________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નરોત્તમ પલાણ
પ્રાપ્ત સૌદર્ય કલાકારે અહીં બરાબર આત્મજ્ઞાત કર્યું છે અને આજે દોઢ હજાર વર્ષ પછી મૂર્તિ ખંડિત થયું છે તે પણ આપણને હલાવી જાય છે તેમાં ગુપ્તકલાની બલિહારી છે !
- પગ અને પીઠાને ભાગ અખંડ હેય તે બરાબર ચાર ફૂટ ઊંચી આ પ્રતિમા ચૂનાના નરમ ૫થરમાંથી બનેલી છે. આ એક જ મૂર્તિ અહીં (શીલમાં) ભવ્ય શિવમંદિર હશે તેની પ્રતીતિ કરાવી જાય છે. ઈ. સ. ની પાંચમી-છઠ્ઠી સદીની ઉન્નત ગુપ્તકલાને આ વિરલ નમુને ગુજરાતના કલાભંડારને વિશેષ મુલ્યવાન બનાવે છે.
For Private and Personal Use Only