૂલિકા શશિકલા ચંદ્રાવર્તા કલિકા મંજરી ૧૦ માલા પરિકુટિલ ખજા શ્રી કુમલદતી વર્થ વિષય તેમજ લેખનપદ્ધતિમાં જયદેવે પિતાની મૌલિક્તા પ્રદર્શિત કરી છે. તેમણે પિગલનું અંધ અનુકરણ કર્યું નથી. “જયદેવચ્છ દસ' છંદને સંપૂર્ણ સ્વતંત્ર, શાસ્ત્રીય ગ્રંથ છે. જયદેવે આ પેલા નવા છંદો શ્રી હેમચંદ્રાચાર્યના “દેનુશાસન'માં સમાવાયા છે. ૧૫ અંક, For Private and Personal Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ६२०० www.kobatirth.org જયકીર્તિ : જયકીતિ અને શ્રી હેમચંદ્રાચાર્ય બંનેના છંદસ વિષયક ગ્રંથનું નામ એક જ ‘ છંદોનુશાસન ' છે. બન્ને અલગ કૃતિ છે. જયકીર્તિ દક્ષિણ ભારતના કન્નડભાષી પ્રદેશના દિગંબર જૈન સાધુ હતા. તેમના સમય આશરે ઈ. સ. ૧૦૦૦ની આસપાસના છે. પ્રેફે. વેલણુકર મુજબ જયકીતિ કેદારભટ્ટ અને હેમચંદ્રાચાયની વચ્ચેના સમયના લેખક છે.૧૦ જયકાંત શ્રી હેમચ`દ્રાચાર્યના પુરગામી છે એમ સિદ્ધ કરતું કોઇ પ્રબળ પ્રમાણ નહીં હોવાથી, એ સુનિશ્ચિતરૂપે કહી શકાય તેમ નથી, ' જયકીર્તિના છૂંદાનુશાસન ’માં વૈદિક છંદોના લક્ષણા નથી. તેમણે છદેશનાં ઉદાહરણુ પણ આપ્યાં નથી. પિંગલની જેમ આ કૃતિ આઠ અધિકારામાં વિભક્ત છે. તેમાં અષ્ટગણુ, લઘુ-ગુરુ, યતિ વગેરે સંજ્ઞાએ સમજાવવામાં આવેલ છે. ગ્રંથના આરંભમાં તેમણે વમાનને વંદન કરેલ છે. પછી સમ–અ સમ—વિષમવૃત્તો, આયંતિ, માત્રાસમક, વૈતાલીય, દ્રૌપદી વગેરેનાં લક્ષણો છે. કર્ણાટકના પ્રાકૃતમાં પ્રસિદ્ધ કેટલીક જાતિનાં એટલે કે માત્રામેળ છંદોના લક્ષણા એ આ ગ્રંથની આગવી બાબત છે. છેલ્લે પ્રસ્તાર વગેરે પ્રત્યયાને સમજાવવામાં આવ્યા છે. ܙ Acharya Shri Kailassagarsuri Gyanmandir ગોવિદલાલ શ. શાહ જયકાતિ એ ભરત, પિંગલ, સેતવ, માંડવ્ય, જનાશ્રય, શ્રીપાદપૂજ્ય જયદેવના ઉલ્લેખ પોતાની કૃતિમાં કરેલ છે. છંદનુશાસન 'માં તેમણે કેટલાક નવીન છંદોનાં લક્ષણુ આપ્યાં છે. જયકતિ એ છંદની સામાન્ય બાબતે જણાવતી વખતે ‘ અનુષ્ટુપ ', માર્યાં અને સ્કન્ધકને પ્રયાગ કર્યા છે. છંદનુ લક્ષણ જે તે છંદના પાદમાં આપ્યું છે. આ શૈલીમાં અપાતાં લક્ષણા કેદાર ભટ્ટના ‘વૃત્તરત્નાકર 'નાં વધુ જાણીતાં બન્યાં છે. પશુ કેદારભટ્ટ પર તેમના પુરોગામી જયદેવ, યકતિનું ઋણ છે એ સ્વીકારવું રહ્યું. જયકતિ એ કયારેક સૂત્રોના પણ ઉપચેગ કર્યા છે. એજન, પૃ. ૩૭, જૈન છાંદસિકોની વિશેષતા એ છે કે જયદેવ સિવાય બીજા કોઈ, વૈદિક છઠ્ઠાના લક્ષણુ આપતા નથી. પોતપોતાના સમય સુધીના પ્રચલિત સ`સ્કૃત કાવ્યોનાં છંદનાં તે લક્ષણુ આપે છે જ. વધુમાં પોતાના પ્રદેશની પ્રાકૃત કે અપભ્રંશ ભાષાનાં કાવ્યોનાં છંદનાં લક્ષણ પણ આપે છે તથા એ ભાષામાંથી ઉદાહરણ આપી સમજાવે છે. શ્રી હેમચંદ્રાચાર્ય. આનું જ્વલંત ઉદાહરણ છે. For Private and Personal Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એક નૂતન ઉપલબ્ધિ: શીલની શૈલજા નત્તમ પલાણ ગુજરાતની કલા પરંપરા વિશે સળગ કહેવાય એવો એક પણ અભ્યાસ હજુ આપણી પાસે નથી. જે કંઈ ખંડ અભ્યાસો થયા છે, તેમાં પણ એકવાકયતા પ્રવર્તતી નથી. એમ લાગે છે કે ગુજરાત પાસે ઉમાશંકર જેવા કવિ અને રવિશંકર જેવા ચિત્રકાર છે, પણ નિહારરંજન કે કુમારસ્વામી જેવા કલાવિવેચકો નથી. છેલ્લા સમયમાં ડે. મોતીચંદ્ર અને ડો. ઉમાકાંત શાહ દ્વારા છેડા પ્રા.તને થયા છે, પણ એમનામાં ક્ષેત્રકાર્યની ઉણપ વરતાય છે. ડે. મોતી ચંદ્રનું કામ બહુધા ચિત્રકલાપ્રધાન રહ્યું, પરંતુ એઓ સચિત્ર પોથીઓના ભંડારોની પ્રત્યક્ષ મુલાકાત લઈ શક્યા નહિ. આવું જ કૈંઉમાકાન્ત શાહના અભ્યાસમાં પણ અનુભવાય છે, એમનું કામ શિ૯૫કલા પર વિશેષ છે, પરંતુ કરછ સૌરાષ્ટ્ર તળગુજરાતના અગત્યનાં સ્થળોની પણ પ્રત્યક્ષ મુલાકાત તેઓ લઈ શકયા નહિ. મધુસૂદન ઢાંકીમાં ગુજરાત કચ્છ સૌરાષ્ટ્રને પ્રત્યક્ષ પરિચય અને અભ્યાસ બને છે, પરંતુ એમને ગુજરાતની બહાર રહેવાનું થયું પરિણામે હાલની તકે તે એક મોટો અવકાશ આ ક્ષેત્રે પ્રવર્તે છે. જદી જદી યુનિવર્સિટીઓમાં સવલતે વધી છે, પરંતુ જ્યાં મેજ સામગ્રી છે, ત્યાં ક્ષેત્રકાર્ય નથી અને ક્ષેત્રકાર્ય છે, ત્યાં મેઘીદાટ મેજ સામગ્રીને અભાવ છે. આ બનને સગવડો ક્યાં છે ત્યાં–સરકાર નિયુક્ત પુરાતત્ત્વ ખાતાંમાં રસવિનાના મિત્રે આવી ગયા છે. આમ આ ક્ષેત્રને અવકાશ (ખાલી પે) ઉત્તરોત્તર વધુ ને વધુ ખટકે (ખૂચે) એવી વિષમ સ્થિતિ ધારણ કરી રહ્યો છે. ગુજરાત હવે રાહુલ સાંકૃત્યાયન અને વાસુદેવશરણ અસવાલ જેવા વ્યાપક પ્રયાસ અને કમરતોડ સ્વાધ્યાય ઝંખે છે. ગુજરાતની કલા પરંપરા વિશે, ભાંગ્યાતૂટપા જે કંઈ અભ્યાસ થયા છે તેના આધારે આપણે કહી શકીએ કે ગુજરાતમાં પ્રાગ, આદ્ય અને ઐતિહાસિક ત્રણે કાળના અવશેષો મળે છે. ઐતિહાસિક કાળમાં રાજસત્તા, મૌર્ય, શુગ-કુષાણુ, ક્ષત્રપ, ગુપ્ત, મૈત્રક એમ ચાલે છે, જયારે કલા પરંપરામાં મોંની શિષ્ટ, ચમકતી લીસી સપાટીવાળી કલા અહીં નથી, તેને બદલે જેને અનુમોર્ય કહી શકાય તેવી, ગાંધાર સાંચી ભરદૂત આદ કલાલીના મિશ્રણ સમી ક્ષત્રપકલા અહીં છે. આ કલાના અવશેષે દેવની મોરી, શામળાજી, જુનાગઢ, ગોપ, ખંભાલિડા, ઢાંક, પાટણવાવ આદિના શિ, રૌત્યસુશોભને, ‘સ્વાદયાય', પૃ. ૩૩, અંક ૩-૪, અક્ષયતૃતીયા-જન્માષ્ટમી અંક, એપ્રિલ-સપ્ટેમ્બર ૧૯૯૬, ૫. ૨૦૦ (ક-N). ૩, વાડી લેટ, દશન” પોરબંદર-૩૬૦૫૭૫. For Private and Personal Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૫ (ખ) તરાત્તમ પલાણુ સિંહાકૃતિ અને પ્રમથા વગેરેમાં ોવા મળે છે, વગેરેમાં જોવા મળે છે. ઇ. સ.ની પાંચમી સદીથી જેમ સારાય ભારતવમાં તેમ અહીં ગુજરાતમાં પણ ગુપ્તકલાની સુવર્ણયુગી ઝલક ફેલાયેલી છે. ગુપ્તકાળ, મહાકવિ કાલિદાસથી માત્ર સાહિત્યમાં જ નહિ, ચિત્ર, શિલ્પ, સંગીત, વાલ કાર આદિ પ્રત્યેક વિદ્યાશાખામાં પોતાની પ્રશિષ્ટના પ્રસ્થાપિત કરે છે, રાજસત્તાની દિએ માત્ર પદ્માત્તેર વર્ષ આ વિસ્તાર ઉપર ગુપ્તસત્તા છે, પણ કલાની દષ્ટએ એને અતિ પ્રબળ પ્રશ્નાવ અને તે પણ્ દી કાળપત્ર"ને ખા પ્રદેશ ઉપર જાળવી રાખ્યો જણાય છે. વીસમી સદી પૂરી થવા આવી છે ત્યારે પણ હજુ આપણે કચ્છ સૌરાષ્ટ્ર તળગુજરાતને સમગ્ર વિસ્તાર ખૂંદી વળી શકયા નથી. સંભવ છે; હજુ અનેક સ્થળે ગુપ્તકલાના ભડાર ગુપ્ત પડવા હોય ! મા સાથે જૂનાગઢ જિલ્લાના, સાવ દરિયાકિનારે આવેલા નાના પશુ અતિ મહત્ત્વનાં કલાધામ સમા શીલ નામના ગામની એક અ તવ સુંદર, સપ્રમાણુ અને નયનરમ્ય માતૃકા મૂર્તિ રજૂ કરુ' છુ”. . શાલ ચાઇલના કલાપ્રેમી આચાર્ય શ્રી મહે ભાઈ ભટ્ટ અવારનવાર પોતાના ગામની વાત કરે. એક વખત ઇંડા ફોટા મોકલાવ્યા અને બીજા દિવસે મવૃિશાક વેરા, મોહનપુરી ગોસ્વામી અને હું શીલ પડેચ્યા શીલ ગામને ઈ. સ.ની તેરમી સદીના કાટ છે અને કોટની રાંગમાં બ્રહ્મા, વિષ્ણુ, માતૃકા અાદિના આઠેક મેટ શિપ અને અન્ય ભગાર ચણી દીધેલાં છે. ગામનાં મંદિરમાં નાનાં મોઢાં શિલ્પા સાથે નાગદમનનું એક સુંદર શિલ્પ પ માવેલ છે, પગિથયાંવાળી વાવ તથા પાળિયા અને ખંડિત મૂર્તિકાના ટુકડા ( જે હવે શીલની હાઇસ્કૂલમાં ખસેડવામાં આવ્યા છે) વગેરે આ સ્થળે કેઈ વિશિષ્ટ અને વિશાળ દેવાલય હરી એમ ભનુમાન કરવા પ્રેરે છે ‘ શીલ ’ એવા ગામન.મમાં પણ વલભીના શીલાદ્ધિની સંભાવના થઈ શકે છે. ‘શીલ ‘એવું ગામનામ આખા ગુજરાતમાં મા એક જ છે અમરેલી જિલ્લામાં શીલજ ' અને શસાધ્યા છે, મૂળમાં * શીલ + આનક ' દ્ગાવાનું અનુમાન પ્રેરે છે. સસ્કૃતમાં * આનક ' શબ્દ છે અને ગુજરાતમાં સર્વત્ર મળે છે * શીલાનક ' > 'શીલાા ' > ' શીલ ‘ એમ આ ગામનામ આવેલ હશે. વલભીના કાઈ એક શીલાદિત્યે અહીં કોઇ ધર્મ સ્થળ, સાઁભવતઃ શિવમ દિર બંધાવેલ હશે. સામનાથ દ્વારકાની પટ્ટી ઉપર આ સ્થળ આવેલું હાય, વિદેશી આક્રમણુના ભોગ બન્યું લાગે છે. શીલની આજુબાજુ પશુ સ`ખ્વાબ'ધ અવશેષ છે, જેની કાપવા કઈ કરવા જેવી છે. . ' ગામનાયક વલભી પાતે તેા ત્રણેક હજાર વર્ષ જૂનું વિદ્યાધામ છે, જ્યાં ઈ. સ.ની છઠ્ઠી સદીના ઉત્તરાર્ધથી મૈત્રક સત્તા મળે છે. મોં અને ક્ષેત્ર, ગુપ્તકાળમાં વલભી વિદ્યાપીઠ છે, પરંતુ રાજધાની તરીકે તે ગુપ્તસત્તાના અસ્ત સાથે દેખા દે છે. ઈ. સ. ૬૦૫ માં શીલાદિત્ય પ્રથમ વલભીની ગાદીએ છે. ચીની મુસાફર હ્યુએનસ ́ગ પાતાની નોંધમાં ષ્ણાવે છે કે શીલાદિત્ય પરા, અપરા વિદ્યાના જાણુકાર મહાન ગુણુન અને ધર્મપ્રેમી For Private and Personal Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એક નૂતન ઉપલબ્ધ છે શીકની શૈલજા ૨૦૦ (બ) હતે. કલિયુગમાં એણે સત્યુગનું વાતારણ સજર્યું હતું. લે કે એને “ધર્માદિત્ય' કહેતા હતા. બ્રાહ્મણે અને બૌદ્ધોને એણે અસંખ્ય દાન દીધાં છે. તેણે મહાદેવ અને આદિત્ય એ બે દેવના મહાન દેવા ન બંધાવ્યાં હતા. આ શીલાદિત્ય એવો હતો કે એના છેડાને પણ ગાળેલું પાણી પાવામાં આવતું હતું ખેર, શીલાદિત્યે બંધાવેલાં બે મહાન દેવાલય કયાં છે? ગુજરાતમાં પ્રાપ્ત માતૃકા મૂર્તિઓ વિશે આપણા મિત્ર છે. રામજીભાઈ સાવલિયાએ એક સારો અભ્યાસ આપે છે. એમના મતે ગુજરાતમાં હાલ પ્રાપ્ત જૂનામાં જૂની દેવીમતિ અમરેલીમાંથી પ્રાપ્ત થયેલી ઈ. સ.ની બીજી સદીની છે. આ લેખકે સૌરાષ્ટ્ર ઇતિહાસ પરિષદના વાંકાનેર અધિવેશનમાં રજૂ કરેલી વલભીની દેવી મૂર્તિ પણ બરાબર આ જ સમયની છે. ગુજરાતમાં પ્રાપ્ત પાર્વતીની પ્રથમ પ્રતિમા શામળાજીમાં આવેલી છે. ડે. ઇનામદાર એને ઈ. સ. ની છઠ્ઠી સદીની અને એમ. આર. મજમુદાર તથા ડૉ. સાવલિયા એને ચોથી સદીની ગણાવે છે. “ઢાંકની બ્રહ્મામૂર્તિ'ની ચર્ચા કરતાં “સ્વાધ્યાય' પુ. ૨૮ ના સંયુક્ત અંક (ફેબ્રુ. ૧૯૯૧) માં જોવા મળે છે તે પ્રમાણે “પશ્ચિમી કલા’ નામથી ઓળખાતી કલાશેલી સંભવતઃ ક્ષત્રપકાળથી જ આરંભ પામી જાય છે. શામળાજીની આ ભીલડી વિશે પાર્વતીની પ્રતિમાના પગ અને ઢાંકની બ્રહ્મા તથા સકંદ મૂર્તિને પગ લગભગ એક શૈલીના છે. સામાન્યતઃ પશ્ચિમી કલા ઉપર ગુપ્તકલાને પ્રભાવ વરતાય છે, તે ઉત્તરકાલીન પશ્ચિમી કલા છે. જો કે, કલાશૈલી સ્પષ્ટ કરવા માટે હજુ વધુ નમૂનાઓની અપેક્ષા રહે છે. એમ કહી શકાય કે ગુજરાત પૂરતા 'પાર્વતી' ચોથી સદીથી શિ૯૫માં દેખાય છે. આ પરંપરામાં શીલની શૈલજા એક નૂતન ઉપલબ્ધ છે. પ્રસ્તુત પ્રતિમાના ઉપલા જમણું હાથમાં ત્રિશળ સ્પષ્ટ છે. ત્રિશળ આ પ્રતિમાને પાર્વતીની સિદ્ધ કરે છે તેમ એનું લક્ષણ, કલાશૈલીને સ્પષ્ટ કરવા માટે મદદરૂપ બની રહે છે. શામળાજીના વીરભદ્ર શિવ તરીકે ઓળખાતી પ્રતિમા સાથે આનું સામ્ય સ્પષ્ટ છે. ચતુર્ભુજ શૈલજાના બાકીના ત્રણ હાથ ખંડિત છે. પ્રભાવલી ચક્ર, મણિમુકુટ, એકાવલી અને કટીપ્રદેશને કંદોરો તથા વસ્ત્ર શુદ્ધ ગુપ્તકલાના લક્ષણે છે. આ મૂર્તિમાં જે મનમોહક કામ છે તે સ્તન, ઉદર, કટી, નિતંબ અને આપણને જે વિહવળ કરી મૂકતું સૌદર્ય છે તે તે નાભિકમલ છે ! ઉદરની કૃશતા પછી નાભિ હેજ ભરાવદાર અને કંદોરાથી બને બાજ દબાતી અને તેથી જ જીવંત બનીને આપણી આંખોને ભરી દેતી અપૂર્વ રમ્ય નાભિ છે. મહાકવિ કાલિદાસે 'કુમારસંભવ'ના આરંભમાં પાર્વતીના સૌંદર્યનું જે વર્ણન કર્યું છે તે સૂગ્ય રીતે આ પ્રતિમામાં તક્ષણ પામેલું અનુભવાય છે. સ્તન, કટી, ઉદર, નાભિ, જધનનું અનાયાસ For Private and Personal Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નરોત્તમ પલાણ પ્રાપ્ત સૌદર્ય કલાકારે અહીં બરાબર આત્મજ્ઞાત કર્યું છે અને આજે દોઢ હજાર વર્ષ પછી મૂર્તિ ખંડિત થયું છે તે પણ આપણને હલાવી જાય છે તેમાં ગુપ્તકલાની બલિહારી છે ! - પગ અને પીઠાને ભાગ અખંડ હેય તે બરાબર ચાર ફૂટ ઊંચી આ પ્રતિમા ચૂનાના નરમ ૫થરમાંથી બનેલી છે. આ એક જ મૂર્તિ અહીં (શીલમાં) ભવ્ય શિવમંદિર હશે તેની પ્રતીતિ કરાવી જાય છે. ઈ. સ. ની પાંચમી-છઠ્ઠી સદીની ઉન્નત ગુપ્તકલાને આ વિરલ નમુને ગુજરાતના કલાભંડારને વિશેષ મુલ્યવાન બનાવે છે. For Private and Personal Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ગ્રન્થાવલાકન સંસ્કૃત છંદશાસ્ત્ર ઃ લેખકઃ ગાવિંદલાલ શ`. શાહ, પ્રકાશકઃ યુનિવર્સિટી પ્ર'થ નિર્માણુ ખાડ, ગુજરાત રાજ્ય, અમદાવાદ-૩૮૦ ૦૦૬, કિંમત રૂા. ૩૩ = ૦૦, પ્રથમ આવૃત્તિ, ૧૯૯૪, પૃ. ૮ + ૧૧૫. સુવિદિત છે કે “ ઉચ્ચ કળવણીના ક્ષેત્રે અધ્યયન-અધ્યાપનની ખેાધ-ભાષા તરીકે માતૃભાષા-પ્રાદેશિક ભાષાનેા સ્વીકાર થતાં યુનિર્વસટી શિક્ષણુની વિદ્યાશાખાઓના અભ્યાસક્રમાને આવરી લેતાં પાઠ્યપુસ્તકો તથા સ ંદર્ભ ગ્રંથે નિર્માણ કરવાની જરૂર ઊભી થઈ. ભારત સરકારના ગ્રંથ પ્રકાશનના અનુદાનની તથા ગુજરાત સરકારના વહીવટી અનુદાનની સહાયથી રચાયેલું યુનિવર્સિટી ગ્રંથનિર્માણુ એ લક્ષ્યાનુસાર પાઠ્યપુસ્તકો અને સંદર્ભ પ્રથાનું પ્રકાશન કાર્ય કરી રહ્યું છે. '' ( બાજીભાઇ પટેલ, પ્રકાશન પ્રસંગે કિાંયત. પૃ. ૫) આ ઉપકારક યેાજનામાં પ્રકાશિત થતી આ પુસ્તિકા અંગે ગ્રંથકર્તા આ પુસ્તકના હેતુ પરત્વે જણાવે છે કે “ ગુજરાત રાજ્યની કેટલીક યુનિવર્સિટીઓની વિનયન વિદ્યાશાખાના રનાતક અને અનુસ્નાતક અભ્યાસક્રમમાં વૈદિક અને પ્રશિષ્ટ સંસ્કૃતના છ દો . અભ્યાસક્રમમાં હેય છે, '' અને તેથી ‘“ આ પુસ્તક વિદ્યાથી ઓ, કવિ અને સર્વ જાસુઓને અનુલક્ષીને લખાયેલ છે, '' (લેખક, પ્રાકથન, પૃ. ૬) Acharya Shri Kailassagarsuri Gyanmandir છંદઃશાસ્ત્રની વિપુલ માહિતી અને સમજ આ પુસ્તિકામાં ચાર પ્રકરણા (પૃ. ૧-૧૦૪)માં આપીને લેખક ગાગરમાં સાગર ભરવાને પ્રશંસનીય પ્રયત્ન કર્યાં છે. ‘સંસ્કૃત છન્દુઃશાસ્ત્ર ઃ ઉદ્ગમ અને વિકાસ ” નામક પ્રકરણુ ૧ ( પૃ. ૧-૧૫ )માં નીચેના મુદ્દાઓની રજૂઆત અને ચર્ચા કરવામાં આવી :-(૧) ઉત્પત્તિ, (૨ ૬ છન્દસ ' શબ્દની વ્યુત્પત્તિ, (૩) પ્રાચીનતા, (૪) વૈદિક છંદના વિકાસ દર્શાવતા લક્ષણૢ ગ્રન્થા અને (૫) લોકિક છંદના વિકાસ દર્શાવતા લક્ષણ ગ્રંથા. ખ્યાત વૈદિક છો’’ નામક પ્રકરણુ ૨ (પૃ. ૧૬-૨૭)માં (૧) ત્રણ સપ્તકો, (૨) પ્રથમ સપ્તકના સાતેય છંદના પ્રકારો, (૩) વધુ ાણીતા છ દેનાં લક્ષણ, સમજૂતી અને ઉદાહરણ અને ઉપર્યુક્ત (૪) છંદા સાથે સંબંધ ધરાવતા દેવતા, સ્વર, વણુ અને ઋષિએ અને (૫) વિપૂરની ચર્ચા કરવામાં આવી છે. 4 પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્યમાં પ્રચલિત માત્રામેળ છંદ્ય તથા વિષમ અને અસમ વૃત્તો '' નામક પ્રકરણ ૩ (પૃ. ૨૮-૫૫)માં (૧) સંજ્ઞા, (૨) માત્રામેળ છંદા, (૩) અનુષ્ટુપ ( ૪ ) ખ્યાત વિષમવૃત્તો અને (૫) ખ્યાત અર્ધસમવૃત્તો-આ મુદ્દાની ચર્ચા કરવામાં આવી છે. ‘ પ્રશિષ્ટ સ`સ્કૃત સાહિત્યમાં પ્રચલિત સમવૃત્તો ’' નામક પ્રકરણ ૪ ( પૃ. ૫૬૧૦૪ )માં નીચેના મુદ્દાની ચર્ચા કરવામાં આવી છે—(૧) ૬ થી ૧૩ અક્ષરના પાદવાળાં સમવૃત્તો, (૨ ૧૪-૨૧ અક્ષરના પાદવાળાં ખ્યાતવૃત્તો, (૩) સંસ્કૃત કવિએ કાવ્યરચના કરી હાય તેવા અલ્પપ્રયુક્ત અન્ય છં સ`ક્ષિપ્ત વિવરણુ (૪) અને ૨૨ થી ૨૬ ‘સ્વાધ્યાય’, પૃ. ૩૬, અંક ૩-૪, અક્ષયતૃતીયા -જન્માષ્ટમી અ', એપ્રિલ-સપ્ટેમ્બર ૧૯૨૬, પૃ. ૨૦૧-૩૦૮. સ્વા ૧૩ For Private and Personal Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २०३ સુરેશચંદ્ર કાંટાવાળા અક્ષરવાળા પાદવાળાં ખ્યાતવૃત્તો દંડકો, ગાથાઓ પ્રસ્તાર અને પ્રત્યયો અને અંતે “ ઉપસંહાર” આપવામાં આવ્યું છે. આ પુસ્તિકામાં અંતે બે પરિશિષ્ટ આપવામાં આવ્યા છે; પરિશિષ્ટ ૧ (પૃ. ૧૦પ-૧૦૮)માં સંસ્કૃત છંદોનાં લક્ષણે સંદર્ભસહિત અકારાદિક્રમમાં આપવામાં આવ્યાં છે, જયારે પરિશિષ્ટ ૨ (પૃ. ૧૦૯-૧૧૨): “ આ પુસ્તકના ઇદે-એક નજરમાં શીર્ષક અનુસાર નોંધ કરવામાં આવી છે. પુસ્તિકાના અંતે ઉપયોગી એક નાની સરખી સંક્ષિપ્ત સંદર્ભ ગ્રંથસૂચ” આપવામાં આવી છે. (પૃ. ૧૧૩–૧૧૫) આ ગ્રંથમાં–આ પુસ્તિકામાં-જે જે છંદશાસ્ત્રના લેખકો અને ગ્રંથને ઉલેખ થયું છે, તેની સાલવારીનું એક કોષ્ટક આપવામાં આવ્યું હોત, તો વાચકવર્ગને વધુ લાભદાયક બનત. વળી, છંદના ગુણ અને દેશ તેમજ ઔચિત્યની ચર્ચા, રજૂઆત કરવામાં આવી હોત, તે વિદ્યાર્થીગણ અને સામાન્ય વાચકને તે વધુ ઉપયોગી થાત, એમ લાગે છે. કઠિન વિષયની રજૂઆત અને સરલ ચર્ચા, સુબોધભાષામાં આપવા માટે ડો. શાહને અભિનંદન આપતાં આનંદ થાય છે અને આશા સેવીએ છીએ કે ભવિષ્યમાં છન્દ શાસ્ત્ર ઉપર અન્ય ગ્રંથ છે. શાહ વાચકવર્ગને આપશે. “ યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ ” પણ આ પ્રકાશન માટે અભિનંદનને પાત્ર બને છે. વડોદરા. સુરેશચંદ્ર કાંટાવાળા કથાથી કવિતા સુધી: હરીન્દ્ર દવે, પ્રકાશક : ડૅ. હસુ યાજ્ઞિક, મહામાત્ર, ગુજરાત સા. અકાદમી, દફતર ભંડાર ભવન, સેકટર ૧૭, ગાંધીનગર, પ્રથમ આવૃત્તિ ઃ જુલાઈ ૧૯૯૨ મૂલ્ય રૂ. ૬૦=૦૦, પૃ. ૮ + ૪૩૬. * સ્થાથી કવિતા સુધી' હરીન્દ્ર દવેને “જીવન અને સાહિત્ય વિશેના નિબંધો અને સંગ્રહ છે. ગ્રંથના મોટા ભાગના લેખે ૧૯૬૬ થી ૭૩ દરમ્યાન “મુંબઈ સમાચાર'ની કટાર કલમની પાંખે’ માટે લખાયેલા છે. ગ્રંથ ચાર ખંડમાં વહેંચાયેલો છે. પ્રથમ ખંડમાં કથાસ્વરૂપ અને સાહિત્યને સ્પર્શતા પ્રશ્નોની ચર્ચા છે. વિવેચકદષ્ટિને લાભ સૌથી વધુ આ ખંડને મળે છે. ગ્રંથપરિચયના ત્રીજા ખંડમાંય વિવેચનાના અંશે છે. બીજા ખંડમાં દેશ-વિદેશના સર્જકોવિચારકોના રસાળ ચરિત્રલેખે છે, જ્યારે ચોથા ખંડમાં બહુશ્રુત લેખકે વિવિધ સાહિત્ય વાંચતાં વાંચતાં કરેલાં ટાંચણ છે. આમ આ દળદાર ગ્રંથ જિજ્ઞાસુ વાચકને રસ અને વૈવિધ્યપૂર્ણ સામગ્રી પૂરી પાડવાની ક્ષમતા ધરાવે છે. અહીં ગહન-ગંભીર વિવેચનામાં ઊતરવા કરતાં જીવનને ધબકાર ઝીલવાનું વલણ વિશેષ પ્રબળ છે. જીવન અને સાહિત્યના વિશાળ ક્ષેત્રમાં મુક્ત વિહાર કરતાં આ લખાણોને નિબંધના સુમાથત કલાસ્વરૂપની ઓળખ આપવાને બદલે છૂટક લેખે કે લખાણે કહેવાથી વધુ ન્યાય આપી શકાશે. ત્રણ વ્યાખ્યાનને આમેજ કરતે પ્રથમ લેખ “ કથાયાત્રા” અભ્યાસસભર અને માતબર છે. એમાં નવલકથાના વિષયવસ્તુ, પાત્ર, શૈલી વિશેના મનભર, મૌલિક અભિપ્રાય, તલાવગાહી અભ્યાસ તથા સૂઝ-સમજ પ્રગટ થાય છે, સ્વરૂપ વિશેની આરંભની ચર્ચા ઘણી પ્રભાવશાળી છે. For Private and Personal Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અભ્યાવકના ૨-૩ નવલકથાના ગદ્યની ચર્ચા કરતાં તેઓ એક સરસ તારણ આપે છે: “ “વચનામૃત ”ના ગદ્યને સાંપ્રદાયિકતામાં ન બાંધ્યું હોત તે એમાંથી ગુજરાતના સર્જકે પોતાની ભાષાનું આગવું ગદ્ય ઉપજાવ્યું હત પર્ પહેલા જ પગલાથી ગુજરાતી નવલકથાએ પશ્ચિમ સામે મુખ ફેરવ્યું તે હજી તે જ દશામાં જેવા કરે છે."(પૃ. ૬) અલબત્ત આ અતવ્યાપ્તિ સ્વભાવિક રીતે જ મેધાણીની સાથે પન્નાલાલને પણ એ જ ખાનામાં મૂકી દે છે. મુનશીનું મૂલ્યાંકન ચીલાચાલુ છે, પણ સરસ્વતીચંદ્ર'નું ટૂંકું અને સુપ્યુ છે. લેખકનું પ્રધાન કથાયતવ્ય છે : નવલકથામાંથી માણસ ન નીપજે તો એ ઉત્તમ ટેકનિક સાથેને નિબંધ જ થાય.' નવલકથાકારે પૂર્ણતયા માણસને ચીતરવાને છે તે સમજાવતાં તેઓ મહાભારતના દુર્યોધન અને અર્જુનનો દાખલો આપી બંને પાત્રોની મર્યાદા-વિશેષતા અત્યંત રોચક રીતે પ્રગટ કરે છે; પરંતુ તે પાત્ર વિશેની ટેકનિકલ ચર્ચા બનતી નથી. તેઓ રંજકકત અને નવલકથા વચ્ચે ભેદ સચેત રીતે દર્શાવે છે. બીજા વ્યાખ્યામાં માણસને માપદંડ ' લઈને ૧૯૭૦ પછીની, પણું હાથવગી નવલકથાઓની ચકાસણી થાય છે. અહીં તેઓ એક ઉદારદિલ, સ્પષ્ટવક્તા, નિર્ભીક અને મર્મજ્ઞ વિવેચક તરીક ઊપસી આવે છે. બક્ષીની લખાવટમાં આવતાં “સ્માર્ટ જનરલાઈઝેશન્સ' સંદર્ભે તેઓ રમણલાલ દેસાઈને યાદ કરે છે. તેડાગર નાં રઘુવીરે “દરેક પ્રકરણ અટકી અટકીને વાંચવાની ' આપેલી સૂચના પર ટકોર કરતાં કહે છે : 'દરવાજા પર તાળું છે. તમે ચાવીથી ખોલીને જ અંદર પ્રવેશ' જેવી આ સૂચના છે ! લખાણને અવર રજૂઆતની વ્યાખ્યાનશૈલીની મર્યાદા નડી છે, છતાં નવલકથાને જોવા-તપાસવાની લેખકની આગવી દષ્ટ આપણને આકર્ષી રહે છે. આ માતબર લેખ વાંચ્યા પછી બીજો લેખ “કળા, ઈતિહાસ અને પ્રાપ્રિયતા ' વાચકને નિરાશ કરવાને, છતાં કેટલાંક નિરીક્ષણે ધ્યાનાહ બન્યાં છે. તેમને મતે “કરણઘેલ” છેલ્લાં સે વરસની પ્રગતિને ભાર પિતાના ખભા પર ઊંચકી શકે એટલી બળવાન” છે. તાલિયાર ખાનની 'રત્નલમી'નું ગદ્ય ગુજરાતી નવલકથાના ઉત્ક્રાંતિક્રમમાં અનાયાસ સ્થાન મેળવે તેવું બલિષ્ઠ છે ” એટલું કહીને જ તેઓ અટકી જતા નથી, દષ્ટાંતે દ્વારા મંતવ્યનું સમર્થન કરે છે. પરીક્ષણ-નિરીક્ષણની સાધાર રજુઆત એ વિવેચનક્ષેત્રની અનિવાર્યતા લેખી શકાય. આજે વિવેચકી નવલકથાનું કડક ૫રીક્ષણ નથી કરતા તેના વિશે તેઓ યોગ્ય નુકતેચીની કરે છે. પશ્ચિમનું અનુકરણ કરી ઉછીના જીવનનું નિરૂપણ કરવા સામેને તેમનો વિરોધ વારંવાર પ્રગટ થાય છે. વાર્તા વિશેની ચર્ચા કરતાં પણ તેઓ પ્રગ પ્રવણતાની સામે માણસને મહિમા કરે છે. વાર્તામાં જીવનસ્પંદન પહેલું પછી ભાષા ને ટેનિક, વન વટાવ્યા છતાં ટૂંકી વાર્તા પ્રયોગોના વનમાં અટવાયેલી તેમને જણાય છે. બીજ ખંડના ૨૭ સર્જકો વિશેના ચરિત્રલેખે ગુણગ્રાહી દૃષ્ટિ અને રોચક રજૂઆતને લઈને વાચકને ચરિત્ર પ્રત્યે અહોભાવ અને વિસ્મયથી ભરી દે છે, બહુધા ટાંચણ સમા હોવા છતાં આ લેખામાં ચરિત્રની મહત્તા અને ખૂબીઓ પ્રભાવક રીતે ઊપસે છે. એમાં વ્યક્તિના જન્મ-મરણ જીવનસાહિત્ય-સ્થળવિશેષની સંપૂર્ણ કે સિલસિલાબંધ માહિતી ન મળે; પરંતુ વ્યક્તિને ઓળખવા માટે, તેના જીવનકાર્યને જા માટે, તેના સાહિત્યને માણવા માટે ઉત્સુક અવશ્ય બની જવાય. અહીં એડન નેશ, દયારામ, કરસનદાસ માણેક, સ્વામી આનંદના ચરિત્રલેખે આસ્વાદ્ય બન્યા છે. લેખક મહાન વ્યક્તિના જીવનપ્રસંગે પરથી સર્વ સામાન્ય તારણ કાઢતા For Private and Personal Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તક્ષા યાસ ૨હે છે. સેમ્યુઅલ બેંકટનાં નાટકોની પ્રેક્ષકાની દષ્ટિએ નિષ્ફળ ભજવણીને પ્રસંગ ટાંકીને તેઓ કહે છે કે “સમકાલીન મૂલ્યાંકને કેટલાં અસ્થાયી હોય છે! પરંતુ કતિની અવમાનના છતાં પોતાની સાધનામાં અચલ રહેનારા સર્જકને છેવટે પ્રજાએ સ્વીકૃતિ આપવી જ પડે છે.” આવાં તારણ દ્વારા તેઓ ચરત્રને વિશાળ પરિપ્રેક્ષ્યમાં મૂકી આપે છે. એમનાં કેટલાંક મૂલ્યાંકને આપણું મન જીતી લે છે. જેમ કે ચં. ચી. ની ભાષા વિશે તેઓ કહે છે: “આ બધું એ વહેતી કલમે લખે છે. કલમ કયાંય શ્વાસ લેવા રોકાતી નથી. ભાષાને કયાંય ઠેસ લાગતી નથી.' (૧૨૨ ) મહાપુરુષેના ચરિત્રાની પ્રેરકતા તરફ તેમનું લક્ષ રહેલું છે. ચરિત્રના ઉત્તમાંગને ઉજાગર કરવા તે માર્મિક પ્રસંગોને આધાર લે છે, જેમકે બન્ડ રસેલને નોબેલ પારિતોષક ઘણું મોડું મળ્યું તે સંદર્ભ એલિયટે તેમને લખેલો પત્ર અને રસેલ વાળેલે ઉત્તર. માથી સભર, અનૌપચારિક ઢબે અને સ્વીરપણે લખાયેલાં આ લખાણે આકર્ષક બન્યાં છે, પરંતુ સર્વરપણું કટલીકવાર અસમતુલા સજે છે. જેમ કે દયારામના ચરિત્રાંકનને આરંભ તેમની મહત્તાની પ્રભાવક રજૂઆતથી થાય છે. લેખનશૈલી સંદર્ભે પણ એ મોટી અપેક્ષા જગાડે છે, પરંતુ આગળ જતાં તે સંતોષાતી નથી. ગરબીની ચર્ચામાં ઉદાહરણે અને વિષયવસ્તુનું વિવરણ પ્રસ્તારી બની જાય છે. અમુક પાઠાંતરની ચર્ચા લેખમાં બરાબર ગોઠવાતી નથી. એ જ રીતે ઈ. એમ. ફેસ્ટરના લેખમાં તેમના નવલકથા વિચાર સંદર્ભે નવલકથાના સ્વરૂપની ચર્ચા વિષયાંતર લાગે તેટલી હદે વિતરે છે. સ્વરવિહારમાં પુનરાવર્તન, પ્રસ્તાર અને શિથિલતા એક સ્વભાવિક મર્યાદા બની રહેતી જણાય છે. સ્ટીફન કેનના ૨૯ની વયે મૃત્યુને ઉલેખ ત્રણ વાર આવે છે. દેશ અને દુનિયાની ધટનાઓના સ્પંદને જાગતી મેધાણીની સર્જકતાને ઉલેખ એક જ પાન પર (પૃ ૧૮૭) બે વાર આવે છે. જયંત ખત્રી પરના લખાણના ત્રીજા ખંડમાં ખત્રીની એક વાર્તાના એક સંવાદને આધાર લઈને સર્જનની અકળતાને ઉકેલવાની મથામણ અંગે ચર્ચા છે. એમાં ખત્રી કયાંય આવતા નથી. કૌતુકરાગી વલણ લેખકને પામતા કે ચબરાકિયાં પ્રત્યે દોરી જાય તેવું બને છે. મડિયાના ચરિત્રાંકનમાં ચરિત્રનાયકની રેખાઓ ઊપસવાને બદલે પામતા અને લાગણીના પ્રવાહમાં તણાઈ જતી વાક્છટા પ્રગટે છે. પેતાની ઓરડીના એકાંતમાં વસતા વિષ્ણુપ્રસાદ ત્રિવેદીની વાત કરતાં તેઓ કહે છે, “તેઓ ભાગ્યે જ કોઈને મળે છે. હકીકતમાં સુરતને આંગણેથી કોઈપણ સાહિત્યસેવી ભાગ્યે જ તેમને મળ્યા વિના જતે; બકે ઓરડીની અંદર રહીને તેઓ આસપાસની પ્રકૃતિને, પર્યાવરણને, સાહિત્યક-જાગતિક પ્રવાહોને સૌથી વધુ જીવતા હતા. સૌથી વધુ લોકોને મળતા હતા ! આ ચરિત્રલેખામાં દયાન ખેંચનારી બાબત તે વ્યક્તિ અને તેના સાહિત્યક કાર્યની મહત્તા પારખવાની લેખકની મૌલિક દૃષ્ટિ. ઠાકોરના “આરોહણ માં તેઓ અસ્તિત્વવાદી વિચારધારાના વિશ્વ કરતાં વહેલા અણસાર જુએ છે. ત્રીજ ખંડનાં ગ્રંથપરિચયનાં લખાણમાં ઘણાં પુસ્તકોનાં ટૂંકા-પ્રેરક અને સ-રસ મૂલ્યાંકન મળે છે. અહીં લેખકને અભિગમ કર્તાલક્ષી, ગુણાનુરાગી અને રંગદશી જ રહ્યો છે. નાની પાલખીવાળાના પુસ્તક “વી, ધ પીપલ'ને તેઓ “ભારતની પ્રજાને માં દસ્તાવેજ' ગણાવે છે. “અભિજ્ઞા'ની ચર્ચા કરતાં કહે છે, “ “અભિજ્ઞા માં ઉમાશંકર આપણને સભર સભર મળ્યા છે.” કાવ્યસંગ્રહની બાબતમાં એમાંથી મળતી “શુદ્ધ કવિતાની થોડી પંક્તિઓ”નું ગરવે કરવાનું વલણ પ્રગટતું રહે છે “ બારીબહાર'ની ચર્ચામાં કાન્તનું સ્મરણ કરતાં તેઓ For Private and Personal Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અચાવો ન કહે છે, “ ‘ પૂર્વાલાપ'માં પ્રકટ થયેલી રચનાઓમાં જ તેમનું જીવનકાર્ય પૂરુ થઈ જાય છે. અને એમાં પણ કેટલું બધું કાવ્ય છે ? '' ખીજી બાજુ કાન્ત વિશેના લખાણમાં તે સુન્દરના આ શબ્દોને સમર્થિત કરે છે: “ પોતાના વિપુલ કાવ્યસર્જનમાંથી કાંતે ઉચ્ચકક્ષાની અમુક કૃતિઓને જ સંગ્રહમાં મૂકી અને કાંતની પોતે પસંદ કરેલી કૃતિઓમાંથી એકે સામે આંગળી ચીંધી શકાય તેમ નથી. ” બંને વિધાન વચ્ચે કટલે વિરોધ છે! મ’દામાલા ', ‘ અસૂર્ય લેક ’ અને ‘પરલોકે પત્ર’ પરના પરિચયલેખા સતપક બન્યા છે. ગુજરાતી વિભાગ આર્ટસ કૉલેજ, વ્યારા, જિ. સુરત Acharya Shri Kailassagarsuri Gyanmandir ગાથા ખંડનું મથાળું છેઃ ‘ સર્જ કર્તા : ઝાઝાં ટાંચણુ, ઘેાડા વિચાર ' ૧૩૨ પાનાં રકતાં આ છૂટક ટાંચણા રસપૂર્ણ વાંચન પૂરું પાડે છે. લેખકની બહુશ્રુતતાના પરિચય આપતી આ સામગ્રી અવનવી માહિતી અને વિચારાથી આકર્ષે છે. વૈવિધ્યપૂર્ણ સામગ્રી ધરાવતા આ ગ્રંથ એ પ્રશ્નનેા જગાડે છે; પુસ્તકનું મૂલ્યાંકન કઈ રીતે કરવું-કૃતિલક્ષી રીતે ? લખાણના હેતુને ધ્યાનમાં રાખીને? પ્રથમ દૃષ્ટિએ એમાં કેટલીક મર્યાદા એ-અપૂણું તાએ મળી આવે. એકસૂત્રતા-સધનતા-પૂર્ણતાના અભાવ વરતાય. ખીછ દૃષ્ટિએ એ રસપૂણું વાચનસામગ્રી પૂરી પાડે, એની ગરાગિતા મનને જીતી લે અને કૃતિ-કર્તાસાહિત્ય પ્રત્યે વિશિષ્ટ દૃષ્ટિકોથી જોવા માટે વાચકને અભિમુખ કરે. .. મ્ય અમારી લાખેણી જાત્રા :-લેખક : ગગાદાસ - પ્રાગજી મહેતા, પ્ર, હેમત એમ. કુસુમ પ્રકાશન, ૬૧ એ, નારાયણુનગર સાસાયટી, જયભિખ્ખુ માર્ગ, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭, પ્રથમ આવૃત્તિ, ૧૯૯૭, પૃ. ૨૧૪, મૂલ્ય રૂ. ૬૦/-. શાહ, યાદદાસ્ત છેતરામણી ને ભ્રમ પેદા કરનારી છે, સવારે બનેલે પ્રસંગ સાંજે યાદ આવતું નથી તો વર્ષા પહેલા બનેલી કોઈ ઘટના તેની પૂરી વિગતે સ્મૃતિપટ ઉપર છવાઇ જાય છે. આવી તરંગી ને કોટાબાજ યાદદાસ્તના સથવારે લખનાર પોતાને થયેલ અનુભવાની વાતેાનું અહી હળવાશથી આલેખન કરવા ધારે છે' પુસ્તકના છેલ્લા પૂંઠા પર લખાયેલા લેખકના આ શબ્દ પુસ્તકના પરિચાયક બની રહે છે. દક્ષા વ્યાસ For Private and Personal Use Only વિવધ અવતરણ અને લેખકની કક્ષિત ‘ માંડ્યો મેર ને પૂર્યા સિ`દાર ' જેવા શો કથી આરભાતા આ ગ્રંથ અનેકવિધ વિષયાને આવરી લે છે. તે પ્રકરણાને અપાયેલાં લખાપૂર્વકના શીર્ષકો પણ્ એટલા જ આકર્ષક લાગે છે જેટલી અંદરની સામગ્રી. જેમ કે ‘ સકેલું તે ધમકે રૂડી ધુધરી, ઉખેલું ત્યાં ટહુકે ઝીણા માર રે,’ ‘આંખલડીમાં અષાઢની હેલી છે, હૈયામાં પ્રેમ રગની શૈલી છે' વગેરે. પુસ્તકમાં લેખકે લેાકકથા, દંતકથા, કાવ્યપ`ક્તિઓ, ફિલ્મના પ્રસંગો, વિદેશ પ્રવાસની વાત તથા અનુભવેા દર્શાવીને સામગ્રીના રસથાળ પીરસ્યો છે. પોતાને કાઇક ન મળતી વિગતેની બહુ નિખાલસતાથી કબૂલાત પણ કરી છે. દા. ત. ...આ બનાવ કયારે બન્યું એની તૈાંધ Page #109 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૦૩ જયંત ઉમરેક્રિયા મળતી નથી કે લોકજીભે પણ સચવાઈ નથી, ” ( પૃ. ૫૦ ) તા ઘણી જગ્યાએ લખાયેલાં વાક્યો લેખકની તત્ત્વચિંતક દિને પણ પરિચય કરાવી જાય છે. દા. ત. ‘ ઉદ્દન વન અધુ મગજ ને સભ્ય. આચારવિચાર, કોઈ પણ દેશની પ્રશ્ન માટે નીચુ જોવરામણું રેવા છે. ” (પૃ. ૧૯૩) માનવમનના વિવધ પાસાંઓનું લેખકે ઝીણી ઝીણી વિગત દ્વારા સચોટ વહન કર્યું છે. વર્ષો પહેલા પાતે જ્ઞેયેલી ફિલ્મ GASLIGHT ના એક દશ્યનું બહુ ટૂંકમાં વર્ણન કરીને લેખક સરસ વિધાન કરે છે. “ ગમતી ચીજ પારકાની હૈહેવા છતાં પોતાની કરી લેવાની સ્વાથી વૃત્ત માનવીને કુટિલ અને હેવાન બનાવે છે...માનવીની ખલિયત તા સચ્ચાઈની જ રહી છે. કોઈ અજ્ઞાત ભ્રમિત વૃત્તિ જ માનવીને ન કરવાના કૃત્યો કરવા પ્રેરે છે ” (પૃ. ૧૨૬ ) તા કેટલીક ભૂતકાલીન ઘટનાએ પર અનુમા દ્વારા લેખક નવીન પ્રકાશ પાથરે છે. દા. ત. પૃ. ૧૨૯ પર અપાયેલી કલાપીના મૃત્યુ વિશેની નોંધ. Acharya Shri Kailassagarsuri Gyanmandir તે સત્તાની સામારી દરેક ક્ષેત્રમાં ધ્રુવી ચાલી રહી છે તેની વાત કરતાં લેખક કહે છે કે * વૈનિયાઓ સત્તા પર હોય છે. તેટલા પૂરતા તેઓના આળ વરરાજા જેવા થાય છે. '' ( પૂ. ૮ ) કવિ કલાપીનાં ભીન્ન પની રોભના સાથેના કવિના પ્રશ્નકિસ્સાની વાત કરતાં લેખક કહે છે “ રાજ એટલે સત્તા, દોલત અને મનમાં આવે તેનું ભૂંડું કરવાની શક્તિ, ' પુસ્તકમાં લોકગીત પર બાધારિત કા‚પક્તિ દ્વારા લેખકે સરસ પ્રસંગો દર્શાવ્યા છે. “ તનનાં કરતા મનનાં કજોડાં સ`સારમાં હોળી ચાંપે છે.” પ્રકરણમાં અપાયેલું કજોડાનું ગીત નક્કર વાસ્તવિકતાને અનુમાદન આપે છે. કાચીમાં કકડી ને ઘાટીમાં પાણી નાના વર નવરાવવા બેઠી, સમડી ગઇ તાણી ઘડિયામાં ઘાલી હું તો ફેરા ફરી ચાર રેાટલા ઘડવા બેસું ત્યારે ચાનકી માગે બ દઈને ટીકા મારું મારા હૈયામાં વાગે પોતાના પતિ ભલે નાનો રહ્યો પરંતુ પતિના દુઃખને પતાનું દુઃખ સમજનાર માં ભારતીય નારીના દર્શન થાય છે. કાનાકુવર, હવે તો માથા સખળાં રાખો " પ્રકષ્ણુમાં— સાથે સીસમને કિયા ગ પીલુડીના પાયા મારા દાદાના ખેતરમાં કઇ કાડાલા ઘઉં વાવ્યા. જેવા લોકગીતનું રસદર્શન કરાવીને પ્રકરણને તે ગાંડા બની ગયેલા કાનાનો અને ગાંડી ભાઇને મા પ્રસગ આલેખ્યું છે. For Private and Personal Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org સાભાર સ્વીકા૨ આ ઉપરાંત લેખકના અમેરિકા, જાપાન વગેરે દેશાના પ્રવાસની વાતે ત્યાંની સાંસ્કૃતિ પરિચય કરાવી જાય છે. લેખકે યાત્રા દરમ્યાન તે જોયેલા સ્થળાનું વધ્યું ન નહી. પશુ તે યાત્રા દરમ્યાન ઘટેલા બનાવે, અનુભવે અને સંસ્મરણાનું આલેખન કર્યું છે. પોતે કરેલા વિદેશ પ્રવાસના વર્ષો નામાં લેખકે જાપાનને વિશેષ મહત્ત્વ આપ્યું છે. ત્યાની વ્યક્તિમાં ઊભરાવે, દેશપ્રેમ, બુદ્ધિમત્તા, મહેનતુ સ્વભાવ અને ત્યાંના લાકની શિસ્ત, વફાદારીના પ્રસ`ગે અસરકારક અને અનુસરણીય છે. પ્રાચ્યવિદ્યા મદિર, મ. સ. યુનિવર્સિટી, વડોદરા, Acharya Shri Kailassagarsuri Gyanmandir પુસ્તકના અંતભાગમાં 'ગાંધીજી...' શીક અતર્ગત અપાયેલા લેખે પ્રમાણમાં નીરસ બની રર્યું છે. ઘણી જગ્યાએ મુદ્રગુંદે પણ રહી ગયા છે. દા. ત. ગુજરાતી સાહિત્યની પ્રથમ નવલિકાનું શીર્ષક · ગોવાલણી ને બદલે " ગાળાલણી ' છપાયું છે. ક્રમાંક આપ્યા વિનાનાં પ્રકરણા અને અનુક્રમણિકા વિનાની શરૂઆત વાચક માટે અડચણુરૂપ બની રહે છે. ઉપરાંત ' મે ઘડી માજ ', મેાજમાહ જેવા સામિયકોનાં નામનું વારંવાર થતું પુનરાવર્તન પદ્મ કહે છે ૧ એકદરે અનુભવા, શ'મારા અને ખેડેલા પ્રયાસની રસપ્રચુર વાગે આ પુસ્તકના વાચનને રસપ્રદ જરૂર બનાવી રહે છે. જયંત ઉમરેઠિયા ૨૦૧ સાભાર સ્વીકાર : પુષ્ટિચિયાનમ્ : સ' અને પ્ર. ગોસ્વામી શ્રી શ્યામમનોહર લાલજી, ૬૪, સ્વસ્તિક સાસાયટી, નાથ-સાઉથ રોડ ન* ૪, જુઠ્ઠું સ્કીમ, પારલે (કૈસ્ટ), મુંબઈ-૪* ૦૫૬, ૧૯૯૦, ૧, ૨૨ +૧૭૨, કિંમત : વિનામૂલ્યે. ર જૈન ગૂર્જર કવિઓ ભાગ-૮, ભાગ-૯ અને ભાગ ૧૦: સપ્રોયાજક-મોહનલાલ દલીચંદ દેસાઈ, સં. જ્ય ંતે કઠારી, પ્ર. મંત્રીશ્રી, મહાવીર જૈન વિદ્યાલય, ઓંગષ્ટ કાર્યન માર્ગ, મુંબઈ-૩૬, ૧૯૯૬, પૃ. ૩૫૫, ૩૭૩ અને ૨૨૬ ( ક્રમશઃ ), કિંમત : રૂા. ૧૬ ૦=૦૦ ( ભાગ-૮ ), રૂ।. ૧૬૦m૦૦ (ભાગ-૯) અને રૂા. ૧૨૦=૦૦ { ભાગ-૧ ). ૩ ઉપલબ્ધિ : સ. નીતિન વ્યાસ અને સુભાષ દવે, પ્ર. ડૉ. બી. જી. કાઉન્ડેશન, ૧૭– કાર્વિંક’જ, કારેલીબાગ, વડાદરા-૩૯૦૦૧૮, ૧૯૨૭, પૃ. ૧+૪૮૪, કિંમત: રૂા. ૨૦૦=૦૦, ૪ ઊધ્ધ'પાણિ : લે, પ્રવિણ દરજી, પ. ગૂજર મથરત્ન કાર્યાલય, રતનપેળ નાકા સામે, ગાંધી રોડ, અમદાવાદ-૩૮૦૦૦૧, ૧૯૯૬, પૃ. ૧૫૨, કિંમતઃ રૂા. ૬૦=૦૦ For Private and Personal Use Only ૫. પચમ : લે. અને પ્ર. ઉપર મુજબ, ૧૯૯૬, પૃષ્ઠ. ૧૫૨, કિંમત : રૂા. ૬૦=૦૦ અનુસંધાન : સંકલન~માચાર્ય વિજશીલસૂરી અને હરિવલ્લભ ભાયાણી, , કલિકાલ– સર્વજ્ઞ શ્રીહેમચન્દ્રાચાર્ય નયમ જન્મ શતાબ્દી સ્મૃતિ સંસ્કાર શિષુનિધિ, અમદાવાદ, ૧૯૯૭, પૃ. ૧૨૦, કિંમત: ૩૫, ૩૧=૦૦, Page #111 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Statement about the ownership and other particulars about newspapers SVĀDHYAYA ( uwara ) (To be published in the first issue every year after the last day of February) FORM IV (See Rule 8) Oriental Institute, M. S. University of Baroda, Vadodara. 1 Place of the Publication : 2 Periodicity of its Publicatian : Three Months-Dipotsavi, Vasantapancami, Akşayatsiya, Janmastami 3 Printer's Name : Prof: (Dr.) R. I, Nanavati ( Whether citizen of India ?) Yes (If foreigner, state the country of origin) Address: B-103, Rajlaxmi Society, Old Padra Road, Vadodara-390 005. 4 Publisher's Name : Prof. (Dr.) R. I. Nanavati (Whether citizen of India ? ) Yes (If foreigner, state the country of origin) Address : B-103, Rajlaxmi Society, Old Padra Road, Vadodara-390 005. 5 Editor's Name : Prof. (Dr.) R. I. Nanavati (Whether citizen of India ?) Yes (If foreigner, state the country of origin) Address : B-103, Rajlaxmi Society, Old Padra Road, Vadodara-390 005. The M. S. University of Baroda, Vadodara. Names & addresses of Individuals who own the newspaper and partners or shareholders holding more than one percent of the total capital I, R. I. Nanavati, hereby declare that the particulars given above are true to the best of my knowledge and belief. R. I. Nanavati Signature of Publisher For Private and Personal Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Regd No. 921973 কালোলালে পপিলালে লালচে চুলসহনী, કાજpatgધમાં નજર મનજોઇ%ોનોn: 4રરેગનેષભાઇ, ল্যাশচুবৈঠলা.gংস্থাগসইস্তিহাথrtধুলা | યુરિટીઝE2Nફોન = જત્તીકામ ૧૮ળતર્ગત છે, કેમ કે જો সাবাইদুঃঠে প্রেমেশেল ৫০াৰে। 'જોનીનબટર ૨૦૨૫ દહેઠળ 53 story સ્થાન | ૐ આ જ 28 23 દ્ર રઘુરામ દીક્ષિત કૃત અશ્વમેધયજ્ઞકથા [ પ્રાયવિદ્યા મન્દિર, હસ્તપ્રત ક્ર, ૨૩૦૦૨ ] સંપાદક અને પ્રકાશક : મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા વતી પ્રા. રાજેન્દ્ર ખાઈ. નાણાવટી, નિયામક, પ્રાચ્યવિધા મન્દિર, મ. સ. વિશ્વવિદ્યાલય, વડોદરા; મુદ્રક: શ્રી પ્રલાદ નારાયણ શ્રી વાસ્તવ, મેનેજર, ધી એમ. એસ. યુનિવર્સિટી ઓફ બરોડા પ્રેસ (સાધુના પ્રસ), રાજમહેલ રોડ, વડોદરા-૭૯૦ ૦૧, જાન્યુઆરી, ૧૯૯૮ For Private and Personal Use Only