SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કમલેશકુમાર છ. ચેકસી (૨) આ રીતે પડ્ડી માસની કિલષ્ટતાને લઈને તત્રાવૃતિ કે એકશેષની પૂર્વાચાર્યોએ આપેલી યુક્તિનું ખણ્ડન કરી, હવે બીજે જે સમાહાર ઠ% સમાસ માનીને ઇતરેતરાશ્રયદોષ દૂર કરનાર પક્ષ છે, તેમાં દોષ બતાવતાં ભોજિ કહે છે કે – द्वितीयेऽपि संयोगान्तलोपो दुर्लभः ॥ અર્થાત બીજી યુક્તિને સ્વીકાર કરવામાં આવે, તે તે યુતિમાં બતાવેલ સંગાન્ત લોપ દુલભ છે. દુર્લભ હોવાનું કારણ એ છે કે સંયોજાન્તસ્ય નો : એ સૂત્રમાં જન અર્થાત ૧, ૨, s, ન્ એમ ચાર વર્ણોના સંયોગાન લેપને પ્રતિઘોષ કરવામાં આવ્યો છે. તેથી સમાહારઠન્ડ કરી લીધા પછી નિષ્પન્ન થયેલા સુન્ શબ્દમાંના સંયુગાન્ત ય = સ્ ને લેપ થઈ શકશે નહીં. વળી, જો કોઈ અહીં ના લેપ માટે કરેલા પ્રતિધનું પાછળથી પ્રત્યાખ્યાન કરી દેવાયું છે, ૨૩ એવી દલીલ આપીને પણ અહીં જૂ ના સંગાન્ત લેપની પ્રાપ્તિ બતાવે; તે તેને એમ કહીશું કે એ પ્રતિષેધના પ્રત્યાખ્યાન પક્ષમાં પણ નો #ઉન પા.૪/૨/૨૬ સૂત્રમાંથી નાની સિંહાવકન ન્યાયે અનુકૃતિ લઈ આવીને, સગાન્ત એવા શત્ વર્ગોને જ લેપ સાધવામાં આજે હેઈને પણ સુન્ માંને સ્ (કૂર્માં ન આવતા હોવાથી) સંગાન્ત લેપ પામી શકશે નહીં. મામ ઇતરેતરાશ્રય દોષનું નિવારણ માટે પૂર્વ પર પરાના આચાર્યોએ તે-ત્રાવૃત, એકશેષ અને સમાહારદ્વન્દ સમાસની જે યુક્તિઓ આપી હતી; તેમાં દો-દર્શન કરાવી, પોતે સિદ્ધાંતકૌમુદીમાં દ્વિરાવૃતિ કરી છે, તે જ ઉચત છે, એવા મતની સ્થાપના ભદ્દો જ કરે છે : તમાત્ यथोक्तमेव न्याय्यम् ॥ અહી કહેવાની જરૂર નથી કે એ પછી શબ્દરત્નકારથી લઈ બોલમનારમાકાર સુધીના સિદ્ધાંતકોમુદીના ટીકા કે પિટીકાકારે બધા ભટ્ટોજના મતના અનુગામી બન્યા છે. મન્થના ટીકાકારો મુળગ્રન્થને અનુસરે એ સ્વભાવિક પણ છે. પરન્તુ જગનાથે ભદ્રોજિના આ દિરાવૃત્તિવાળા મતની અનેક રીતે સમીક્ષા કરી છે; એને તે મતનું પૂર્ણ રીતે ખંડન પણ કર્યું છે. હકીકત તો એ છે કે ભટ્ટોજિએ પૂર્વાચાર્યોએ આપેલાં સમાધાન પરત્વે પિતાની દલીલો રજૂ કરી એ સમાધાનનું ખંડન કર્યું હતું. તે ખંડનનું પંડિતરાજ જગન્નાથે અનેક દલીલોથી સામું ખંડન કરીને પૂર્વાચાર્યોના મતની પુન: સ્થાપના કરી છે. ૨૨ “સંયોજાન્સહ્ય તો : પ્રતિષ:' Hr. ૮/૨/૨૩ સુચત્ર વાતમ કહ્યામાળે . ૨ ૩ “ન યા તો જોવાનૂ રક્ષિાવાદ્રા ! ”-તામ્ય વસTMામ ચN: प्रतिषेधस्य महाभाष्ये प्रत्याख्यानम् अस्ति । For Private and Personal Use Only
SR No.536129
Book TitleSwadhyay 1996 Vol 33 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1996
Total Pages138
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy