________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૫ (ખ)
તરાત્તમ પલાણુ
સિંહાકૃતિ
અને પ્રમથા
વગેરેમાં ોવા મળે છે, વગેરેમાં જોવા મળે છે. ઇ. સ.ની પાંચમી સદીથી જેમ સારાય ભારતવમાં તેમ અહીં ગુજરાતમાં પણ ગુપ્તકલાની સુવર્ણયુગી ઝલક ફેલાયેલી છે. ગુપ્તકાળ, મહાકવિ કાલિદાસથી માત્ર સાહિત્યમાં જ નહિ, ચિત્ર, શિલ્પ, સંગીત, વાલ કાર આદિ પ્રત્યેક વિદ્યાશાખામાં પોતાની પ્રશિષ્ટના પ્રસ્થાપિત કરે છે, રાજસત્તાની દિએ માત્ર પદ્માત્તેર વર્ષ આ વિસ્તાર ઉપર ગુપ્તસત્તા છે, પણ કલાની દષ્ટએ એને
અતિ પ્રબળ પ્રશ્નાવ અને તે પણ્ દી કાળપત્ર"ને ખા પ્રદેશ ઉપર જાળવી રાખ્યો જણાય છે. વીસમી સદી પૂરી થવા આવી છે ત્યારે પણ હજુ આપણે કચ્છ સૌરાષ્ટ્ર તળગુજરાતને સમગ્ર વિસ્તાર ખૂંદી વળી શકયા નથી. સંભવ છે; હજુ અનેક સ્થળે ગુપ્તકલાના ભડાર ગુપ્ત પડવા હોય ! મા સાથે જૂનાગઢ જિલ્લાના, સાવ દરિયાકિનારે આવેલા નાના પશુ અતિ મહત્ત્વનાં કલાધામ સમા શીલ નામના ગામની એક અ તવ સુંદર, સપ્રમાણુ અને નયનરમ્ય માતૃકા મૂર્તિ રજૂ કરુ' છુ”.
.
શાલ ચાઇલના કલાપ્રેમી આચાર્ય શ્રી મહે ભાઈ ભટ્ટ અવારનવાર પોતાના ગામની વાત કરે. એક વખત ઇંડા ફોટા મોકલાવ્યા અને બીજા દિવસે મવૃિશાક વેરા, મોહનપુરી ગોસ્વામી અને હું શીલ પડેચ્યા શીલ ગામને ઈ. સ.ની તેરમી સદીના કાટ છે અને કોટની રાંગમાં બ્રહ્મા, વિષ્ણુ, માતૃકા અાદિના આઠેક મેટ શિપ અને અન્ય ભગાર ચણી દીધેલાં છે. ગામનાં મંદિરમાં નાનાં મોઢાં શિલ્પા સાથે નાગદમનનું એક સુંદર શિલ્પ પ માવેલ છે, પગિથયાંવાળી વાવ તથા પાળિયા અને ખંડિત મૂર્તિકાના ટુકડા ( જે હવે શીલની હાઇસ્કૂલમાં ખસેડવામાં આવ્યા છે) વગેરે આ સ્થળે કેઈ વિશિષ્ટ અને વિશાળ દેવાલય હરી એમ ભનુમાન કરવા પ્રેરે છે ‘ શીલ ’ એવા ગામન.મમાં પણ વલભીના શીલાદ્ધિની સંભાવના થઈ શકે છે. ‘શીલ ‘એવું ગામનામ આખા ગુજરાતમાં મા એક જ છે અમરેલી જિલ્લામાં શીલજ ' અને શસાધ્યા છે, મૂળમાં * શીલ + આનક ' દ્ગાવાનું અનુમાન પ્રેરે છે. સસ્કૃતમાં * આનક ' શબ્દ છે અને ગુજરાતમાં સર્વત્ર મળે છે * શીલાનક ' > 'શીલાા ' > ' શીલ ‘ એમ આ ગામનામ આવેલ હશે. વલભીના કાઈ એક શીલાદિત્યે અહીં કોઇ ધર્મ સ્થળ, સાઁભવતઃ શિવમ દિર બંધાવેલ હશે. સામનાથ દ્વારકાની પટ્ટી ઉપર આ સ્થળ આવેલું હાય, વિદેશી આક્રમણુના ભોગ બન્યું લાગે છે. શીલની આજુબાજુ પશુ સ`ખ્વાબ'ધ અવશેષ છે, જેની કાપવા કઈ કરવા જેવી છે.
.
'
ગામનાયક
વલભી પાતે તેા ત્રણેક હજાર વર્ષ જૂનું વિદ્યાધામ છે, જ્યાં ઈ. સ.ની છઠ્ઠી સદીના ઉત્તરાર્ધથી મૈત્રક સત્તા મળે છે. મોં અને ક્ષેત્ર, ગુપ્તકાળમાં વલભી વિદ્યાપીઠ છે, પરંતુ રાજધાની તરીકે તે ગુપ્તસત્તાના અસ્ત સાથે દેખા દે છે. ઈ. સ. ૬૦૫ માં શીલાદિત્ય પ્રથમ વલભીની ગાદીએ છે. ચીની મુસાફર હ્યુએનસ ́ગ પાતાની નોંધમાં ષ્ણાવે છે કે શીલાદિત્ય પરા, અપરા વિદ્યાના જાણુકાર મહાન ગુણુન અને ધર્મપ્રેમી
For Private and Personal Use Only