SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir “રજામ્ " (પા ૧/૩) સુત્રની દ્વિવત્ત અને પંડિતરાજ જમનાથ પડેતરાજ જગન્નાથે કરેલું ખંડન : પંડિતરાજ જગન્નાથ ટ્રસ્ત્રજ્યમ 1 સૂત્રની ચર્ચાને આરંભ કરવાની સાથે જ ભટ્ટાજિ વગેરએ સૂચવેલી આખાય સુત્રની આવૃત્તિને અયુક્ત જાહેર કરતાં જણાવે છે કે सूत्रावत्तिरियमतितराम अयुक्तव, पाणिनि-सूत्रन्यासविरुद्धत्वात् गोरवात् च । અર્થાત દૃનીમ્ એ આખાય સુત્રની બે વાર) આવૃત્તિ કરવી, એ અત્યન્ત અયુકત છે; કેમકે (૧) તે પાણિનિ સૂત્રોના વ્યાસની વિરુદ્ધ છે અને (૨) ( લાધવને અનુસરનારા આ શાસ્ત્રમાં એ) ગૌરવરૂપ છે હવે, જો કોઈ એમ કહે કે તો પછી ઉપર્યુકત ઇતરેતરાશ્રય દોષને પરિહાર કેવી રીતે કરીશું ? તે તેને જવાબ આપતાં જગન્નાથે જુદા જુદા ત્રણ ઉપાય આ મુજબ બતાવ્યા છે : (१) " हल" इत्येकं सूत्रम् “अन्त्यम्" इति चापरम् , तत्र द्वितीयसूत्रे मकारात्परतो ल इति व्यञ्जन संयोगान्तलोपेन लुप्यते; " उपदेशे" इति, “इदिति चानुवर्तते, तेन-"उपदेशेऽन्त्यम् ल् इत् स्यात्” इति वाक्यार्थेन णलादिलकारसाधारण्येन हल सूत्रान्त्यलकारस्येत्संज्ञायां सत्या हत्प्रत्याहारसिद्धौ हलिति प्रथमवाक्यार्थधीः, अत्रार्थेऽन्त्यमिति देहलीदीपन्यायेनान्वेति “ उपदेशे" इति चानुवर्तते, तेन न काचिदनुपपत्तिः ॥२४ અર્થાત સુનત્યમ્ એ પાણિનિનાં મૂળ સૂત્રને વેગવભાગ કરીશું, અને “હન” તથા “સત્ય”-એમ બે સૂત્રો કલ્પીશું. આ પૈકી બેજા મા” ” સૂત્રમાં છેલ્લે–મ્ પછી. શું વ્યંજન છે, પણ તેને સંગાન્ત લેપ થયે હૈઈ, તેનું કવણું થતું નથી, એમ માની “માકુ' “રા' એ બે પદ અને ઉપરના સૂત્રોમાંથી અનુવૃત્તિ દ્વારા ૩ અને ૪ પદ મેળવી, વશે સત્ય – ફત્ યાત્ (અર્થ: ઉપદેશમાં જે અન્ય ન, એની સંજ્ઞા થાય છે ) એ રીતને સૂત્રોર્થ પ્રાપ્ત કરીશું. આ અર્થ પ્રમાણે સુનની જેમ જર્ વગેરે બધાં સ્થળોએ આવતાં જૂની ઈસંજ્ઞા થતાં હૃા પ્રત્યાહાર સિદ્ધ થઈ જશે. પ્રત્યાહાર સિદ્ધ થયા પછી હવે, પૂર્વના રુએ સુત્રને અર્થ કરી શું, ત્યારે એના અભીષ્ટ અર્થ (= સૂત્ પ્રત્યાહારમાં આવતાં વ)નો બોધ થઈ જશે અને કોઈ દોષ રહેશે નહીં. ઉપર દૃન અને કાજૂ એમ જે બે સૂત્રો કયાં હતાં, તે પૈકી અન્ય સુત્રને અહીં દર્શાવ્યો, તેવો અર્થ અને તેની પ્રાત થઈ ચૂકયા પછી પ્રથમ “ દૃ'' સૂત્રનો અર્થ કરતી વેળાએ સિંહાવલોકન વાયથી નીચેના “સત્યમ્ ” સૂત્રમાંથી એ પદની અનુવૃત્તિ લઈ, - ૨૪ આ લેખમાં “મને૨માકુચમદિની”ના પાદટીપ-૧૯માં આપેલી વિગતવાળી ‘ મોઢમનમાં ને અને પ્રકાશિત સંકરણનો ઉપયોગ કર્યો છે, તે For Private and Personal Use Only
SR No.536129
Book TitleSwadhyay 1996 Vol 33 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1996
Total Pages138
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy