________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“' (૫, ૧//૩) સુત્રની બ્રિરાવૃત્તિ અને પંડિતજ જમનાથ
૧૯ી
પરિડતરાંજ જગન્નાથે આપેલી યુક્તિઓમાં પણ સંગાન્ત લેપ કરવાનું રહે છે, અને તે ભટ્ટોજિના મતે તે દુર્લભ છે, તેથી આ પછીની ચર્ચામાં ભટ્ટોજિના એ મતની પણ પણ્ડિતરાજે સમીક્ષા કરી છે. વળી, પંડિતરાજની યુક્તિઓમાં યોજવામાં આવતે વઠી સમાસ પણ ભટ્ટોજિના મતમાં કિલષ્ટ છે; તેથી તે મતની પણ તેઓ સમીક્ષા કરે છે. (વિસ્તાર ભયથી આ આખીય સમીક્ષા અહીં પડતી મૂકી છે).
આ સમીક્ષા વખતે જગન્નાથ ભદોજિના ભાષ્યવિરુદ્ધ મન્તો ઉપસ્થિત કર્યા છે, અને જ્યારે ભાષ્યકાર વગેરે તથા સ્વયં ભદ્દોજિ પણ (!) કયારેક સગાન્ત લોપને સ્વીકાર કરતા જ હોય, ત્યારે અહીં તેને માત્ર પરંપરાના ખંડનને માટે જ-અસ્વીકાર કરવો ઉચિત નથી, એ ઉપાલંભ પણ ૫તિરાજ આપે છે.૨૫
એ જ રીતે હઠીસમાસની!કિલષ્ટતા માટે જે દલીલે ભદોજિ આપે છે, તે નકામી-સારહીન હેઈને એમના પરિહાર માટે આયાસ પણ કરવો પડે તેમ નથી. ૨ અને વળી, ભાષ્ય વગેરે સાથે એ દલીલો અસંગત હોય, ત્યારે તેમને સ્વીકાર જ કેમ કરી શકાય ? એમ પંડિતરાજ સામે તર્ક મૂકે છે.
ટકમાં જગન્નાથે જે રીતે ભદોજિના મતોનું ખંડન કર્યું છે, તેમાં ભાગ્યકાર વગેરે પ્રાચીન આચાર્યોના ખુદ ભદોજિના ગુરુ રામચન્દ્રના પણ મતની પુનઃ સ્થાપના થઈ છે. વળી, એમણે ભદોજિના મન્થનું અધ્યયન કરી, ભાખ્યકાર વગેરે સાથેના એમના વિરોધે તારવી લઈ, પિતાના જ વચને વિરોધ આવે, તેવાં સ્થળે જી; કોઈક કારણસર બનને વરચે ઉત્પન્ન થયેલ દૈષ પ્રકટ કરવા “મને રમાકુયમદિની ની રચના કરી, તે તેમના પક્ષે તે જેવી છે, તેવી; પણ પાણિનીય વ્યાકરણના અભ્યાસીઓ માટે ખૂબ જ ઉપકારક બની રહી છે.
૨૫ જા–“ર્ષક” r[તકનમા તુમન્નાહ્ય સ્વરે જોનારતનોને ...મનેરમાકુચમર્દિની; પૃ. ૩.
२६ ...क्लेशश्चेत्यादिदोषभासाना परिहारार्थमायासोऽपि नापततीति सुधियो विभावयन्तु ।। - એજન ૫. ૪. સ્વા ૧૨
For Private and Personal Use Only