________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કમલેશકુમાર છ. ચેકસી ઉપદેશમાં અન્ય દૃની ઈસંડા થાય છે, એ રીતનો અભીષ્ટ અર્થ કરી લઈશું, એમ પણ અહીં જણાવ્યું છે.
(૨) આ પછી આ પ્રસ્તુત દોષના નિવારણ માટે બીજી યુક્તિ બતાવતા જગન્નાથ જણાવે છે કે
"यद्वा " हलन्त्यम्" इत्येकम् सूत्रम् , ल इति चापरम् । तत्र व्यञ्जनात्मकस्य द्वितीयसूत्रस्य लप्तस्याप्यनुसन्धानेन विषयीकृतस्यानुवृत्तेस्त्रिभिः परैः सह योजने कृते प्रागुक्तवाक्यार्थधियः साम्राज्यम् ॥
અર્થાત હૃત્તાન્ા એ એક સૂત્ર છે; એમ માનીએ અને બીજુ સ્ છે, એમ માનીએ. આ બે સુત્રો પૈકી બીજા વ્યંજનમાત્ર સૂત્રને લેપ થયો છે. એ પછી એ લુપ્ત પદનું અનુસંધાન કરી ઉપરના સૂત્રમાંથી ૩ મીમ્ ત એમ ત્રણ પદ મેળવી, ઉપદેશમાં અન્ય એવા જૂની ઈસંજ્ઞા થાય છે, એવો સુત્રાર્થ કરીશું. હવે, આ સૂત્રાર્થ મુજબ દા એ પ્રત્યાહાર સૂત્રમાંના સ્ ની છ સંજ્ઞા થતાં, એની સાથે યવા સૂત્રના “” નું ઉચ્ચારણ કરી સૂત્ પ્રત્યાહાર બની શકશે અને કોઈ દોષ રહેશે નહીં.
(૩) આમ બે યુક્તિઓ આપ્યા પછી, બે જુદાં જુદાં સ્થળોએ યોજી શકાય તેવી એક ત્રીજી યુક્તિ આ પ્રમાણે આપી છે – “
” ત સૂકે તારો નાસિક ત્રાયતે; તનુનાસિસમથ્થરનનોपदेशेऽजनुनासिक' तीत्संज्ञा भविष्यति । अस्मिन्नेव सूत्रे लकारात्परतो लकारस्य સંયોજારનો ”
' અર્થાત સુના એ પ્રત્યાહાર (મા.) સૂત્રમાં જ ને અનુનાસિક પાઠ કરીશું, અને - એના અનુનાસિક પાઠને લઈને-અનુનાસિકત્વરૂપ સામર્થ્યને લઈને-૩પરોગનુનાસિક રૂદ્રા એ
સૂત્ર વડે ની ઈસંજ્ઞા થઈ જશે. આમ આ પ્રમાણે સિદ્ધ થયેલા સૂત્ર પ્રત્યાહારને હૃનયમ એ સૂત્રમાં પ્રયોગ કરવાથી હવે, ઈતરેતરાશ્રય દેષ રહેશે નહીં.
અથવા, આ સુનામ એ સૂત્રમાં જ હ સુ ચીમૂ-એમ થી ૫રમાં નજર મૂકીશું અને એને સંગાનપ સમજી લઈશું.
પરમ્પરાની સાથે વિરોધ ન આવે, તેવી અને પ્રાચીન આચાર્યોને અનુસરીને આ પ્રમાણેની ત્રણ યુક્તિઓ આપીને પતિરાજ જગન્નાથે અહીં આવતા ઇતરેતરાશ્રય દેષનું નિવારણ કરી આપ્યું છે. પંડિતરાજે આપેલું આ નિવારણું સૂચવે છે કે જ્યારે પરંપરાગત રીતે વિમર્શ પામેલા. સમાધાને ઉપસ્થિત હોય, ત્યારે મનસ્વી રીતે જ નવાં સમાધાને ઊભા કરવા અને પરંપરાગત સમાધાનમાં દેવ દર્શન કરાવવું એ કેઈપણ રીતે ક્ષમ્ય નથી.
For Private and Personal Use Only